Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપાધાત
૧૪
મસ્તક છે.
વ્રત—‘વ્રત’ શબ્દના અર્થ સબંધી ઊહાપેાહ પૃ. ૧૪૫માં કરાયા છે એ વાંચતાં મને કેટલાક વિચારે સ્ફુરે છે તે નાંખું છુ. ‘વ્રત' એ સંસ્કૃત શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. સા ગુજરાતી જોડણીકાશમાં એના બે અર્થ અપાયા છેઃ (૧) નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ અને (૨) અમુક કરવા ન કરવાના ધાર્મિક નિશ્ચય, અભિધાનચિન્તામણિ (કાંડ ૩,. àા. પ૦૭)માં વ્રત માટે નિયમ અને પુણ્યક એમ એ પર્યાયે અપાયા છે. પુણ્યકના અર્થ‘પુણ્ય’કરાવે છે. અને વ્રતને માટે “ત્રિયને ઉપવાસાવ્ યંત્ર વ્રતમ્” એવેશ ઉલ્લેખ એની સ્વપજ્ઞ વિદ્યુતિમાં કરાયે છે.
મહાવ્રત—અભિ૰ ચિના બીજા કાંડના ૧૧૧મા પદ્યમાં મહાદેવના પર્યાય ગણાવતી વેળા મહાવતી'ના ઉલ્લેખ છે. એની સ્વપજ્ઞ વિદ્યુતિમાં “મદાવ્રત જાપાનિહિ, વિશ્વનેચ મહાવ્રતી” એવે ઉલ્લેખ છે. આમ અહીં મહાવ્રતથી કાપાલિકનુ ચિહ્ન સૂચવાયુ' છે, પણ આ અર્થે અત્ર પ્રસ્તુત નથી. એવી રીતે વૈદિક સાહિત્યના અંગરૂપ બ્રાહ્મણ ગ્રન્થામાં વપરાયેલા ‘મહાવ્રત'ના અર્થ વિષે પણ કહી શકાય તેમ છે, કેમકે એ તેા એક પ્રકારના ક્રિયાકાંડનું–વિધિનું નામ છે. એથી એ પણ અહીં અપ્રસ્તુત છે. અહીંતા જેને યામ’ તરીકે પણ ઓળખાવાય છે એના–મહાવ્રતને વિચાર કરાયે છે.
૧
જન ગીતામાં અહિંસાદિ પાંચ મહાવ્રતનું નિરૂપણુ છે.
૧ આ વિધિ ક્યારે કરાતી પ્રત્યાદિ ભાખતા આર્થર ખી. થે સાંખ્યાયન આરણ્યક જે પરિશિષ્ટ સહિત છપાયુ છે તેમાં ચર્ચી છે. આ સમગ્ર પરિશિષ્ટ (પૃ. ૭૩ ૮૫) ‘મહાવ્રત’ને જ ઉદ્દેશીને લખાયેલુ છે.