Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
દેવ અને મનુષ્યમાં પ્રાયઃ શાતાના ઉદય હાય છે અને તિર્યંચ અને નારકીમાં પ્રાયઃ અશાતાના ઉદય હાય છે. તે પછી આપણને પ્રશ્ન થાય કે ‘ મનુષ્યમાં અશાતાને ઉદય શી રીતે જોવામાં આવે છે? ’ તેના ઉત્તર—કમ ભૂમિ પંદર અને અકમ ભૂમિ ત્રીશ. અકમભૂમિના યુગલિયા સુખી, કારણ કે તેમને જે જોઈ એ તે કલ્પવૃક્ષ પાસેથી મળી જાય અને અક ભૂમિના માણસા દુઃખી, કારણ કે તેમને જે જોઈએ તે પરિશ્રમ કરવાથી મળે. ભરત અને ભૈરવત ક્ષેત્રમાં અઢાર કાડાકાડી સાગરોપમ જેટલા સમય સુખને અને ફક્ત બે કોડાકોડી સાગરોપમ જેટલા સમય દુઃખના, તેમાં એકલાં દુઃખની સ્થિતિ તે માત્ર ચારાશી હજાર જ વર્ષોંની. × તેથી મનુષ્યમાં પ્રાયઃ શાતાના ઉદય કહ્યો છે.
૧૦૦
× જૈન દર્શનને પાતાની વિશિષ્ટ કાલગણના છે. તે અનુસાર એક કાલચક્રમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના બે વિભાગ હાય છે. આ દરેક વિભાગ દશ કાડાકોડી સાગરોપમના હાય છે, એટલે એક કાલચક્ર કુલ વીશ કાડાકેાડી સાગરાપમનું બનેલું હોય છે.
અવસર્પિણી કાલમાં છ આરા હોય છે. તેનું કાલમાન નીચે પ્રમાણે સમજવું :
૧. એકાન્ત સુષમા
૨.
સુષમા
૩.
સુષમ૬૪મા
૪. દુઃખમ સુષમા
૫. દુ:ષમા ૬. દુઃષમ-દુઃષમા
૪ કાડાકેાડી સાગરાપમ વ
૩
૨
૧
27
"}
"}
૨૧૦૦૦ વ.
૨૧૦૦૦ વ.
37
બધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા ] ૧૦૧
યુગલિયાના કાળ હોય ત્યારે પંચેન્દ્રિય જનાવર સુખી, પણ એકેન્દ્રિય વગેરે બાકીના બધા દુઃખી, તીથ કર ભગવાનને જન્મ આદિ થાય ત્યારે નારકીના જીવેા પણ સુખને અનુભવ કરે છે.
અહીં એટલું યાદ રાખવું કે આ શાતાવેદનીયનું સુખ સાંસારિક સુખ છે અને કર્મજન્ય હાવાથી ખતરાવાળું છે. આ સુખ આપણી સાથે ઠગાઈ કરે છે. જો એ સુખ ભાગવતાં ધર્મ ભૂલ્યા, તે સામે સ'સારસાગર ઘુઘવી રહ્યો છે. પુણ્યાનુબંધી પુણ્યનાં કારણે સાંસારિક સુખા મળે અને તે ધમ આરાધનામાં સહાયક થાય, તથા મુક્તિની નજીક લઈ જાય.
મયણાસુંદરીએ ધમ ની ટેક રાખી તે તેના વિજય અવસર્પિણી કાલ પૂરા થાય કે તરત જ ઉત્સર્પિણી કાલ શં થાય છે. તેને ક્રમ આથી બિલકુલ ઉલટા હોય છે. એટલે કે તેને પહેલા આરા દુઃખમ–દુ:ખમા, બીજો દુઃષમા એ પ્રમાણે હોય છે. તેનું કાલમાન પણ તેટલું જ હોય છે.
અવસર્પિણીના પહેલા, બીજો અને ત્રીજો આરા તથા ઉત્સર્પિણીને ચાથા, પાંચમા અને છઠ્ઠો આરેા મળી અઢાર કાડાકાડી સાગરાપમ વ થાય, એ સમય સુખને ગણાય છે. અને અવસર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠો તથા ઉત્સર્પિણીના પહેલા, ખીજો અને ત્રીજો આરેા મળી એ કાડાકાડી સાગરેાપમ વર્ષ થાય. એ સમય દુ:ખને ગણાય છે. તેમાં અવના પાંચમા અને છઠ્ઠા આરાના તથા ઉત્સના પહેલા બીજા આરાના મળી ૮૪૦૦૦ વર્ષ થાય. તે એકલાં દુઃખનાં ગણાય છે.