Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे तेन आवरण रहित केवलज्ञान केवलदर्शनधाारणा । 'वियदृछ उमेणं' व्यावृत्तच्छद्मना-छाद्यते-आवियते केवलज्ञान केवलदर्शनाद्यात्मनोऽनेनेति-छद्म-घातिक कमवृन्दं ज्ञानाऽऽचरणीयादिरूपं वा कर्मजातम् व्यावृत्त-निवृत्तं-छन यस्मात् स व्यावृत्तच्छद्म, तेन व्यावृत्तच्छद्मना । जिणेणं' जिनेन-रागद्वेषादिशत्रुविजयशीलेन । 'जावरण' जापकेन-रागद्वेषरिघु जयन्तं भव्यजीवगणं प्रतिधर्मदेशनादिना प्रेरकेण, 'जि जये' इतिधातोणिचि-कीङ्जीनां णो' इत्यात्वे पुकि बुलं । 'तिण्णेणं' तोर्णेन-स्वयं संसारौघाद् उत्तीर्णेन । 'तारएणं' तारकेण-तारयति-तरतोऽन्यान् भव्यजीवान् प्रेरयतीति तारकस्तेन । 'बुद्धेणं' बुद्धेन-स्वयंबोधं षण से कहे गये हैं। तात्पर्य आवरण रहित केवलज्ञान और केवल दर्शन को प्रभु धारण करते हैं। इसलिये वे अप्रतिहत वरज्ञानदर्शन वाले हैं। व्यावृत्तछम-छद्म शब्द का अर्थ आवरण करना होता है-केवलज्ञान केवलदर्शन आदिरूप आत्मा जिन के द्वारा आव्रित की जाती है ऐसे ज्ञानावरण, दर्शनावरण, मोहनीय तथा अन्तराय रूप घातककर्म या आठों कर्म यहा छद्म शब्द से कथित हुए हैं। यह छद्म प्रभु की आत्मा से निवृत हो चुका है अतः वे व्यावृत्त छद्म है। रागद्वेष आदि शत्रुओं के विजेता होने से प्रभु जिन हैं तथा इन रागद्वेष रूपी शत्रुओं को जीतने की प्रेरणा भव्य जीवों को प्रभुने अपनी धर्मदेशना द्वारा प्रदान की श्रतःप्रभु जापक हैं स्वयं संसार समुद्र से प्रभु पार तिर चुके हैं इसलिये तीर्ण हैं, तथा अन्य जीवों को तरने की उन्होंने प्रेरणा की-अतः तारक हैं, स्वयंबोध को प्राप्त हो जाने के कारण प्रभु वुद्ध हैं तथा अन्य વિશેષણોથી યુક્ત કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે આવરણ રહિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રભુ ધારણ કરે છે. એટલા માટે તેઓ અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા છે.
વ્યાવ્રત્તછદ્મ' છદ્મ શબ્દનો અર્થ આવરણ, કરવું હોય છે. કેવળજ્ઞાન કેવળદર્શન વગેરેરૂપ આત્મા જેઓ વડે આવૃત (આચ્છાદિત) કરવામાં આવે છે, એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય તેમજ વિશ્નરૂપ ઘોર ઘાતકકમ અથવા આઠે કર્મ અહીં છદ્મ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. આ છ પ્રભુના આત્માથી નિવૃત્ત થઈ ગયું છે, એટલા માટે તેઓ વ્યાવૃત્ત છછે. રાગદ્વેષ વગેરે શત્રુઓ ઉપર વિર્ય મેળવનાર હોવાથી પ્રભુ જિન છે, તેમજ આ રાગદ્વેષરૂપી શત્રુઓને જીતવાની પ્રેરણા ભવ્ય જીને પિતાની ધર્મ દેશના વડે પ્રભુએ જ આપી છે, એટલા માટે પ્રભુ જાપક છે. પ્રભુ પિતે આ સંસારસમુદ્રને પાર તરી ગયા છે, એટલા માટે તેઓ તીર્ણ છે, તેમજ બીજા જીવેને તરવાની તેમણે પ્રેરણું આપી એટલા માટે તેઓ તારક છે. જાતે બોધ (જ્ઞાન) મેળવનાર હોવાને લીધે પ્રભુ બુદ્ધ છે, તેમજ બીજા જીવોને પ્રભુએ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧