Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
LI
- ૧૫
ગુણસ્થાન
કે . . ! ગુણસ્થાન ] .
નથી, પણ આત્મા સાથે સંબંધ ધરાવતી બાબત છે, એટલું
તે તમે અત્યાર સુધીનાં અમારાં વ્યાખ્યાનેથી સમજી, વ્યાખ્યાન ત્રીશમું
( શક્યા હશે. તેમાં અમે ઘણી વાર ગુણસ્થાન શબ્દને આ પ્રયોગ કરેલો છે.
વ્યાપારને જેમ અર્થશાસ્ત્રના વિષય સાથે ગાઢ સંબંધ. છે, ઔષધને જેમ વૈદકશાસ્ત્રના વિષય સાથે ગાઢ સંબંધ
છે, અને ધ્યાનને જેમ કેગના વિષય સાથે ગાઢ સંબંધ છે, મહાનુભાવો !
તેમ ગુણસ્થાનને કર્મના વિષય સાથે ગાઢ સંબંધ છે. તેથી, હમણાં હમણાં હિમાલયનાં શિખર પર આરોહણ જ અમે કર્મવિષયક આ વ્યાખ્યાનમાળામાં ગુણસ્થાનને કરવાને લગતી વાતો છાપામાં–વર્તમાનપત્રોમાં ખૂબ આવી ' વિષય પસંદ કર્યો છે. તેમાં પ્રથમ, ગુણસ્થાનને અર્થ કહીશું, રહી છે. સને ૧૯૫૩ માં હિમાલયનાં ૨૯૧૪૧ ફુટ ઊંચાઈ - પછી તેની સંખ્યા બતાવીશું અને પછી તેનાં સ્વરૂપનું વર્ણન કરીશું.. - વાળા એવરેસ્ટ શિખર પર પગ મૂકવા માટે શેરપા તેન
ગુણસ્થાનને અર્થ સિંગનું આ દેશમાં તથા પરદેશમાં ખૂબ સન્માન થયું. અને તે છેડા જ વખતમાં પૈસાદાર થઈ ગયે. તેનો સાથી એડમંડ
જેમ પાપનું સ્થાન એ પાપેસ્થાન કે પાપસ્થાનક કહે
વાય, તેમ ગુણનું સ્થાન એ ગુણસ્થાન કે ગુણસ્થાનક હિલેરી પણ દુનિયામાં ઘણું માન સન્માન પામી પ્રસિદ્ધ થયે.
કહેવાય. પ્રાકૃત કે અર્ધમાગધી ભાષામાં તેને સંસ્કાર ગુણઆ સમાચાર સાંભળી તમારું હૃદય થનગની ઠાણ થાય અને અપભ્રંશ ભાષાનાં ધોરણે તેને ગુણઠાણું ઊઠે છે અને તમે પર્વતારોહકોની સાહસિકવૃત્તિ તથા કહેવાય. આ પરથી તમે એટલું સમજી શક્યાં હશે કે વીરતાનાં મુક્ત કઠે વખાણ કરવા મંડી પડે છે, પરંતુ આપણે ગુણઠાણુ કહીએ, ગુણઠાણું કહીએ, ગુણસ્થાન કહીએ ગુણસ્થાનનું આરોહણ આના કરતાં ઘણું અઘરું છે અને મહા
કે ગુણસ્થાનક કહીએ, એ બધું એકનું એક છે. તેમાં સાહસિક તથા વૈર્યવાન આત્માઓ જ તે કરી શકે છે.
અર્થને કઈ ફેર નથી, તફાવત નથી.
' તેમને તમે કયા શબ્દમાં નવાજશે? કઈ વાણીથી અભિ
હવે ગુણ અને સ્થાન એ શબ્દનો અર્થ સમજીએ.. -નંદન આપશે ?
ગુણ એટલે આત્માના ગુણ, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર સમગુણસ્થાન એ કોઈ પર્વત નથી, ભૌગોલિક સ્થાન જવા તેનું સ્થાન એટલે તેની અવસ્થા. મતલબ કે જેમાં