Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034915/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ OM I Ibollebic ber IR દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 522A૦૦૪ શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા - પુb૫ ૨ જુ પૂજ્ય ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર સંપાદક, યતિશિષ્ય રતિલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat-www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા પુષ્પ ૨ જુ પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર સંપાદક, યતિશિષ્ય રતિલાલજી પ્રકાશક, શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા ગોંડલ : -૦ dp... પ્રથમવૃત્તિ સંવત ૧૯૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ—શાહ ગુલાખચંદ લલ્લુભાઇ, શ્રી મહાય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ યતિવર્ય પૂજયશ્રી ૧૦૦૮ શ્રી સ્વરૂપચંદ્રજી bhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ J૧૦૦૦૦ ૦૦૦૦૦૦૦ સમર્પણ પૂજ્ય ગુરૂદેવ મહર્ષિ સ્વરૂપચંદ્રજી, બચપણમાં જ્ઞાન મેળવી પછી વિચારકપણાથી ઉત્પન્ન થએલ અસાંપ્રદાયીતા વિગેરે જે કાંઈ આ શિષ્યમાં વિકાસ થયે છે તે આપની કૃપાનું જ ફળ છે. તે ભાર વશ થઈ આ ચરિત્ર મારી અ૫ બુદ્ધિએ તૈયાર કરેલ તે આપના કરકમળમાં અર્પણ કરૂં છું. આપને શિષ્ય રતિલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦ . કે સંપાદકની નોંધ * 50 પશ્ચિમની જડ સંસ્કૃતિમાંથી ભારતવર્ષને બહાર કાઢવા આત્મવાદના રસાયણની અધિક ઉપગિતા છે એમ આધ્યાત્મ અનુભવિઓએ સિદ્ધ કર્યું છે. ભારતવર્ષ ઉન્નતિની ટેચ ઉપર નથી આવી શક્ત તેના અનેક કારણેની સાથે સંયમની નિર્બળતા પણ પ્રાધાન્યપણે દેખાય છે. આવા સમયમાં ધર્મ ઉપદેશકોએ ક્રીયાકાંડને ગણું રાખી સમાજને ચારિત્રવાન બનાવવાની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ પ્રાચીન ભારતના સંસ્કૃતિસર્જક અને ધર્મ સંસ્થાપકોમાં ચારિત્રની જ સુવાસ હતી અને તે મહાપુરુષોની પ્રવૃત્તિ જ ચારિત્ર ઘડવાની હતી. આર્ય અને જૈન સંસ્કૃતિને પાયે પણ ચારિત્ર ઉપર છે. સંસ્કૃતિસર્જકે જ્યારે હતા ત્યારે તેઓના ચારિત્રબળથી અનેકને મુંગા આશિર્વાદરૂપ નીવડતા. તેઓ મૌન સેવે ધ્યાનસ્થ સ્થીતિમાં રહે છતાં તેમને જોતાં જ પ્રજામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ નવીન ચીનગારી પ્રગટતી, નવીન ઉત્સાહ ફેલાતો, અને ચારિત્રવાન મહર્ષિઓની છાયા તળે સમાજ સેવક, અનેક આંદલને હૃદયમાં ઉત્પન્ન કરી સમાજની મુંગી સેવા બજાવતા. જે મહાપુરુષોની હયાતી અનેક આંદોલન ઉત્પન્ન કરે છે, તે મહા પુરુષોની હયાતી બાદ તેઓશ્રીના જીવન ચરિત્ર પણ પ્રજાને આશીર્વાદ રૂપ નીવડે છે અને સમાજના જીવનને ઉન્નત બનાવવા મદદગાર નીવડે છે. આજકાલ અનેક પ્રકારના ચરિત્ર પ્રકાશમાં આવે છે. જેના વાંચનથી જીવનમાં અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા ન પ્રવેશે તેજ ચરિત્ર આત્માને વિકાસ કરવા મદદરૂપ બની શકે. ચરિત્રોના વાંચનથી ચરિત્રનાયકનું જે ધ્યેય હોય તેની વાંચકગણ ઉપર અજબ છાપ પડે છે. આત્મજ્ઞાની પુરુષોના જીવન વાંચનથી આત્મજ્ઞાનને ખ્યાલ આવે. બ્રહ્મચારી પુરુષોના વાંચનથી બ્રહ્મચર્યના ગુણ અને રસને ખ્યાલ આવે, ટેકવાન પુરુષોના જીવન વાંચનથી પ્રતિજ્ઞાની મહત્તા સમજાય છે અને રાષ્ટ્રપ્રેમી મનુષ્યના જીવન વાંચનથી દેશપ્રેમને ખ્યાલ આવે છે. આથી મહાપુરુષોના જીવન ચરિત્રે આપણું જીવનને માર્ગ સરળ બનાવવા એક યંત્ર જેવું કામ કરે છે. જે જ્ઞાન અને અનુભવ બીજા ન આપી શકે તે મહાપુરુષોના જીવન ચરિત્રો આપી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોના જીવન એકાંતે આપણું જીવનને ઘડવા બહુ મહત્વનો ભાગ ભજવે છે. તે જીવન ચરિત્રથી સત્યાસત્યને નિર્ણય થાય છે. આ સિવાય ચરિત્રો પ્રકાશ કરવાને બીજે હેતુ હતો જ નથી. જીવન ઇતિહાસ લખવાની પ્રથા બહુ પ્રાચીન છે, સમય બદલાતા તેનું સ્વરૂપ બદલાય છે. પહેલાના ઈતિહાસ તાડપત્ર ઉપર લખાતા. જ્યારે કાગબેની ઉત્પત્તિ થઈ ત્યારે તેના પાના ઉપર લખાવા માંડ્યા અને સમય ફરતા પુસ્તકરૂપે પ્રગટ થવા લાગ્યા. લગભગ દરેક દર્શનમાં ચરિત્ર પ્રકાશ કરવાની પ્રથા છે. જેન ધર્મમાં તો કથાનુયેગ, ચરિતાનુયેગને આખે વર્ગ જ જુદો છે. વેદાંત વિગેરેમાં પણ અનેક ચરિત્રોથી ભરેલા ગ્રંથો છે. જીવન ચરિત્ર એટલે એક મહાન વિભૂતિના જીવનમાં બનેલા બનાવે અને તેને સંગ્રહ. જીવન ઇતિહાસે તેના જ લખાય કે જેઓએ આત્મવિકાસ કરવા જીવન સમર્પણ કર્યું હોય. વિશ્વવ્યાપિ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યા હોય તે જ મહાપુરુષોના આદર્શ રૂપ જીવન ચરિત્રો લખાઈ દુનિયામાં પ્રકાશ થાય છે. જેઓ દુનિયામાં સ્વાર્થી હોય. જીવન કલહમાં જીવન–સમર્પિત કર્યું હોય. ક્ષણિક માજશેખ પાછળ આત્મશક્તિનું લીલામ કરનારા હોય. વિષ પાછળ ભટકી ગુલામી મનોદશાનું સર્જન કરતા હોય. યંત્રવત કમાણી કરી કુટુંબ બંધનમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જીવન ખલાસ કરતા હોય. તેવા પુરુષોના જીવન ચરિત્ર કદિ લખાતાં નથી. અઘોર સંયમ, અડગ મનોવૃત્તિ, અટલ આત્મ સાધના અને અપાર સહનશિલતા ઈત્યાદિ અનેક સગુણે જીવનમાં આદર્શરૂપે જડી જનતા ઉપર અસાધારણ અસર ઉપજાવનાર, અનેક આત્માઓને અહિંસા ધર્મના પૂજક બનાવનાર, અનેકને સંસારના કીચડમાંથી બહાર કાઢવા સહાધ્યાઈ બનાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજીના જીવન પ્રસંગે અને તે આદર્શ પુરુષની જીવન ઘટનાઓ જેટલા પ્રમાણમાં મારી સન્મુખ આવી અને સપ્રમાણ મને મળી શકી, તે પ્રમાણે મૂળ સ્વરૂપમાં આ નાના પુસ્તકમાં નોંધી છે. જગતમાં અનેક વિભૂતિઓ જમે છે અને આદર્શરૂપ બોધ લેવા લાયક જીવન જીવી સ્થળ દેહને છોડી ચાલ્યા જાય છે. પરંતુ તેમનું આદર્શ રૂપ શરીર કાયમ રહે છે. જે ગુરુદેવનો પ્રબંધ લખવા હું તૈયાર થયે છું તે પૂજ્યશ્રી સામાન્ય ઓસવાળ કુટુંબમાં જન્મી શ્રીમતેની સગવડથી રહિત ઉછરી વૈરાગ્યના વેગમાં આવ્યા. ચારિત્રાવસ્થામાં આવ્યા પછી તેઓશ્રીના દેહને અનેક નમન કરી કૃતાર્થ થાતા. એ કર્મ જીવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્માંના ક્ષેત્રમાં આત્મસિદ્ધિ પછવાડે અર્નિશ ધ્યાનસ્થ સ્થીતિમાં રાત્રીના ઉજાગરા કરી સિદ્ધિને સાધ્ય બનાવતા. તેઓશ્રીનાં અપૂર્વ જીવનથી જૈન સમાજ પૂર્ણ પરિચીત છે. તેઓશ્રીના આત્માને સંપૂર્ણ પણે એળખવાની આપણામાં શક્તિ નથી. તેમના તપની સામે ઉભા રહેવાની આપણામાં પવિત્રતા નથી. તેમના ધ્યાનની આપણને પરવા નથી. ગામડે ગામડે વિહાર કરી આત્મ ગૈારવ વધારી ધર્મનું સ્વરૂપ જનતાને સમજાવવા અને તેની અંદરથી અજ્ઞાનતા, જડતા, અંધશ્રદ્ધા, સ’કુચિતતા વિગેરેના નાશ કરવામાં કાયરતાને હઠાવી શૂરાતન પ્રગટાવવામાં પૂજ્ય ગુરુદેવે બાકી રાખી નથી. એ મહાત્માના જીવન પ્રસંગો જનતા સમક્ષ પ્રકાશ કરવા માટે મને શુભ ઘડી પ્રાપ્ત થઇ છે, તે મારા ખાલ્ય આત્મા માટે મહુદ્ ભાગ્યની પળ છે અને જીંદગીનુ પરમ કર્તવ્ય છે, એમ માનુ છું. ચરિત્રની સત્ય હકીકત મેળવવા મેં જાતે પ્રયાસ કરી ગુરુવર્ય પૂજ્યશ્રી સ્વરૂપચંદ્રજી આગળથી સાંભળી કેટલુંક ટાંચન કરી તેના ઉપરથી અને બીજી રામજી દેવજી મડીઆ ખગસરાવાળાએ પ્રસિદ્ધ કરેલા જીવન ચરિત્રમાંથી સત્ય હકિકતા મેળવી સત્ય ઇતિહાસના આધારે મે તૈયાર કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કલિપત વસ્તુ કે અસત્ય ઘટનાઓથી દૂર રહેવા દરેક વખતે કાળજી રખાઈ છે. વાંચ્યું, જાણ્યું અને સાંભળ્યું. તે દરેકનો આમાં સંગ્રહ છે. સુજ્ઞ વાંચકો હંસવૃત્તિએ નીરિક્ષણ કરે. આ ચરિત્રમાં ત્રુટિઓ રહે તે સંભવિત છે. કારણ મહાન પુરુષનું જીવન ચરિત્ર લખવાનું ગજા ઉપરાંતનું સાહસ મારા બાલ્યવયમાં સ્વીકાર્યું. ખામી ન રહે તેને માટે ઘણું જ તૈયારી રાખી અને પક્ષપાતથી દૂર રહી સત્ય સિદ્ધાંતને જાળવી રાખી કોઈની પણ લાગણી ન દુઃખાય તે ધ્યેય સન્મુખ રાખી સત્ય ઇતિહાસ પ્રગટ કર્યો છે. પૂજ્યશ્રીના બે ત્રણ જીવન પ્રસંગે એવા આલેખાયા છે કે જેથી સાંપ્રદાયિક દષ્ટિએ ઘણાને પક્ષપાત લાગે પણ સત્ય ઈતિહાસ પ્રગટ કરતાં મારી કલમ બંધ ન રહી. તેમ છતાં સત્ય રજુ કરતાં કોઈને પણ મન દુ:ખ થાય તો દિલગીર. માનવભવની વિશાળતા બતાવનાર સત્ય પ્રગટ કરતાં વંદનીય આત્માઓના વચનામૃતો ભેગા કરી જે વિચારો પ્રગટ કર્યા છે તે કોઈ પણ વ્યક્તિ કે સંપ્રદાય ઉપર કાંઈપણ સમજી લેવાની સંકુચિત માનસ ન રાખતાં વિશાળ દષ્ટિથી વાંચન કરવા નમ્ર અરજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપાદક : યતિશિષ્ય રતિલાલજી Page #15 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જીવન ચરિત્રની અસલ નકલને સુધારવા વડીલ ખંધુ શ્રી ભીખાલાલજીએ યાગ્ય પ્રયત્ન કર્યા છે. ઉપરાંત અમારા વિદ્વાન મિત્રા એચ. એસ. માસ્તર તથા ભાવનગર નિવાસી વકીલ વૃજલાલ કેારદાસભાઇએ પેાતાના કિંમતી વખતે આખુ જીવન ચરિત્ર વાંચી અલ્પાંશે રહેલા ભાષા દોષને સુધારી મારા પ્રયાસને સફળ કરવા મદદ કરી છે. ગેોંડલ. ફાગણુ શુદ ૧૫ ૧૯૯૪. યતિશિષ્ય રતિલાલજી. લેાંકાગચ્છ ઉપાશ્રય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( દિEળદિELETELEME =ીકિ માં પ્રસ્તાવના હૈ e TI જ્યારે બાલ્યવય હતું ત્યારે યતિમુનીરાજેની અનેક વાત સાંભળી હતી. તેમની કીર્તિ મેં વિશેષ પ્રમાણમાં મંત્ર અને ચમત્કારીકપણુમાં શ્રવણ કરેલી. ૧૯૪૨ માં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી ગોંડલ મુકામે પધારેલા અને કંઈક ધાંધલ થએલ તે પણ મેં બીજા મનુષ્ય પાસેથી સાંભળેલું પણ તે બાજુ રસતી નહોતી. મારી ઉમર મટી થઈ અને મુંબઈમાં વસવાટ થયો તેથી ગંડલમાં આવતા યતિ મુનીરાજને પરિચય ન કેળવી શક્યો અને તેથી તેઓશ્રી પરત્વે આકર્ષણ ન થયું. ત્યાર પછી કાળાંતરે ગોંડલમાં યતિ મુનીરાજેને પગરવ ઓછો થવા લાગે એટલે સમાજને છેડે વર્ગ પણ જેની યતિ મુનીરાજે ઉપર રસવૃતી હતી તે પણ નરમ પડી ગયો. ૧૯૭૪ માં સ્વ. પૂજ્યાચાર્ય શ્રી ખુબચંદ્રજી મહારાજ સાહેબ પધારેલા ત્યારપછી ગંડલમાં કેઈ ન આવ્યું. ૧૩ વરસના વાણાં વાઈ ચુક્યા. ૧૩ વરસ પછી પૂજ્ય આચાર્યશ્રી ન્યાયચંદ્રજી વેરાવળથી વડોદરા જતા હતા. સંધને જાણ થઈ. સ્ટેશન ઉપર શ્રી સંઘે વિનંતિ કરી કે અમારે દોષ કર્યો છે કે અમારે ત્યાં યતિ મુનીરાજને ચાતુર્માસ ન મોકલે. તે વરસે તો કઈ ન આવ્યું. ચાર વરસ સુધી વિનંતિપત્ર મોકલ્યા પણ તે યતિ મુનીરાજેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ટુંક સંખ્યાને લીધે નિરર્થક ગયા. ૧૯૯૨ ની સાલમાં પણ દર વર્ષ પ્રમાણે ચાતુર્માસ માટે વિનંતિપત્ર આચાર્યશ્રી ઉપર લખે અને જવાબમાં યતિશિષ્ય રતીલાલજીનું ચાતુર્માસ ગાંડલ મુકામે નિમવામાં આવ્યું છે એમ આચાર્યશ્રીએ લખી મોકલ્યું. શ્રી સંધમાં જાણ થઈ. ૧૮ વરસ પછી લોકાગચ્છ ઉપાશ્રયે ચાતુર્માસ નિમાયું છતાં શરૂઆતમાં શ્રી સંધને ઉત્સાહ જોઈએ તેવો નહોતો. કારણમાં રતીલાલજીથી અજાણપણું અને તેમની અદિક્ષીત અવસ્થા આઠ દિવસમાં તે તેમની વિદ્વતાની સાને જાણ થઈ. સૌનું આકર્ષણ થવા લાગ્યું. વ્યાખ્યાનની શરૂઆત થઇ અને સેંકડોની સંખ્યામાં સ્ત્રીપુરૂષ આવવા લાગ્યા. શ્રાવણ વદ ૧૦ આવી. પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની નિર્વાણ તિથિ ઉજવવા રતીલાલજીએ વાત કરી. કોઈ દિવસ ગેડલના જૈન ઇતિહાસમાં બન્યું નથી અને નવિન વસ્તુ આવે એટલે તે પસાર થાય તે પણ કઠીન. પણ શ્રીસંઘે જયંતીના સરઘસ કાઢવા સંબંધી ઠરાવ પસાર કર્યો. ૧૦ ને દિવસે ભવ્ય સમુહમાં ચારે સંધની હાજરીમાં સરઘસ નીકળ્યું. ગોંડલના જૈન ઇતિહાસમાં તે દેખાવ પહેલે જ હતો અને તે જયંતીના કાર્યક્રમમાં જ સાહીત્ય પ્રકાશન માટે શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા સ્થાપન કરવામાં - આવી અને તેના પ્રથમ પુષ્પ તરીકે પંચ પ્રતિક્રમણ અર્થ અને ભાવાર્થ સહીત યતિશિષ્ય રતીલાલજીએ તૈયાર કરેલ ૧૯૯૩ ના માગશર સુદ પુનમે પ્રકાશીત કર્યું. માસ પસાર થયા. સુભાગ્યે યતિશિષ્ય રતીલાલજીનું બીજું ચાતુર્માસ પણ ગોંડલ શ્રી સંધના આગ્રહથી નિમાયું. પ્રથમ વર્ષની જેમ જયંતી ઉજવાયું. બીજા પ્રકાશન રૂપે પૂજ્યશ્રી કલ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ ચંદ્રજીનું જીવન ચરિત્ર ગ્રંથમાળા તરફથી બહાર પાડવા રતીલાલજીએ તૈયાર કર્યું. વાંચ્યું અને તેની પ્રસ્તાવના લખવાની ફરજ મહારા ઉપર આવી. પાઠક પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી લંકાગચ્છના આચાર્ય હતા. લોકશાહની સેવા દિગંતવ્યાપી રાખવા પૂર્વાચાર્યોએ લોંકાગચ્છ નામ રાખ્યું હતું. લોકશાહે માર્ટીન લ્યુથરની જેમ પિકાર કરી શાસ્ત્રોક્ત રીતે મુતપુજાનું ખંડન કરી શીથીલાચારી સાધુઓના વૃત સંયમ દઢ કર્યા. લોંકાશાહને લ્યુથરમાં ફેર એટલો જ કે માર્ટીન લ્યુથર પાદરી હતા અને લકાશાહ આદર્શ ગૃહસ્થાશ્રમી હતા. તે જ લોકાગચ્છની પરંપરામાં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી થયાં જેમનું દ્રષ્ય જોતાં જ જેન સંસ્કૃતિની છાયા દેખાઈ આવે. જેમની ધ્યાન અને સાધકવૃતી સાંભળતાં સાચા જેનભિક્ષુનું સ્મરણ થાય. તેઓ આધ્યાભીક હતા એટલે સંયમી હતા. બાહ્ય અને અત્યંતર બને સંયમમાં એકલીન હતા. તેમની આત્મશક્તી અદ્વીતીય હતી. તેમની વિદ્વતા પણ અસત્યનું ઉમ્મુલન કરનારી હતી. પૂજ્યશ્રીની વ્યાખ્યાન ભાષા ગુજરાતી અને મારવાડી બંને મિશ્રણ હતી અને તેથી તેમની મીઠી ભાષાના પ્રતાપે શ્રાવકો અને શ્રોતાઓ ઉપર અકથ્ય છાપ પડી હતી. પૂજ્ય શ્રી કંઈ ઈશ્વર નહોતા તેમ ધર્મસર્જક પણ નહતા પણ એક આધ્યાત્મપંથના પથિક હતા. સંયમી હતા. સંયમ પાળતા અને પળાવતાં. પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજી મારવાડના જોધપુર ટેટમાં આવેલા પાલીમાં જમ્યા. કુદરતના વાતાવરણમાં ઉછરી યૌવનવયમાં આવ્યા. લગ્નની વાતે વખતમાં તેમની વીચારક શક્તીએ જગતના દુઃખ તરફ દ્રષ્ટી કરી. જગત જાણે પિકાર કરી કહેતું હોય કે અમારા દુઃખ કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તમે આવો અને દયાને ઝરે વહેવરાવવા જગતને માર્ગ બતાવે તેમ ૧૯૦૮ માં તેમની વિચારક શક્તિ આ ચરિત્ર લેખકે યોજેલા દિક્ષાની ભાવના એ નાનકડાં એવાં પ્રકરણમાં પૂજ્યશ્રીની વિચારક શક્તિ અર્વાચીન ભારતમાં શોધી જડે નહિ. તેમની સાધક દશા તો આજે મેંઘી બની છે. આજના માનવ સમુહમાં તેમના જેટલી સાધક દશા ક્યાં સંતની છે તે કલ્પના પણ બુદ્ધીને કસવી પડે. બાલ્યવયમાંથી પસાર થઇ ગુરૂના સંગે વિચારોમાં વૈરાગ્યનું મોજું આપ્યું. અને માતપિતાને સમજાવી ત્યાગવૃત્તમાં અલંકૃત થયા ત્યારપછી તેમનું જ્ઞાનબળ સંયમની આરાધના બ્રહ્મચર્યના તપોવનમાં તેમને વિહાર તત્વજ્ઞાનની ઉચ્ચતમ શ્રેણીમાં દિવસે દિવસે આગળ વધતા તેમની આત્મસાધક વૃતીની અડગતાને ખ્યાલ પાઠકગણને સુરતના ગામડાના બનાવ ઉપરથી જ અનુભવ થાય તેવો છે. અને આચાર્ય પદ ઉપર આવ્યા પછી હજારે મનુષ્યોને મંત્રમુગ્ધ બનાવે તેવી વાકપટુતા પણ અનેક વિદ્વાનને શરમાવે તેવી હતી. તેમ ચારિત્રબળને પ્રભાવ તે તેમના જીવનમાં ત્રણ પ્રસંગે એવા છે કે વાંચકને સહેજે તેમના ચારિત્ર ઉપર પૂજ્ય ભાવ પ્રગટે અને તે ચારિત્રબળને અંગે તેમની નિર્ભય વૃતી પણ દેખાઈ આવે. કર્તવ્યને માટે લોકાપવાદનો ભય પણ તેમણે જીવનમાંથી દુર કર્યો હતો. તેમને વિહાર પ્રદેશ પણ અત્યારના મુનિવરોની જેમ સંકુચિત નહોતે પણ વિશાળ હતું તે સર્વ માહીતી તેમના અભુત જીવનને પરિચય તેમના જીવનના સંપૂર્ણ વાંચનથી પાઠક વર્ગના ખ્યાલમાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સુજ્ઞ પાઠક સંસારની મુસાફરી ગહન છે તેમાંથી સહી સલામત પસાર થવું તેથી પણ વિકટ છે. માટે તેમાંથી પસાર થવા મહાપુરૂષાના આદર્શો જીવન તરફ્ દૃષ્ટી કર અને મહાપુરૂષ।ના આદર્શે અદ્વિતિય ગુણા નિષ્કામ વૃત્તી વગેરે હારામાં ઉતરે તે રસ્તે જીવનને લઇ જઈ જીવન સાફલ્ય કર લી॰ સેવક, ઝીકુલાલ બાલાચંદ, મંત્રી શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા. મેટી બજાર. ગોંડલ ( કાઠીઆવાડ. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવન ચરિત્રમાં આવતા ફેટાઓનું સુચીપત્ર. ૧ પૂજ્ય સ્વરૂપચંદ્રજી. ૨ સંપાદક: યતિશિષ્ય રતિલાલજી ૩ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજી. .,, ૪ પૂજ્યશ્રીના શિષ્ય સ્વ. આચાર્યશ્રી ખુબચંદ્રજી... , ૧૬ ૫ સ્વ. યતિવર્ય મહારાજ શ્રી મનેરચંદજી. ... ૬ દીક્ષા સમયે નાગ નાગણીનું લટકવું. ... ,, ૪૫ ૭ વર્તમાન આચાર્ય શ્રી ન્યાયચંદ્રજી સુરીશ્વરજી ૮ યતિશિગ્ય ભીખાલાલજી .. ... • • ૬૪ ૯ સિકંદરખાન તરફથી મળેલ પરવાને. ૧૦ સ્વ. શેઠ રામજીભાઈ માધવજી. ... ... ,, ૯૩ ૧૧ સાદડી તેફાન ... ૧૨ જોધપૂર સ્ટેટ તરફથી મળેલ પરવાનો નં-૧ ૧૩ , , , , , , નં-૨ ..... ૧૪ શિરોહી સ્ટેટ તરફથી મળેલ પરવાનો .. ૧૫ શ્રી સમાધી મંદીર. ... ... ... , ૧૬૨ ૧૬ દીલ્હીના બાદશાહ તરફથી મળેલે પરવાને ... ,, ૧૬૫ 17 Stamp of Nine Coins ... .. , 167 . ••• • નેધઃ ખંભાતમાં ભાવસાર જ્ઞાતિની સાથે લોકાગચ્છમાં વિશાશ્રીમાળીની પણ મોટા પ્રમાણમાં સંખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી લાંકાગચ્છાધિપતિ સ્વ. પૂજ્યાચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી સૂરીશ્વરજી ndar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ 00G0000 YOU Î È ÉÍ Í scopovaagy૦૦૦૦૦૦૦૦૦૦ ..... .... શ્રી ૧૦૦૮ પુજય આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવન ચરિત્ર ← પાલીમાં જન્મ. સમાજ પ્રભાત કાળની ઉષા ચારે તરફ પ્રસરેલી હતી. આકાશમાં ચઢ છેલ્લી અવસ્થામાં આવવાની તૈયારી કરી રહ્યો હતા. પુર્વ દીશા તરફથી ઉદયમાન થતા સુ ધીરે ધીરે આકાશમાં સ્વયં તિપે પૃથ્વીને તપાવી રહ્યો હતા. ઉષ્ણતાને અંગે જન ઉષ્ણતાથી ખચવા વિવિધ પ્રકારના ઉપચાર કરી રહ્યા હતા. ગુજરાત તેમજ કાઠિયાવાડની ભૂમીમાં ઉષ્ણુકાળના વખતમાં મરૂ ભુમીના હીસાબે ગરમી ઓછી તે કથનની સાક્ષીરૂપ ચૈત્ર માસ અને તેમાં મરૂ ભૂમી એટલે તાપની અવધી. રહેઠાણ કરી રહેલા મનુષ્યેાજ તે ગરમી સહન કરી શકે પણ બહારને માણસ : ૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તો ત્યાં આવવાના વિચાર કરતાં પણ ડરે. આવી ઉષ્ણ ગરમી જે પ્રદેશમાં છે એવા મારવાડના સુપ્રસીદ્ધ પાલી શહેરમાં કે જે શહેર ઐતીહાસીક છે, અને ઇતિહાસની સાક્ષી રૂપે અનેક ખંડેરો સ્તુપ અસલી ઈતીહાસની સાક્ષી રૂપે જ્યાં ઉભા છે. જેના રાજ્યકર્તાઓ, સૂર્યવંશી રાઠેડની રૂડી જાતથી ઓળખાય છે ત્યાંના કુશળ અને બુદ્ધિચતુર સાહસીક વ્યાપારીએ દેશ પરદેશથી ધન ઉપાર્જન કરી દેશમાં આવી પોતાને વ્યવહાર સુખચેન પૂર્વક નિગમન કરે છે. તેમજ આ જીર્ણ અને ઐતિહાસીક શહેરમાં જૈન ધર્મના પ્રાચીન ભંડારે જોવામાં આવે છે. ધર્મ અનુયાઈએથી તે શહેર ઉજવળ દેખાય છે. શ્રદ્ધાવાન આત્માઓ જ્યાં જપતપ નિયમ વગેરે કરી દરરોજ પ્રાત:કાળે ધર્મ શ્રવણ કરી એમાં જ કતવ્યની ઈતીશ્રી માની રહ્યા છે. અને ધર્મ ઉપદેશક વર્ગ પણ દરરોજ ધર્મનું વાંચન જનતા સમક્ષ વાંચી ર૪ કલાકમાં જાણે આ એકજ ફરજ છે એમ સમજી દીવસે નિર્ગમન કરે છે એવા પાલી શહેરમાં જ્યાં અનેક જાતીને નીવાસ છે. ભીન્ન ભીન્ન પ્રકૃતિને જ્યાં શંભુમેળે છે. છતાં ત્યાં હજુ પશ્ચીમને પવન અન્ય શહેરોના જેટલો આવ્યું નથી એટલે બીજા મેટા શહેરની અપેક્ષાએ પાલી શહેર જરા પાછળ પડતું : ૨ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પાલીમાં જન્મ. હતું. જે સુધારે પશ્ચિમના દેશોમાં જન્મી હીંદના મુખ્ય મુખ્ય શહેરોમાં થયો હતો તે સુધારે પાલીમાં નહોતો. વાંચક! જગત સુધારે કોને કહે છે અને વાસ્તવિક તે સુધારે છે કે નહી તેને વિચાર કરીએ હાલના વખતમાં તાર ટેલીફાન, વિજળી, આગબોટ, રેવે, મોટર, લાયબ્રેરી, હોટલ વગેરે અનેક પ્રકારના સાધન ઉસન્ન થયા છે. તેનાથી કેટલીક સગવડો વધી છે અને તેને લેકે સુધારો કહે છે કે અમારા ગામમાં હવે સુધારો થઈ ગામ પ્રગતિને પંથે પડયું છે અને જ્યાં ઉપર લખેલ સુધારો ન હોય ત્યાં તે ગામ જમાનાની સાથે નથી, એમ કહેવામાં આવે છે એટલે વાસ્તવીક રીતે તે ગામના માણસોમાં જમાનાને અનુકુળ બુદ્ધિ નથી. એમ જે ગામમાં ઉપર લખેલ સુધારો થયો હોય તે માની લીએ છે. પણ વાંચક! તેમાં સુધારો નથી. એ સગવડમાં માણસ પોતે પરોવાઈ પોતાનું ભાન ભુલી જાય છે. ખરે સુધારે ત્યારેજ કહેવાય કે જ્યારે જન સમાજમાં નીતી વધે પરસ્પર ભાતૃભાવ વધે. સંયમ પ્રત્યે પ્રેમ જાગે અને ચારિત્ર ઉંચુ કેળવાય. વર્તમાન સુધારાથી અને વર્તમાન કેળવણથી બુદ્ધિ અને તર્ક વધ્યા છે પણ તેના પ્રમાણમાં હદય સુધર્યા નથી તેથી જ આધ્યાત્મીક પ્રકાશનો અનુભવ કરનારાઓ કહે છે કે આત્માને - I ' : ૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. જાણ્યા વગરનું જીવન ગાળવું તે સમુદ્રના જ્ઞાન વગર વહાણ હંકારવા જેવું છે. જેમ શરીરની રક્ષા માટે અને પોષણ માટે અન્ન અને પાણીની જરૂરીયાત છે તેમ આમેનતી માટે હદયમાં પવીત્ર અને નીર્મળ લાગણીઓની પણ જરૂર છે. ઉચ્ચ કોટીનું જીવન ગાળવામાં ક્ષણે ક્ષણે પિતાની જવાબદારી સમજવી પડે છે અને કેટલીયે વાર સ્વાર્થ ત્યાગની જરૂર પડે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો દરેક કામ વખતે શું કરવું શું ન કરવું તેની યથાર્થ ખબર પડે છે. એટલે સત્યાસત્યને નિર્ણય થાય છે. તેજ સાચે સુધારે છે. અત્યારે તે જગતની દ્રષ્ટિએ પાછળ રહેલા પાલી શહેરમાં આત્મજ્ઞાનીઓ જે સુધારો કહે છે તેવા સુધારામાં પોતાનું જીવન લઈ જઈ જગતને તે માગે લઈ જનારા મહાપુરૂષો જગતમાં અનેક જન્મ્યા હતા. તેમાં વાંચક પાલીમાં જન્મેલા એક મહાપુરૂષને આપણે ઓળખવા છે. તે મહાપુરૂષના જન્મ સુપ્રસિદ્ધ ઓશવાળની જ્ઞાતિમાં દલાજી નામના વણકને ત્યાં થયા હતા. દોલાજી પરાપૂર્વથી જેન ધર્મિ હતા. તેમના વડીલની દાન ધર્મ કરવાની રીત ઘણી જ ખ્યાતિમાં હતી. અને દોલાજી પણ તેજ વિચાર શ્રેણીમાં ઉછરી મોટા થયા હતા. લાંબા કાળથી •: ૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પાલીમાં જન્મ. તેમના ઘરની સ્થીતિ મધ્યમપણે ચાલ્યા કરતી હતી. નાનીશી કાપડની દુકાન ઉપર તેમના જીવનનિર્વાહ હતા. છતાં મધ્યમ સ્થીતિમાં પણ ગરીમાને સાષ વામાં જ પેાતે આનંદ માનતા હતા. દુરના સગાએ પ્રત્યે પણ અતુલ સ્નેહ રાખવા સ્વભાવ ટેવાઇ ગયે હતા. આતિથ્યસત્કાર તેા તે બહુ જ પ્રેમથી કરતા. તેમની પત્ની નેાજીમાઇ પણ પવિત્ર અને સરળ સ્વભાવી હતા. આય પત્નીને દીપે તેવા જ તેમના કાર્યા હતા. આખા દીવસમાં ભાગ્યે જ તેમને નવરાશ મળતી. સવારે ઉઠે કે તરત જ ધાર્મિક સંસ્કારની પ્રમળ છાપે સામાયક કરે. દરરાજ એક સામાયક કરવી તેવા તેમને નિયમ હતા અને ત્યાર પછીજ સંસારના ઘરકામાં પડતા. નવરાશ મળે એટલે આદર્શ પુસ્તકા વાંચી કાળ વ્યતિત કરે. આમ અને દુપતિ દીવસેા નિમન કરતા હતા. મર્યાદા અને વિવેક જેમના હથીયાર હતા. અને તે હુથીચારથી જ સમાજમાં નાનાથી મેાટા દરેક મનુષ્યાને વશ કરવામાં વિજયી નિવડ્યા હતા. જ્ઞાતિમાં પણ તેઓ અગ્રેસર ગણાતા છતાં અગ્રેસર તરીકે આપ મુદ્દીને જરા પણ અંશ નહાતા. જ્ઞાતિમાં અગ્રેસર હાય તેણે જ્ઞાતિ સેવા કરવી જોઇએ એમ માની જ્ઞાતી સેવા કરતા અને પેાતાના એ મહદ્ ભાગ્ય 2. ---- * ૫ ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~ ~~ ~~ ~ ~~ ~~~ ~ માટે ધન્ય માનતા. કમાણીનો દશમે ભાગ અનાથને વહેંચતા. સાક્ષાત સાદાઈની મૂર્તિ સ્વરૂપ એવા દંપતિ પોતાની ફરજને યથાર્થ સમજતા હતા. સાંજના વખતમાં પોતાના સંતાને પાસે શીયળવાન આત્માએના જીવન પ્રસંગે વંચાવી પોતે સાંભળે. પોતાના સંતાનોને પણ આડકતરી રીતે પૂર્વના શીયળપ્રાધ્યાન આત્માઓના જીવન વંચાવે તેની અંદર તેજ છાપ પાડવા માટે અને એવા જ પુસ્તકે વંચાવવામાં તેઓ પુત્રનું હીત સમજતા હતા. વાંચક સંતાનનું જીવન સુધારવા માટે દરેક માતા પીતા જે આવો અખતરો કરે તો જરૂર નૈતિક નિર્બળતા જે આજના સંતાનમાં દેખાય છે તે ન દેખાય. બને દંપતિને સુદર્શન અને વિજય શેઠની કથાઓ બહુ ગમતી, ઘરમાં મેટા તરીકે પણ તેઓ હતા એટલે બને સ્વતંત્ર હતા છતાં પણ સ્વતંત્રતાને ગેરઉપગ હોતે. તેમના મુખ ઉપર કઈ અનેy તેજ હતું. વર્તમાન પતિ પત્નીથી તેમની વિચારણું જુદી હતી. દુનિયાના ભેગવિલાસમાં તેઓ સંલગ્ન ન હતા. વાંચક સંસારીક તેમજ આધ્યાત્મિક પુરૂષે ઘડવાનું કાર્ય માતા અને પિતાનું છે. જયારે સ્ત્રી પુરૂષો કેવળ પોતાને સબંધ ભેગવિલાસ માટેજ જાયેલ છે એમ જ્યારે માને છે ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પાલીમાં જન્મ. અહિક સુખા પછવાડે જીવનનુ લીલામ કરી નાંખી મહાપુરૂષાને જન્મ આપવાની પવિત્ર ક્રજથી પતિત થાય છે. જગતના તમામ ઇતિહાસના અપવાદ સિવાય મહાપુરૂષાના જીવન ચરિત્ર જોતા મુખ્ય તેઓના માતાપિતાઓના સંયમનીજ પ્રાધ્યાનતા દેખાય છે, અને તેથી બાળકેા પણ સમિ ખની મહાપુરૂષ તરીકે જગતમાં બહાર આવે છે. જ્યારે વ માન સ્થીતિમાં તેા બાળકાના વાતાવરણમાં વિકાર રમતા નજરે પડે છે. આજે મેટા શહેરામાંથી વિકાર આડે વાડ જેવી મર્યાદા લેપ થતાં મનુષ્ય જીવન અવ્યવસ્થિત બની ગયું છે. આજે જે અવસ્થામાં અબ્રહ્મચર્ય ના ખ્યાલ પણ ન આવવા જોઇએ ત્યાં બાળકાને હામાતા જોઇએ છે. આજે સમજા માળકેાને ઘરમાં રાખી એમના રહેઠાણમાં જ વાસનામય માતા પિતાની અમર્યાદિત વ ણુ કથી જ સંતતીને વિષયી બનાવવામાં આવે છે ત્યાં મહાપુરૂષની આશા કયાંથી રાખી શકાય. આજે વ્યભિચાર શિખાતા નથી પણ ગળથુથીમાં આવે છે અને પારણામાં પાષાય છે. અલ્પઆયુ, માયકાંગલા પણું, અશક્તિ, દુ`ળતા તે પાપના જ ફળેા છે. જ્યાં સુધી વાતાવરણ શુદ્ધ નહી થાય, જ્યાં સુધી આંખ આગળ રમાતી વિકારની રમતા અધ નહી • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com • Page #33 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. -૧૧૧૧- ~-~~-~~~ થાય, ત્યાં સુધી સંતતી ઉપર પડતા વિકારના રજકણે નહી અટકાવાય. અને આજે તેથી જ અડગ આત્મશ્રદ્ધા કયાંય દેખાતી નથી. દષ્ટિપાતથી ભસ્મ કરી નાંખનારૂં સતીત્વ આજે કયાં છે ? પવિત્રતાથી શૂળી ફેડી સિહાસન બનાવનાર સુદર્શન કયાં છે ? આવા મહાપુરૂષોને જન્મ આજના વખતના સ્ત્રી પુરૂષોએ ભેગા થઈને જ અટકાવ્યું છે. વાંચક દોલાજી તથા નો જબાઈમાં પવિત્રતા હતી. સત્યતા હતી, સંયમ હતું અને તેને જ અંગે સર્વ સ્થળેથી અનુકૂળતા પ્રાપ્ત થતી હતી. એક દીવસે પ્રભાતના ટાઈમે નજીભાઈ દોલાજી આગળ આવી, નમ્રતાપૂર્વક વાત કરવા માંડી. આજે પ્રભાતમાં સ્વપ્ન દેખાયું અને તેમાં મેં એક મોટા કેસરી સિંહને પુછડું હલાવતે જે અને ત્યાં મારી નિદ્રા ખલાસ થતાં આંખ ઉઘડી ગઈ અને બેઠી થઈ. વાંચક ! તેજ રાત્રીએ નજીબાઈએ મોટી ઉમરે સ્વનના પ્રભાવથી ગર્ભ ધારણ કર્યો. દલાજીએ કહ્યું કે મહાન લાભ આપણને મળશે. અને આ સ્વપ્નનું ફળ અલૌકિક મળવું જોઈએ એમ વાત કરી સૌ પોતપોતાને કામે વળગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પાલીમાં જન્મ. ઘર કામમાં નેાજીખાઈ શકાયા અને ઢાલાજી સવારનું નિત્યકર્મ કરી દુકાને ગયા. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતા ગયા. નવમાસ પૂર્ણ થયા પછી સંવત ૧૮૯૦ ના ચૈત્ર શુદ ૧૩ ની રમણીય પ્રભાતે નેાજીબાઇએ બાળકના જન્મ આપ્યા. કુંટુબમાં આનંદ ફેલાઇ ગયા. ઢાલાજીના તા આનંદને પાર રહ્યો નહી. વાંચક! અત્રે જણાવવાની જરૂર છે કે આ ખાળકના જન્મ થયા પહેલા એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. ઃ ૯ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ બાલ્ય કાળ. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને પોતાની અને જગતની ખબર હોતી નથી. પોતે જપે એવું જ્ઞાન પણ તેને હેતું નથી અને જગત એટલે શું તે વિષે પણ તે કાંઈ જાણતો નથી. તે જ પ્રમાણે નેજીબાઈએ જન્મેલ બાળક પણ પિતાથી અને જગતથી અજાણ હતો. ભવિષ્યમાં આ કોઈ મહાપુરૂષ થાશે એમ તેના મુખ ઉપરના તેજ અને રેખાઓ ઉપરથી જણાતું હતું. ગર્ભકાળથી જ ઉત્તમ દેહદ વડે અને જયા પછી પ્રભાવીક પણાના ચીન્હો વડે બાળકનું નામ કાળીદાસ પાડયું. જન્મથી જ તેના શરીરને બાંધો સુદ્રઢ હતો સુશોભીત વદન કમળ, અષ્ટમિના ચંદ્ર જેવું લલાટ, દીર્ઘ ભુજાએ કુર્મોન્નત ચરણ, : ૧૦ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ બાલ્ય કાળ. ~ ~~ ~" . • • • સુકોમળ આંગળીએ, વિશાળ હદય, ઉજજવળ વર્ણ મનરંજન ગતિ, અને દેખતાંજ પ્રિતી ઉપજાવે એ તેમને દેખાવ હતે. સામુદ્રીક ભાવ સ્થળને જોતાંજ આ કઈ મહા પુરૂષ થશે એમ જાતીષીઓ પણ કહેતા. માતાપીતા અને વડીલ ભાઈ બહેનનું વાસત્ય સ્વભાવીક રીતે વિશેષ હતું. અનુક્રમે વય વધતાં પાંચ વરસને જ્યારે થવા આવ્યું ત્યારે બાળકની ટુંકી બુદ્ધિ અનુસાર પોતાના પરિવારને ઓળખવા મો, જ્યારે બાળક ચાલતાં શીખે છે ત્યારે તેને લાગે છે કે પોતે ચાલે છે. પોતાનું શરીર ચાલે છે તે હું અને તે સિવાયનું બીજું બધું તે હું નહી એમ તેને લાગે છે. જે હું નહી તેને તે જગત કહે છે તે જગતમાં રહેલા બીજા માણસની સાથે તેને ધીરે ધીરે સંબંધ થાય છે. સામાન્ય બાલ્યવયથી કાળીદાસની બાલ્યક્રીડા જુદી જ દેખાતી હતી. કાળીદાસ જ્યારે રમતો ત્યારે પોતે યતિ બને બીજા પોતાના સંબતીઓને શ્રાવકો બનાવે માટીના પાત્રા બનાવી તેમના કપત માનેલા ઘરમાં પહેરવા જાય. અને સાંજે પ્રતીકમણ કરે. સવારમાં વ્યાખ્યાન વાંચે છેકરાંઓ સાંભળવા બેસે. જુઠું બોલવું નહી, માબાપની સેવા કરવી, ચોખા રહેવું. આમ બાલ્ય : ૧૧ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. વયમાં રમત રમતાં પણ પુર્વના સંસ્કાર વડે આત્મામાં ધર્મને વિકસાવતો હતો. તેમ વળી કઈવાર રમતા રમતા પિતાના સહોદર મિત્રામાં જે તકરાર પડી હોય તો તેને ન્યાય કરી તકરારને દૂર કરો. અને બાળકો પણ તકરાર થાય કે તરતજ કાળીદાસ પાસે આવી ન્યાય કરાવે. બાલ્યવયમાંજ કાળીદાસની તીવ્રબુદ્ધિ જોઈ માતાપીતા ખુશી થતાં. જગતમાં પુત્ર જે પ્રેમ માતાપીતાને બીજા કેઈ પણ ઉપર નથી હોતો. સંસારીક નિયમ મુજબ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ માયાના ક્ષેત્રમાં આવતું જાય છે. સગાઓમાં જે કાકે હોય તો પોતે તેનો ભત્રીજો થાય છે. તેને મામે હોય તે તે પોતે ભાણેજ થાય છે, આવિ દરેક સગાઈ ઓળખતા શીખી સંબંધમાં અતિગાઢ બને છે. અનુક્રમે બાળ ચેષ્ટાઓ કરતા વય વધતાની સાથે ગુણ રૂપી વૃક્ષ પણ પ્રફુલ્લીત થતાં કાળીદાસની ઉમર આઠ વર્ષની થઈ. એક દિવસે કોઈ અમલદારની ગાડી દોલાજીના ઘરે આવી ઉભી રહી તેમાંથી બહાર નીકળી આવેલ અમલદારે દલાજીને કહ્યું કે તમે કાપડ લઈ બંગલે આવજે. થોડુંક કાપડ લેવું છે એમ દલાજીને કહી અમલદાર ઘર તરફ જવા માટે ગાડીમાં બેઠે તેજ વખતે કાળીદાસે આવી - ૧૨ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ * બાલ્ય ફાળ. પીતાને ગાડીમાં બેસવાની પેાતે ઇચ્છા બતાવી. દાલાજીએ કહ્યું કે આ ગાડી આપણી નથી ગાડીમાં એસવા માટે તેા કઇક કાળા ધેાળા કરવા પડશે પીતાના કહેવાથી કાળીદાસે જાણ્યુ કે આ જગતની દ્રષ્યમાન વસ્તુઓમાં કેટલીક આપણી નથી. અજ્ઞાન ખાલ્યદશામાં મારૂં તારૂ હાતુ જ નથી. અપવાદ સિવાય માળક જો કાંઇ પણ વસ્તુ અથવા ખાવાના પદા લેશે એટલે પેાતાના સેાખતીઓને ઘેાડુ ઘેાડું આપશે. વય વધવાની સાથે સંસારમાં સ્વાર્થ ભાવના પણ વધી જાય છે. પીતાના જવામ સાંભલ્યા પછી કાળીદાસ પેાતાના આત્માંમાજ વીચાર કરવા માંડયા કે ત્યારે આપણું શું? ગાડીમાં બેસવા માટે કંઇક કાળા ધેાળા કરવા પડશે એ પીતાના શબ્દના ગુંજારવ કાનમાં આવવા લાગ્યા. ત્યારે શું ગાડીમાં બેસનાર દરેક પાપ અને કાળા ધેાળા કરીનેજ એસતા હશે? પાપ કર્યા વગર ગાડીમાં એસાતું નહી હાય વિગેરે ઘણાંય વિચારે આઠ વર્ષની ઉમરના કાળીદાસને આવ્યા. બાલ્યવયમાંથી પણ હવે રસવૃતી ઉડી જતાં બાલ્ય રમતે પણ ધ કરવા લાગ્યા. જે ગભીરાઇ મેાટી ઉમરે આવવી જોઇએ તેને બદલે અત્યારથીજ થોડી ઘણો દેખાવા લાગી. દેલાજીએ આઠ વર્ષના કાળીદાસને નિશાળમાં બેસાડવા મુહુર્ત જોવરાવી •ઃ ૧૩ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ગામઠી શાળામાં કાળીદાસને મુકયે. દરરોજ અન્ય બાળકોની સાથે ગામઠી શાળામાં ભણવા જાય અને ત્યાંથી સીદ્ધો ઘરે આવે. હવે એ સિવાય કાળીદાસને બીજુ કાર્યક્ષેત્ર નહોતું. અભ્યાસમાં હંમેશ નિયમ સર રહેતો. કાળીદાસને વિનય જોઈ માસ્તર પણ બહુજ તેના પર પ્રેમથી જોતા. બીજા છોકરાઓની સાથે સંપથી રહી શિક્ષણમાં ઉચ્ચ નંબરના વિદ્યાથી તરીકે દરેકની પ્રસંશા મેળવી. ઉંમરના વરસને આંકડો વધતો ગયે અને શિક્ષણમાં વૃદ્ધી થતી ગઈ. પુસ્તકો તેજ તેના રમકડાં હતા. વરસ ઉપર વરસ ચાલ્યાં અને કાળીદાસની ઉંમર પંદર વર્ષની થઈ તીવ્રબુદ્ધિના પ્રતાપે વ્યવહારીક ધોરણે પસાર કર્યા. હવે સંસારીક કેળવણી ઉપરથી મન ઉઠી ગયું અને દીવસે દીવસે તેના પર અણગમે આવવા લાગે એક દીવસે નિશાળમાં રજા હતી. તેથી અભ્યાસથી નિવૃત્ત થઈ ઘરમાંથી નીકળી બપોરના ટાઈમે પિતાની પાસે દુકાને આવી બેઠે. પિતા તો ઘરાકોની સાથે માથાકુટમાં હતા. ઘરાકને કાપડ ઓછી કીંમતે જોઈતું હતું અને પિતાશ્રીને ઓછી કીંમતે આપવું નહોતું અત્તે ઘરાક ગયો. તેના ગયા પછી કાળીદાસે દોલાજીને કાપડની કીંમત પુછી : ૧૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ બાલ્ય કાળ. ઘરાક ગયા પછી પીતાએ સાચી કીંમત કહી ત્યારે કાળીદાસે ઘરાકને કહેલી કીંમત સાથે સરખાવતાં પિતાએ કહેલી કીંમત વિશેષ હતી. એમ જાણી પિતાને કંઈ ન કહી શકયા પણ ત્યારથી જ કાળીદાસમાં વ્યવહાર અને તેની કેળવણી પ્રત્યે ઉદાસીન ભાવ આવતે ગયે. વિચારવા લાગ્યા કે આ જ્ઞાન અને આ કેળવણી લઈને મારે તો પાપજ કરવાનું અને તેથી કાંતે પિતાને માર્ગે ચાલી દુકાન સંભાળું અને આ રીતે પિતા કરે છે તેમ સાચા જુઠા કરી વ્યવહાર ચલાવું અગર તે નોકરીમાં જોડાઈ અનેક રીતે પરતંત્રતા ભેગવી જીવનની પરિપૂર્ણતા કરૂં. આવી રીતે વિચાર મગ્ન દશામાં લીન બની કાલીદાસ વ્યવહારીક કેળવણી તરફ અણગમે ઉત્પન્ન કરતે ગયે. તેમને આત્મા જ્યાં અપાર શાંતી હોય ત્યાં અને અત્યંત આત્મ આનંદ જે કેળવણીથી મળે અને કેળવણી મેળવ્યા પછી જ્યાં આત્મા કેળવાય અને જે કેળવણીથી સાચી શાંતિ પ્રાપ્ત થાય એવી કેળવણીનો માર્ગ કાલીદાસને લેવે હતો તેથી એમને વ્યવહાર ગુલામી ભર્યો લાગવા માંડ. સંસારના ભેદથી તેમને અલીપ્ત રહેવાની વિચારણા આવવા લાગી. કેળવણી લઈ એમને સ્વતંત્ર બનવું હતું અને તેથી જ વ્યવહારીક કેળવણીમાં તો કેવળ •: ૧૫ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પરતંત્ર જીંદગી જેતાજ ઉદાસીન ભાવ પ્રગટ્યો હતો. વ્યવહારીક કેળવણી લીધેલા અનેક માણસને દુ:ખી જોતા હતાં. કલ્પના માત્રમાં આંખ આગળ જગતનું તમામ દષ્ય નકકી કર્યું. સુખી થવું હોય તો તેને માટે કંઈક જુદી જ રચના હોવી જોઈએ એમ મનમાં નકકી થયું. સાચા સુખની ભુખ જાગી. આમ અનેક વિચારના મહાસાગરમાં ડુબકી મારતાં બાલ્યવય પુરૂં કર્યું અને દૈવનમાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના વિદ્વાન શિષ્ય (ધનસુન નાઇ Ab દેવમં ભાઈ સ્વ. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી ખુમચંદ્રજી સૂરીશ્વરજી Page #43 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરૂના સચાગ, માણસ જ્યારે યુવાન થાય છે ત્યારે અનેક ઉપાધીમાં આવી જીવનને કઇક ચાક્કસ દીશામાં લઇ જવું પડે છે. વાંચક! વીચારકેએ ચૈાવનના એ કીનારા ખતાવ્યા છે. એક ઉગતા અને બીજો આયમતા. આ બન્નેની વચમાં યાવનના પ્રવાહ વહ્યું જાય છે. સામાન્ય સ્ત્રી પુરૂષા તેમાં અંધ બની ઝંપલાવે છે. ડુબકી ખાય છે. કીચડમાં સાય છે અને યાવનને આથમતા કીનારે જલદી લાવી મુકે છે. આમ જીવનના મહાસાગરમાં યાવનના વટાલ ભયંકર ઉથલ પાથલ કરી મુકે છે. યુવાનીના મદમાં આવેલ મનુષ્યા અંતરમંથનમાંથી નવરા ન થાય અને વ્યવહારીક ઉપાધિ તા વળગેલી જ હાય છે. અને ઘણું કરીને દરેકને એ નીયમ લાગુ : ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~ ~ ~ - પડે છે. પુત્ર યુવાન થાય એટલે પિતાના મનમાં શાંતી થાય અને પોતાના ઉપરથી ભાર ઓછો થશે એમ માની સંતાનને વ્યવહારીક કાર્યમાં નાખે. યુવાન માણસને નાતના કાયદા, રાજ્યના કાયદા, ધર્મના કાયદા, સાચા માની તેનું યથાર્થ પાલન કરવું પડે છે અને તેથીજ યુવાનની ભુમિકાની શરૂઆત પરતંત્રતામય જ શરૂ થાય છે. તેથી બાળ માનસ કે યુવાન માનસ બંધાએલી માન્યતાની અસર નીચે મેટુ થાય છે. એટલે તે સ્વતંત્ર વિચાર કરી શકવા સમર્થ થતું નથી. ત્યારે જે આત્મા વિચારક નથી તે ગમે તેવું છે, પણ સાચુ માની લે છે અને તે ઘણાને શિષ્ય બની જાય છે. તેને કેટલીક માન્યતાઓ માબાપ તરફથી મળેલી હોય છે. કેટલીક મીત્રો તરફથી અને કેટલીક નીશાળના શીક્ષક તરફથી પણ મળેલી હોય છે. અને કેટલીક તો નાટક અને સીનેમામાંથી પણ મળે છે. અને પછી ખોટી માન્યતાઓ પણ વિચારકપણાના અભાવને અંગે સાચી મનાય છે. સામાન્ય માણસે વ્યવહારને સાચે માની હત્યે છે. અને તત્વ દષ્ટીએ ઘણે વ્યવહાર કલ્પીત હોય છે અને કલ્પીત વ્યવહારને તાબે થઈનેજ વિચારક બુદ્ધિને ધ્વંસ કરાય છે. ચરિત્ર નાયક ૧૫ વરસની • ૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ગુરૂનો સંયોગ. ઉંમરમાં અનેક વિચાર કરી સત્યને નિર્ણય કરવા મથી રહ્યા હતા. સ્વતંત્ર વિચારક તરીકે પોતે વિચાર કરતા હતા, સત્યની ઝાંખીમાં આત્માની તલ પાપડતાની સાથે તીવ્રતા હતી, તેજ વખતમાં ગુજરાત અને કાઠિયાવાડની ભૂમીમાં વિચરી ભવ્ય આત્માઓને સત્ય માર્ગ સમજાવતાં હદય સ્પષી ઉપદેશ આપતા વિચરતા વિચરતા મારવાડના પાલી શહેરમાં આચાર્ય શ્રી પુજ્ય જયચંદ્રજી પધાર્યા, દરરોજ સવારમાં વ્યાખ્યાનની શરૂઆત થઈ હજારેની સંખ્યામાં ધર્મ શ્રવણ કરવા ધર્મ પ્રેમિ આત્માઓ આવવા લાગ્યા પુજ્ય શ્રી જયચંદ્રજીના આગમન અને વ્યાખ્યાનની કાળીદાસને ખબર પડી કે તેઓ પણ ધર્મ બોધ સાંભળવા ઉત્સુક થયા એક દીવસે તે પણ સાંભળવા આવ્યા. પૂજ્યશ્રીને અસરકારક ઉપદેશ સાંભળી હવે દરરોજ સાંભળવા આવવાને નિશ્ચય કર્યો અને નિત્ય કમ હોય તે પ્રમાણે સવારના સાત વાગે આવી જતા. ૧૫ દીવસના અખંડ વ્યાખ્યાન શ્રવણથી કાળીદાસ ઉપર ઉંડી અસર થઈ જૈન ધર્મના ઉંચ તો અદભુત ફીલસુરી અમેઘ તત્વજ્ઞાન વિગેરે જાણવા ઈન્તજારી વધી હું જેન ધમી છું અને મહારાજ ધર્મનું રહસ્ય ન જાણું તે જેના : ૧૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ધમી શેને એ વિચારે ધર્મના સિદ્ધાન્ત સમજવા એમ કાલીદાસે નકકી કર્યું તે શીવાય ધર્મ પાલન સુયોગ્ય રીતે નહીં થઈ શકે માટે કઈ પણ ઉપાયે ધર્મના સિદ્ધાન્ત જાણું મનુષ્ય જીવનમાં કેટલાક એવા પરીચયે થાય છે કે જેને અંગે આખી જીવન નાવ સુધરે છે તે સિદ્ધાન્ત પ્રમાણે કાલીદાસ જ્યારથી પુજ્ય શ્રી જયચંદ્રજીના પરીચયમાં આવ્યા ત્યારથી જ તેમના સમાગમમાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવું તે શીવાય આખું જીવન સત્વ વગરનું છે તે વિચાર નકકી કર્યો. વાચક ! પૂર્વકાળથી ચાલ્યા આવતા રીવાજ પ્રમાણે પૂજ્યશ્રી જયચંદ્રજી મહારાજ સાહેબ આગળ શ્રાવકોનાં સંતાનો જ્ઞાનાભ્યાસ કરવા માટે ગામે ગામથી આવતા અને સાથે રહી જ્ઞાનાભ્યાસ કરતા તે પ્રમાણે કાલીદાસે પણ માતા પિતા આગળ જઈ પિતાની ઈચ્છા પ્રગટ કરી ગ્ય માર્ગ ઉપર જનારા પુત્રને ન રોકતા તેમ માતા પિતાની પણ ધાર્મિક અભ્યાસ કરાવવાની ઈચ્છા હોવાથી પુત્રને તેમાં સહાનુભુતિ આપી પુજ્ય શ્રી જયચંદ્રજી આગળ ભણવાની રજા આપી ત્યારથી જ કાળીદાસ દીવસને મોટો ભાગ પૂજ્યશ્રી આગળ કાઢવા લાગ્યા. થોડા દીવસ રહી પુજ્યશ્રીની સાથે કાળીદાસ પણ પાલીથી બીજે ગામ ગયા. અનુક્રમે કાળીદાસ ટુંક મુદતમાં : ૨૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુરૂને સંગ. ધર્મ તત્વને જાણ થવા માટે હૃદયની ઉત્સાહી દશાએ પ્રતીક્રમણ નવતત્વ કર્મગ્રંથ વગેરે કંઠસ્થ કર્યા. ત્યાં પણ બીજાઓ કરતાં કાળીદાસને નંબર ઉચે હતે. પુજ્યશ્રી પણ કાળીયા એવા ટુંકા પણ વાત્સલ્ય ભર્યો સ્નેહથી બોલાવતા. જ્યારે દરેકની પરીક્ષા લેવાને ટાઈમ આવ્યું ત્યારે કેણ હોશીચાર છે તે જાણવા પુજ્યશ્રી પરીક્ષા લેવા આવ્યા. જેટલે અભ્યાસ ક્રમ હતો તેમાંથી થોડા સવાલો પુછયા. પછી બુદ્ધિની તિવૃત્તા જાણવા બધા વિદ્યાર્થિઓ આગળ નિચેને પ્રશ્ન કર્યો. પ્રકન –એક ગામમાં એક વણક વિધવા સ્ત્રી રહેતી હતી. દર વર્ષે ઘણાંય સાધુ સંતોને જમાડતી. એકવાર તે બાઈએ ચાર સંન્યાસીને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી ઘરે આવી. તેજ દીવસે ભરવાડણ બાઈને બીજે દીવસે દુધ લાવવા કહ્યું કે સારૂ દુધ લાવજે મારે દુધપાક બનાવે છે. બીજે દિવસે સવારે તે દુધવાળી ચેખું દુધ પોતાના કામમાં લઈ ચાલી. આવતી હતી. રસ્તામાં આકાશમાં ઉડતી એક સમડી મોઢામાં સર્પ લઈ જતી હતી. તે સપના મોઢામાંથી ઝેર નીકળ્યું અને ૨૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તે દુધવાળીના દુધમાં પડ્યું અને તમામ દુધ ઝેર થઈ ગયું. દુધવાળી પાસેથી વણીક ખાઈએ દુધ લીધું અને હાંશથી તેના દુધપાક બનાવ્યા. ટાઇમ પ્રમાણે સન્યાસીએ જમવા આવ્યા જમ્યા અને ત્યારપછી ઘેાડા કલાકમાં તે સંન્યાસીએ મરણ પામ્યા. આથી તે વણીક ખાઇ ઘણું ભય પામી પણ બીજો ઉપાયનહાતા. આ બનાવ અન્યા પછી ઘેાડા દીવસ રહીને તેજ વણીક માઇને ત્યાં બીજો કાઇ સંન્યાસી ભીક્ષા માગવા આવ્યે . તે જાણી પાસે રહેનાર એક નીંદાખાર પાડાશણુ મહાર નીકળી અને પેલા સન્યાસીને કહેવા લાગી કે અરે મહારાજ તમારે જીવવું હાય તે અહીંથી ચાલ્યા જાવ, કારણકે ઘેાડા દીવસ પહેલા ચાર સાધુને દુધપાકમાં ઝેર નાખી આ માઇએ મારી નાખેલ છે. માટે તમા પણ તેના ઘરનું ખાશેા નહીં, અને જમશે તે તમારી પણ તે ચાર સાધુના જેવી દશા થશે. આ વચન સાંભળી તે સાધુ ચાહ્યા ગયા. પાડાશણુ ખાઇ ખુશી થતી અંદર ગઈ. મનમાં ખેલવા લાગી આજ : ૨૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુરૂનો સંગ. ઠીક લાગ આવી ગયા. કે બેસવાનું બાલી ચુકી હવે આ પ્રશ્નનને હે શીષ્ય ફક્ત એટલો જ જવાબ આપવાનું કે આ ચાર સાધુ મરણ પામ્યા તેનું પાપ કેને ? ” પુજ્ય મહારાજશ્રીનો આ પ્રશ્ન સાંભળી બધા શિષે વિચારમાં પડી ગયા કે આમા દોષ કોને આપ સમળી નિર્દેશ, ભરવાડણ નિર્દોષ, અને વણિક બાઈ પણ નિર્દોષ છે. બધા શિષ્ય વિચાર કરે છે પણ કોઈ જવાબ આપતું નથી એટલે કાળીદાસે જવાબ આપે કે પડોશણ બાઈ દોષને પાત્ર છે. કારણકે કોને વાંક છે એ નહી જાણવા છતાં વણીક બાઈને દોષ કાઢ્યો જેથી આ પાપ પાડોશણ ઉપર છે. આવી રીતે કાળીદાસને જવાબ સાંભળી પુજ્ય મહારાજશ્રીએ શાબાશી આપી કહ્યું કે ખરેખર મોટા ધર્મ ગુરૂ થવાને તું ભાગ્યશાળી થા અને મારી મહેનત સફળ કર. ભાવિના સુચક શબ્દો પુજ્ય શ્રી બાલ્યા. આવી રીતે બે વરસ સુધી કાળીદાસ ગુરૂના સંગમાં રહ્યા. - ૨૩ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. મારવાડ પ્રદેશની ભૂમીમાં વિચરી ધર્મનું સીંચન કરી પાછા ક્રતા અનુક્રમે ફ્રી પાલી શહેરમાં પુજ્ય શ્રી જયચંદ્રજી પધાર્યા. તેજ વખતે પેાતાના પુત્રને લેવા ઢાલાજી ગુરૂ વર્ષ આગળ આવીને પુત્રને ઘરે આવવા સુચના કરી. મન કમુલ નહાતુ કરતુ. છતાં પણ પિતાજીની આજ્ઞાનું ઉલઘન પણ થઇ શકે એમ નહાતુ' એટલે કાળીદાસ ઉદાસીન ભાવથી પિતાની સાથે તૈયાર થયા. પૂજ્યશ્રીને નમન કરી ત્રીજી વંદના કરતા ગુરૂને સાથ છેડવે નથી એવા વિચારવાળા કાળીદાસ જતા જતા રડી પડ્યા. વાંચક ! ગુરૂથી હવે અલગ રહેવું પડશે એ વિચારે ખૂબ રડાવ્યા છતાં પિતાની સાથે જવા ફરજ પડી. મસ્તક ઉપર હાથ ફેરવી •ઃ ૨૪ ઃ 4 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. પૂજ્યશ્રીએ કહ્યું કાળીયા ફ્રી આવજે. પૂજ્યશ્રીના વચન સાંભળી અશ્રુ સહીત દેહ પિતાની સાથે ઘર તરફ આવ્યેા. પણ આત્મા તે ગુરૂ પાસેજ રહ્યો. અને આવ્યા પછી ઘરમાં ન ગમ્યું. દિવસ અને રાત ગુરૂની શિક્ષણ પદ્ધતિ વાણીવિલાસ, બીજા શિષ્યાની સાથે જ્ઞાન ગાષ્ટિ વીગેરે યાદ આવવા મડ્યા. એક દીવસ એક માસ જેવા લાગવા માંડ્યો. માતા પિતા, પુત્ર હવે યુવાન વયમા આવ્યેા છે માટે તેના વિવાહ કરવા જોઇએ તેના વિચારમાં પડ્યા અને કાળીદાસે આ વાત જાણી. દુનીયામાં એવા પ્રસંગેા ઉત્પન્ન થાય છે કે જે પ્રસંગથી માણસ વૈરાગ્યવાન બને છે. તદ્ભનુસાર જ્યારે કાળીદાસે પેાતાના વિવાહની વાત સાંભળી ત્યારે વિચાર કરતા સ્વગત મનમાં ખેલવા લાગ્યા શુ પરણ્યા વગર માણુસથી ન રહેવાય ? શું યાવન એટલેજ પરણવું ? ચાવનની પરિપૂર્ણતા એમાંજ લાવવાની ? શું પરણવામાં સુખ છે? દુન્યવી આત્માએ તેમાંજ સુખ માને છે? અનેક પરઘેલાની જીંદગીમાં આગ આગ સળગે છે. અનેક પરણેલાઓને સંસાર કેમ ચલાવવા એ મુશ્કેલ અને છે. જ્યારે આ પ્રમાણે છે તેા મારા આત્માને શા માટે દુ:ખમાં નાખું ? માનવ જીવનની ઉન્નતિના ઃ ૨૫ ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પાયે જે સંયમમાં હોય તે અવનતિના માર્ગમાં હું શા માટે જાઉં ? જેને સાધારણ જીવન બનાવવું હોય તે ઉંચ્ચ માગે ગ્રહણ કરી ન શકે. હવે તે હું ગુરૂના સંસર્ગમાં બે વર્ષ રહી સત્ય માર્ગ સમજ્યો છું. દુનિયામાં જીવ પોતે પરણી પરતંત્રતા મેળવી બીજાઓને પરતંત્ર બનાવવામાં રાજી હોય છે, તે હું કયાં નથી સમજતે ? વાંચક ! ગુરૂના સંગમાં કાળીદાસને સમજાઈ ગયું હતું કે આત્માની નિર્મળતા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી મુક્તિ મળે જ નહીં. આ મક્કમ વિચારેજ સંસારની અસારતા દેખાડી હતી. પોતાની નજરે ઉદર પોષણ અર્થે અનેક મનુભ્યોને છળ પ્રપંચ વિગેરે કરતા જોઈને જ હૃદય વૈરાગ્યવાન બન્યું હતું. પ્રત્યેક ઘરે તથા સંસારિક કુટુંબીઓમાં ભાઈ ભાઈઓમાં ઈષ વેર ઝેર અને અદેખાઈને જન્મ થતો જતા હતા. દેહના સુખ માટે આત્મભાન ભૂલી ધર્મની ગારવતાને દૂર કરીને વ્યવહારનું પોષણ કરતા અનેક કુટુંબોને જોયા હતા. કાળીદાસને ભાઈ ભાઈમાં ભેદ જણાય. માતા પિતામાં ભેદ જણાય. તમામને સંબંધ સ્વાર્થમય છે એમ નકકી કર્યું. તે સ્વાર્થમાં આખું જગત બંધાયું છે. મારે નથી બંધાવું એમ સ્વગત બબડ્યા -: ૨૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. વાંચક ! કાળીદાસને સ્વાર્થ જાળમાં બંધાવું નહાતુ તેથીજ સબંધ સ્વામય દેખાતા હતા. કાળીદાસે નિશ્ચય કર્યો કે માતા પિતા દબાણ કરે તે પણુ મારે લગ્ન ચક્કોમાં જોડાઈને તે ચક્કીમા પીસાવુ નથી. દુનિયામાં અનેક આત્માએ લગ્ન કરી જીવન પરવશ બનાવી મૂકે છે. અને તેની ભયંકર ચક્કીમાં પીસાઇ જીવનની ખાના ખરાબી કરી ચાર દીવાલમાં જન્મી તેજ ચાર દીવાલમાં જીવન સમાપ્ત કરે છે તેમ મારા જીવનની એવી તુચ્છ રીતે પરિપૂર્ણતા લાવવી નથી. મારે તે મારા આત્માના દ્વાર ખુલ્લાં કરવાં છે. અને તેના મા જગતને બતાવવા છે. સત્યના માર્ગ ઉપર વિચરી દુનિયાના આત્માઓને સત્યની આંખી કરાવવી છે. અને તેથીજ કુટુંબની જાળ તાડી ભાગ વિલાસને ઉખેડી દેવા પડશે. ચારે તરફ અજ્ઞાનતા પ્રસરી રહી છે. અને તે અજ્ઞાનતાના પ્રતાપે વિમુઢ આત્માએ કવ્ય કરી શકતા નથી. ગરીબ મનુષ્યાને આત્મ કલ્યાણ કરવાની ફુરસદ ન મળે ઉપરાંત તેજ ગરીખાઇના જોરે અનેક માણસે પાપમાં રક્ત અને છે. જીવનમાં અનેક ભૂખ છે. તે ટાળવા સતાષવા ગરીખે તેમજ શ્રીમંતા સૌ પ્રયત્ન કરે છે અને શ્રીમતા તેમને ધર્મની જરૂરીયાત હાય તેમ લાગતું નથી. તેઓ પેાતાના વિલાસ * ૨૭ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. વૈભવથી અને નિર્દોષ ગરીબે ઉપ૨ અને મજુરે ઉપર ત્રાસ વર્તાવવામાંથી નવરાજ થતા નથી. કે ધર્મ કરે. ગરીબના લેાહીનું પાણી કરાવીને પોતાની શ્રીમંતાઈ ટકાવવાની મનભાવના કયાં સુધી ફળે ? અરે એક મનુષ્યની રોજી ઉપર તાગડધીન્ના કરવાને બીજાને હક શો ? અનીતિથી પેદા કરેલી લક્ષ્મી તેને ભગવટો કરનારનું ન ખેદ કેમ ન કાઢે ? પણ પૈસાની પાટ ઉપર બેસનારાઓને ક્યાંથી ખબર હોય કે પૈસો કમાતા કેટલે શ્રમ પડે છે? દુધ ચોખા ખાનારા મનુષ્યને કયાંથી ખબર હોય કે એક રોટલીના ટુકડા માટે કેટલે પસીને વહાવ પડે છે. પૈસાના ઢગ વળતા હોય એવા શ્રીમંતોને પાઈ પાઈ ઉત્પન્ન કરી પેટ ભરનારા ગરીબની હાડ મારીને કયાંથી ખ્યાલ આવે ? વાંચક ! આવા પાષાણ હૃદયના શ્રીમતમાં કે જેમની લક્ષ્મી ગરીએના લેહીથી ખરડાઈ અપવિત્ર બની છે. ગરીબોના લેહીનું પાણી થઈ જાય એવી કાળી મજુરી કરાવી જે માલેતુજાર બન્યા છે. જેમની હવેલીઓના પથ્થર પથ્થરે ગરીબોના ઉના આંસુઓ ભર્યા છે. એવા હદયહિન શ્રીમંતેમાં કાળીદાસને ધર્મ ભાવના ઉત્પન્ન કરાવવી છે. ગરીબોનું સ્થાન શ્રીમંતેમાં સ્થાપન કરાવવું છે. તેથીજ ઉપરના વિચારમાં ચરિત્ર : ૨૮ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. નાયક નિમગ્ન બન્યા છે. એક દિવસ વિચાર કર્યા કર્યો. માતા પિતા તેનું પ્લાન મુખ જોઈ તે પણ વિચાર કરવા લાગ્યા. બીજા દિવસની રાત્રે પણ તેજ વિચારેની અથડામણ. ત્રીજો દિવસ થયે રાત્રી પડી રાત્રીની કાળી ચાદરથી આખું શહેર ઢંકાઈ ગયું. આખું શહેર નિદ્રામાં પરવશ થયું ત્યારે કાલીદાસ અગાશીમાં ફરે છે. ફરી વિચારોનું તુમુલ યુદ્ધ શરૂ થયું. ત્રીજા દિવસની રાત્રીએ અનેક વિચાર આવવા લાગ્યા. રાત્રીને અંધકાર અને એકાંત વિચારેને બળવાન બનાવે છે. અને એક નિશ્ચય પર આવતા લાગણીઓને પણ ઉશ્કેરી મુકે છે. સૂર્યના પ્રકાશમાં અશકય લાગતા કાર્યોને રાત્રીના અંધકાર અને એકાંત શકય બનાવે છે. ચાર ખૂની અને વ્યભિચારી પણ પોતાનો વિચાર રાત્રીના ઘાઢ એકાંતમાં મક્કમ કરે છે. અને વૈરાગ્યવાન આત્માઓ પણ પોતાનો વિચાર એકાંતમાં નક્કી કરે છે. એજ એકાંતમાં કાળીદાસ વિચારના તરંગમાં ઉડી રહ્યાં છે. તેમણે અગાશીમાં ફરતા ફરતા અનેક નિશ્ચય કરી નાખ્યાં. તેમાં એક વિચાર આવતા જરા થંભ્યા. પૂર્વના ઘણા પુરૂષે આવી જ કુટુંબ અથડામણીથી ત્રાસી જંગલમાં ચાલ્યા ગયા છે. તે માર્ગ કેવો? સ્વગત વિચારવા લાગ્યા તેને માટે આખુ કુટુંબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. છાડતાં જરા કંપારી આવી એક તરફ આત્માને પાકાર બીજી તરફ આખુ કુટુબ કાને માટે જીવન સમર્પણ કરૂ આ વિચારે અંતરમાં જખર યુદ્ધ મચાવ્યું. અંતે એક નિશ્ચય પર આવી ગયા. આખામાં તેજ આવ્યું. લાગણીઓમાં તિવ્રતા આવી અને આખા શરીરમાં ન અનુભવેલું ખળ આવતાં જીસ્સાથી મેલ્યા જોઈ લીધું જગત અને તેના સુખ-દુઃખા એમ કહી ગુરૂવર્ય શ્રી જયચંદ્રજી આગળ જવાના જેમના નિશ્ચય છે તે કાળીદાસ કપડાં પહેરી છાની રીતે રાત્રે બાર વાગે ઉપાશ્રયે આવી ખારણાં ખખડાવ્યાં. ઉપાશ્રયનું દ્વાર ખુલ્લુ ઉપર ગયા ગુરૂવર્ય ને નમન કર્યું. પૂજ્યશ્રીએ કહ્યું “કાળીયા અત્યારે તું કયાંથી કેમ આવ્યે ?” પ્રશ્નના જવામ આપતા પહેલાં આંખમાંથી આંસુ પડ્યાં. કાળીદાસ–“જીંદગી વેડી નાખવાં કુટુંબીઓ તૈયાર થયા છે જીવન નાવને ડુબાડવા સગાએ મારી પછવાડે પડ્યાં છે. માટે આપને શરણે આવેલ છું. મારે સંયમી બનવું છે. તે સીવાય હવે જીવન ટકે તેમ નથી.” * ૩૦ :. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. આશ્વાસન આપતા પૂજ્યશ્રીએ કહ્યું. “ કાળીયા રાતના ઊંઘ લે. સવારમાં સૈા સારા વાના થશે.” પૂજ્યશ્રીના જવામ સાંભળી આજ્ઞા પ્રમાણે કાલીદાસ સુવા ગયા ઠેકાણે જઇ સુતા કાળીદાસને ઉપાશ્રયે નિદ્રા આવી ગઇ. પ્રભાત થયું. ગુરૂજીએ ઘરે જવા કહ્યું કારણ તારી માતા દુ:ખી થયા હશે માટે જલ્દી ઘરે જા. દિક્ષા લેવી હાય તેા માતા પિતાના સંતાષ મેળવી તેમની આજ્ઞા લઇ આવ. વાંચક ! અત્યારના શિષ્ય લેાભી ધર્મ ગુરૂઓની માફ્ક પૂજ્યશ્રી જયચંદ્રજીની મનેાદશા હાત તેા આવા જવાખ આપી શકત ? અરે જરા પણ વિચારવાની તક આપ્યા વગર જ દિક્ષા આપત શિષ્યલાભી ધર્મગુરૂએ બાહ્ય ઇચ્છા આને આધીન થઇ શિષ્યા માટે જેવા ધમપછાડા કરે છે વૈમનસ્ય ઉત્પન્ન કરે છે તેવા જ ભાવા પૂજ્યશ્રો જયચંદ્રજી પણ ઉત્પન્ન કરત પણ તેઓશ્રી આવી પવિત્ર ભાગવતી દિક્ષાને વગેાવવાની ઇચ્છા ધરાવતા નહાતા આજકાલની લેવાતી દિક્ષામાં કાયરતા સીવાય કાંઈ જોવામાં આવતું નથી. અને તેથી જ સાધુએ પણ તેજસ્વીને બદલે નિસ્તેજ : ૩૧ ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. અને તેમનામાં સંસારી જેટલી પણ આત્મશ્રદ્ધા રહેતી નથી. અને આ પ્રમાણે દિક્ષાના અમાનુષ ભર્યાં સાધુના વર્તનથી ઘણુંાખરા વર્ગ સારા કે ખાટા તમામ સાધુએ પ્રત્યે અચીવાળા થયા છે. વસ્તુ સ્વરૂપે સ્વાર્થ હાય એટલે પરમાર્થ તરફ ષ્ટિ ન જાય. તનુસાર શિષ્યાના લૈલે સિદ્ધાંતનું પણ ઉમ્મુલન થાય. વાસ્તવિક રીતે જેને તેને ગમે તે રીતે દિક્ષા આપવાની પ્રથાએ અનેક મનુષ્યા દિક્ષા લઇ પૈસા મેળવી ભાગી ગયાના અનેક દાખલાએ બન્યા છે. છતાં સમાજના પૂજનીય તરીકે લેખાતા ધર્મગુરૂઓના માનસમાંથી તે વાત નીકળતી નથી. અને તેથી જ શાસનની દુર્દશા પણ અટકવાની નથી. અસ્તુ અત્યારે તે પુત્રની ફરજ માતા પિતાને સતાષી દિક્ષા લેવી એમ કહી કાળીદાસને જવા આદેશ આપ્યા. ગુરૂદેવની આજ્ઞા સાંભળી સત્વર માતા પિતા આગળ રજા લેવા ગુરૂવર્ય આગળથી રવાના થયા. રસ્તામાં માતા પિતાને સમજાવવાની વિચારણા નક્કી કરી લીધી, તેજ વખતમાં પ્રભાત થઈ ગયુ પછી કાળીદાસને ન જોતાં માતા પિતાના હૃદયમાં : ૩૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી ખુબચંદ્રજીના વિદ્વાન શિષ્ય સ્વ. યતિવર્ય મહારાજશ્રી મનેારચંદજી Page #61 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. ચિતા થઈ. ચારે તરફ શોધ કરાવી ત્યાં અચાનક કલને (માતા કલુ કહીને બોલાવતી ) આવતે જોઈ માતાએ તેને છાતી સરસ ચાં. માતાએ પૂછ્યું કયાં ગયે હતો? દિક્ષા લેવાની વાત કરીશ તે માતાને દુઃખ થશે એ વિચારે તે વાત દબાવીને સવારના ફરવા ગયે હતો એમ કહી માતાને સમજાવી દીધી. જેમ તેમ દિવસ પસાર કર્યો. રાત પડી અંધકાર શરૂ થયે. ચારે તરફ શૂન્યકાર થઈ ગયે. પાછી એજ વિચારણા હદયમંથન કર્યા પછી દિક્ષા લેવી તેનો નિશ્ચય કર્યો. પણ દિક્ષા લેતા એક મહાન વ્યક્તિ આડે આવશે તેનું શું અને તે માતા. ફરી વિચારો શરૂ થયા. ગુંચ ન ઉકેલાણું. જનનિ અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધિક છે. એમ જગત માની રહ્યું છે, તો મારે શું કરવું. ઘણું વિચારો કર્યા પછી અમુક ચોક્કસ નિશ્ચય કરી રાત્રે સુઈ ગયા. સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી માતાની આગળ જઈ પિતાને ભાવ વ્યક્ત કર્યો. ગુરૂદેવની આજ્ઞા છે કે માત પિતાની અનુમતિ લઈ આવ એટલે હું દિક્ષા આપીશ તેથી આપની અનુમતિ માગુ છું. કૃપા કરી આજ્ઞા આપે. એટલે મહત : ૩૩ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પથે વિચરૂં. વાંચક! માતા અને પિતાના વાત્સત્યની જગતમાં જેડી જ નથી. તેમના હદયેનું માપ પણ અમાપ છે. પ્રેમમાં અદેખાઈ છે પણ વાત્સલ્યમાં અદેખાઈ નથી. પ્રેમી હૃદય માથું કાપે છે. અને આપે છે. જ્યારે વાત્સલ્ય ભરપુર હૃદય માથું આપે છે પણ તેને માથું કાપવાને અવકાશ નથી. તોફાની સંતાને, દોષવાન પુત્રીઓ અને અનીતિ માન પત્રને માતા પિતાનું વાત્સલ્યજ આશ્રય આપે છે. તોફાની માણસ કે લુટારે જેલમાંથી બહાર નીકળતા જગત તેને તિરસ્કારશે. ભુખે મારશે પરંતુ તેની જ ભુખ ટાળવા વૃદ્ધ માતા ભારેમાં ભારે ઘંટી ફેરવી તે તેવું દુષ્કર કામ કરી અરે પતે ભુખે રહી પુત્રનું પેટ ભરવા પિતાનું જીવન અપશે. એજ માતા આવતા ભરી દલીલ કરી રહી છે. માતા –કલું હું બેઠી છું ત્યાંસુધી સંસાર ચલાવ મારી હયાતી બાદ દિક્ષા લેવી હોય તે લેજે. કલું – માતા જીવન ક્યાં સુધી ટકશે. આયુષ્ય કયાંસુધી ચાલશે એજ જે ખબર હેત Jતા : ૩૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. તે તેમ કરત. પણ સમયને પણ પ્રમાદ કરવો હિતકારી નથી એમ શાસ્ત્રો કહે છે. માતા – પણ ભાઈ એક પળ પણ તારે વિરહ નહી સહન કરનારી એવી હું હારા, ગયા પછી મારી કઈ દશા થશે તેનો તો વિચાર કર. માતાની આંખમાં અશ્રુઓ પડે છે. કલ:– માતા એકજ સંતાન હાય કુટુંબનો આધાર હોય છતાં દેવ તેને ઉપાડી લે છે. એ આપણી નજરે જોઈએ છીએ ત્યારે હું તો ફક્ત ઘરજ ત્યાગ કરૂ છું. કાંઈ જીવનનો ત્યાગ કરતા નથી. માટે આજ્ઞા આપ એટલે દિક્ષા લઉં. વાંચનાર સામે પિત્રુ હૃદય અને માત્ર હૃદય હતું. પિતાને પુત્ર આવી રીતે આજ્ઞા માગશે એવો સ્વને પણ ખ્યાલ નહોતો. થોડા વખત પહેલા તે લગ્નની વાતોમાં રસ લેતા માતા પિતા પુત્રની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા. જવાબ આપવાની વિચાર શક્તિ દિક્ષા લેવાની વાતથી ઉડી ગઈ. હૃદય વગરની દશા જેવી સ્થિતિ થઈ. ચેતન નીકળી જતા જડ જેવી સ્થિતિ તેના માત પિતાની : ૩૫ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. 1 4 .* * * થઈ. મેહની આધીનતાએ આંખમાંથી અશ્રુ પડ્યાં. પુત્રના મેહે રૂદન કરાવ્યું ને પુત્રને કહેવા લાગ્યા કે કુટુંબમાં તો તારા વીવાહની વાત ચાલે છે. અને અમારી આગળ આ શું વાત કરી રહ્યો છે ? ભેગ વયમાં તે ત્યાગની વાત ન શોભે. મેહ વિહળતાએ અનેક દલીલ માતપિતાએ કરી પણ ત્યાગ પ્રધાન જેની મને દશા છે એહવા પુત્રે જવાબ આપે કે જેને તમે ભગવય કહે છે એને જ હું ત્યાગ વય કહું છું. અને માનવ જીવનજ ત્યાગ માટે છે. અને ધર્મોપદેશકે ત્યાગમય જીવનજ સર્વોત્કૃષ્ટ કહે છે. ભેગના રમકડાંની સાથે રમનારની કીંમત નથી માટે હવે મારા આત્માને ભેગની ઉંડી ખાઈમાં ધકેલવાની આજ્ઞા ન કરશે. ભેગની વાતએજ મારા જીવનમાં વૈરાગ્ય પ્રગટાળે છે. કાંટાની પથારીમાં સુઈ રહેનાર માનવીને જે પીડા થાય છે તેવી જ પીડા ભોગની વાતો શ્રવણ કરવામાં મને થાય છે. માટે હવે જે મારા ઉપર સાચી મમતા હોય, પુત્ર વાત્સલ્ય સાચું હોય તે કૃપા કરીને આજ્ઞા આપે કે હું ચારિત્ર દિક્ષા લઈ આત્મધર્મમાં લીન બનું. હે પિતાશ્રી જે હું ન હત, મારે આ દેહ હયાતીમાં ન હોત કે હું જન્મે ન હોત તો કેના ઉપર મમતાનો દોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાની ભાવના. બાંધત. માટે તે મમતાનું વહેણ આત્માના કલ્યાણમાં વાપરી મને આત્મકલ્યાણ કરવા દ્યો અને જે આપ હઠપૂર્વક મારી વાતને અવગણી વિવાહના કાર્યમાં મને જોડશે તે જાણશે કે તમારે આ પુત્ર દુનીયામાં નથી. સર્વ પ્રકારે વૈરાગ્ય વાસીત હૃદય જાણ કુટુંબીઓને પણ આવા સમાચાર મળતા દોલાજીને અને નજીભાઈને સમજાવ્યાં. કે કોઈ પણ રીતે હવે તમારે પુત્ર નહીં રહે માટે હવે તમે રાજીખુશીથી રજા આપો. સવે કુટુંબીઓના કહેવાથી દોલાજી પોતાના પુત્રની સાથે ઉપાશ્રયે આવ્યા. પૂજ્યશ્રી જયચંદ્રજી આગળ આવી વિધિ સહિત વંદના કરી અને નમ્રતાથી કહેવા લાગ્યા કે હે મોક્ષ દાતા ભદધી તારણહાર તીર્થ સમાન, આત્મ સ્વરૂપ, આપને વિનંતિ કરી કહું છું કે આપને ગામે ગામ સર્વ શ્રાવકે અચેત વસ્તુ વહેરાવે છે જયારે હું આ મારો પુત્ર કે જેને આપના સમાગમથી સંસારની અસારતા સમજાઈ ગઈ છે અને આપના ધર્મોપદેશથી તેનું પુણ્ય જાગૃત થયું છે આપશ્રીના સમાગમના પ્રતાપે સર્વ જીવને અભયદાન સ્વરૂપ અને વિશ્વની મિત્રીરૂપ દિક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને તે જીજ્ઞાસા વિજળીની પેઠે રોમેરેામમાં વ્યાપ્ત થતાં :૩૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. કુમતીઓનેા સંગ છેડી આત્મામાં ચારિત્ર ભુખ જાગૃત કરી છે જેથી આ મારા પુત્રને પૈાદ્ગલીક સુખા તૃણુવત લાગવા માંડયા, આત્મામાં સત્ય દીપક પ્રકાશવા લાગ્યા. સવેગ રંગમાં આત્મા રંગાયા જગત સંસાર બધુ અનિત્ય અને સંબંધી સા સ્વાતપુર જણાયા. સંસારીક સુખ વીજનીના ચમકારા જેવું ચલીત અને ક્ષણવીનાશી લાગ્યું, જેથી આ મારા પુત્રને સંસારના ભાગવટામાં માનવ જીવન નીરક ન ગુમાવતાં સંયમ વડે સાર્થક કરવાની ઇચ્છા હૃઢ થઈ છે જેથી હે ગુરૂદેવ આપની સન્મુખ મારા પુત્રને લાવ્યેા છેં. માટે આપ ઇચ્છા અનુસાર ચારિત્ર આપી તેના આત્માનું કલ્યાણ કરે અને તેના આત્માને જોડા. દાલાજીના વચન સાંભળી પૂજ્ય ગુરૂદેવે કહ્યું કે અમારાં આચારને જાણીતા થશે ત્યારેજ હું એને ચારિત્ર આપીશ. આ પ્રમાણે જવાબ સાંભળી પુત્રને ગુરૂ આગળ મુકી પેાતે પાતાને ધરે ગયા. વિચારાના મંથન પછી દિક્ષાની ભાવના કાળીદાસે સફળ કરી. .: ૩૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢમાં દિક્ષા. વાંચક! અનુક્રમે પૂજ્ય શ્રી જયચંદ્રજી પાલી માંથી વિહાર કરી, અન્ય ગામે તરફ ફરવા ગયા. કાળીદાસ પણ પૂજ્ય શ્રી સાથે રહી આત્મજ્ઞાન મેળવવા માટે લીન બન્યા બીજા શિષ્ય વર્ગની સંગાથે રહી જ્ઞાન અભ્યાસ કરવા લાગ્યા. વ્યવહારિક જ્ઞાન મેળવવામાં જેટલી ઉદાસીનતા પૂર્વે સેવતા હતા તેટલેજ આનંદ અત્યારે અભ્યાસ કરવા વગેરેમાં મેળવતા હતા. વાંચક! કાળીદાસ સાચું જ્ઞાન સાચું તત્ત્વ અને સાચી શ્રદ્ધાનાં રસીયા હતા. જ્ઞાન અભ્યાસ કરી તત્વનું દહન કરવાનું હતું. તમામ વિચારણાઓને દેશવટે આપી જ્ઞાન એજ ધન અને તેજ ધન મેળવવા જીવનચર્ચાને વાપરી રહ્યાં હતાં. પૂજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. --- શ્રી સાથે જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં તમામ શિષ્યામાં કાળીદાસના પ્રથમ નંબર હતા. અને વિદ્યાથી તરીકે પહેલા આવ્યા હતા તે કરતા અત્યારે ગુરૂવર્ય આગળ દિક્ષિત મનેાભાવનાએ આવ્યા પછી બુદ્ધિ પણ તીવ્ર બની હતી. જાણે સરસ્વતી જીભ ઉપર બેઠી હાય તે પ્રમાણે શાસ્ર અધ્યયનના દરરાજ ૩૦૦ Àાક કંઠસ્થ કરતાં અને ગુરૂજીની અપાર કૃપા મેળવતાં તમામ શિષ્યેામાં પણ પૂજય ગુરૂવર્ય ની અમીદ્રષ્ટિ ખીજા શિષ્યાનો અપેક્ષાએ કાળીદાસ ઉપર વધારે હતી. કાળીદાસ પણ ગુરૂની કૃપામાંજ પેાતાનુ સર્વસ્વ સમજતાં પાતે જાણતાં કે દુતિમાં પડતાં જીવાને ઉદ્ધાર કરવામાં ગુરૂ મદદ રૂપ છે. સત્ય માને રસ્તા બતાવનારા કેવળ ગુરૂજ છે. તેના અવલંબન વગર મુક્તિના માર્ગ પામવા આત્માને માટે દુર્લભ છે. આત્માને સન્માર્ગે ચઢાવનાર પણ ગુરૂ છે. આવી માન્યતા કાળીદાસમાં હતી, અને તેથી કેાઇ અપેક્ષાએ દેવ કરતા પણ ગુરૂને અધિક ગણુતા, કારણ સર્વ વસ્તુના જાણુ કરનાર ગુરૂ છે. દેવના સ્વરૂપને સમજાવનાર પણ ગુરૂ છે. તેથી કાળીદાસના મનમાં જેટલે ભક્તિ ભાવ ગુરૂ તરફ્ હતા તેટલે અન્ય કાઈ ઉપર ન હતા. આવી મનેાદશા માંધનાર કાળીદાસ રાત્રી દિવસ ગુરૂભક્તિમાં તદ્દીન બનવા •: ૪૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢમાં દિક્ષા. w સાથે તીવ્ર બુદ્ધિથી અભ્યાસ ક્રમ વધારવા લાગ્યા. પૂર્વે થોડુંક જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમાં અત્યારે શિધ્ર વૃત્તિથી આગળ વધતાં ન્યાય, તર્ક, અલંકાર, છંદ વગેરે શાસ્ત્રોમાં પારાગત બન્યા. સમાજના ઉદય માટે ભક્તિ અને જ્ઞાન અતિ આવશ્યક છે એવી તેઓની દૃઢ માન્યતા હતી અને તેથી જ પિતાનું સંચમી જીવન જ્ઞાનમય બનાવવા પ્રયત્ન કરી રહ્યાં હતા પૂર્વથી વૈરાગ્ય તો હતો જ. તેમાં જ્ઞાન અને ચારિત્ર ભાવનાની વૃદ્ધિ થઈ. વૈરાગ્ય વાસિત ભૂમીકામાં આનંદ માની અભ્યાસક્રમમાં વિચરતા તમામ પોતાના ગુરૂબંધુઓને કહેતા કે ભાઈએ ! સંસારનો ખ્યાલ મને પૂર્ણ રીતે આવ્યું છે. સંસારનું સ્વરૂય ઇંદ્રની જાળ અને વિદ્યુતના ચમકારા જેવું છે. સંસારી આત્માઓની સ્થિતી પણ તેવી જ છે. એક સરખી સ્થિતી રહેતી નથી. પ્રત્યેક વસ્તુને ખ્યાલ કરે સંસારના ચોગાનમાં કોણ સુખી છે? કોઈને સ્ત્રી સંબંધી તો કોઈને પુત્ર સંબંધી કેઈને દ્રવ્ય સંબંધી તો કોઈને ઘર સંબંધી તો કોઈને મિત્રાદિકના વિગ સંબંધી એમ કેઈને કાંઈ દુ:ખતે રહ્યા જ કરે છે. કર્મને વશ પડેલા પ્રાણીઓ પ્રાચે સુખી હતાજ નથી. પ્રત્યેક મનુષ્ય પોતાથી વધારે સગવડતા જેને પ્રાપ્ત થઈ હોય તેને સુખી માને ૪૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. છે અને તે બીજાને સુખી માને છે પણ પ્રત્યેકના હદયને પૂછશે તો કહેશે કે અમને આ દુઃખ છે. જ્યાં સંસાર છે ત્યાં દુઃખજ છે. અને દુઃખને સંબંધ સંસાર સાથે છે. જ્યાં જ્યાં સંસારની ઉત્તપતિ ત્યાં ત્યાં દુ:ખની ઉપતિ છે જ. એ દુ:ખની ઉત્પતિને નાશ કરી આત્મસુખમાં રમણ થવું એજ આ મનુષ્ય જન્મની પ્રાણીનું ફળ છે. મનુષ્ય જન્મની સ્થિતિ ભેગમાં જોડાય. ઉદર પુતિની પછવાડે આમિક શક્તિઓ ખરચી ભેગોને ઉત્પન્ન કરીએ તો મનુષ્ય જીવન અને પશુ જીવનમાં બહુ તફાવત નથી. જેમ પશુઓ ઉદરવૃતી કરી ભેગમાં જીવનને જેડી વિવેક વગર જીવનને સમાપ્ત કરે છે અને કુતરાઓ જેમ ઘર ઘર ભટકી લાકડીના પ્રહાર સહન કરી જીવનની પુર્ણાહુતી કરે છે તેમ માનવ દેશ દેશ ભટકી ભગની પરંપરા ઉતપન્ન કરવામાં સેંકડો કર્મના પ્રહારે જે સહન કરે તે મનુષ્ય જીવનની બરબાદી કરી તેને હારી જાય છે. ક્ષુદ્ર માણસો મેહની જાળમાં સપડાઈ ભવને ગુમાવી દે છે. સહાધ્યાઈઓને સારી રીતે કાળીદાસ નવરાશના ટાઈમમાં સંસારની અસારતા સમજાવતા વિશ્વની પ્રત્યેક વસ્તુઓ નાશવંત છે. અને સ્થિતી તે બદલાતી જ રહે છે. : ૪ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢમાં દિક્ષા. ભાઈઓ દષ્ટાંતથી વિચાર કરો. ભૂમીમાં બીજ રોપાય છે. ફણગો ફૂટે છે. છોડ થાય છે. રૂતુ આવતા કુલ આવે છે. ફળ લાગે છે. પાકે છે. પછી આપોઆપ સુકાવા માંડે છે. તે દષ્ટાંત યુક્ત પશુ હો યા પક્ષી, રંક હો યા રાજા. શેઠ હો યા નેકર દરેક માટે ઉપર મુજબને ક્રમ છે. દષ્ટિ કરો જીવ ગર્ભમાં આવ્યો નવ માસ સુધી માતાના પેટમાં રહ્યો. તે પણ ઉંધા માથે અનંતા દુ:ખને સહન કરતા કાળ પૂર્ણ થતા જ બાળક તરીકે જન્મ થયે. જરા મોટે થયે બેલતા અને ચાલતા શીખે. વ્યવહારિક જ્ઞાન મેળળી વ્યવહારમાં બંધાયે. વૈવનમાં પ્રવેશ થયે. લગ્ન થયા પાપને પષતા પાપના ફળ રૂપ સંતતી જન્મી ત્યાં તે વૃદ્ધાવસ્થા આવી. શરીર જીણું બન્યું. આમાની શક્તિ ન રહી. અને જેતા વારમાં જ જીવન કાળપાશમાં ઘેરાયું. અને જીવન સમાપ્ત થયું. આવી રીતે અનેક કાળચકો આવાજ ક્રમમાં આપણા આત્માએ પસાર કર્યા માટે હવે કર્મની સત્તાને તેડવા આ સંયમની ભુમીમાં આત્માને લાવે. નવરાશના વખતમાં જ્યારે શિષ્ય ભેગા થાય એટલે કાળીદાસ આવી રીતે પિતાના સંગાથીઓને વચનામૃતથી સંસારની અસારતા સીદ્ધ કરતાં કઈ કઈ વાર પૂજ્ય શ્રી જ્યચંદ્રજી પણ છાના : ૪૩ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~~~~~~ ~ રહીને કાળીદાસની સમજાવટને સાંભળી તેની અસરકારક સમજાવટથી તેઓ પણ ખુશી થતાં. ત્યારથી જ તેમણે પણ નકકી કર્યું હતું કે શાસનમાં હારી પાટ ઉપર આવી વિજય ડંકો વગાડવાની લાયકાત કાળીદાસમાં આવી ચુકી છે. હારા કરતાં પણ શાસનમાં યશ કીતિ વધુ સંપાદન કરે એવી શક્તિઓ અત્યારથી જ દેખાઈ આવે છે. પૂજ્યશ્રી અનુકમે મારવાડમાંથી નીકળી કાઠિયાવાડની ભૂમિ ઉપર પગલા માંડવા લાગ્યા. ત્રણ વરસ સુધી અભ્યાસ કરાવી ૨૦ વરસની ઉમર જ્યારે કાળીદાસની થઈ ત્યારે હવે દીક્ષાકાળ થયે એમ જાણું વિહાર કરતા અનુક્રમે સંવત ૧૯૧૦ માં જુનાગઢ મુકામે પધાર્યા. સમસ્ત પરિવાર સહિત જુનાગઢ આવી શેષકાળ વિચરતા ત્યાંના શ્રી સંઘની ઈચ્છાથી વૈશાખ સુદ ૩ ના શુભ મુહુર્તી હોટા મહોત્સવ સહીત ૨૦ વરસની ઉંમરે કાળીદાસને દિક્ષા આપી. કલ્યાણચંદ્રજી નામ પાડવામાં આવ્યું. પરીના તળાવ આગળ વડના ઝાડની નીચે પંચ મુછી લેચ કર્યો. દિક્ષા મહોત્સવમાં જુનાગઢ શ્રી સંઘે તન મન અને ધનથી અપૂર્વ સેવા કરી. જે ટાઈમે દિક્ષાને લેચ થયે તેજ ટાઈમે પૂજ્ય કલ્યાણચંદ્રજી વડના ઝાડની નીચે કાઉ. સગ્ગ ધ્યાનમાં પ્રવર્યાં. સમાજ વિખેરાયે. ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્થ સ્થિતિમાં રહેલા પૂજ્યશ્રી ઉપર નાગ અને નાગણીના ડાએ લટકવા માંડયું, Page #76 -------------------------------------------------------------------------- ________________ જુનાગઢમાં દિક્ષા. સ્થિતિમાં રહેલા પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજીના મસ્તક ઉપર નાગ અને નાગણીના જેડાએ પૂજ્યશ્રી કલ્યા ચંદ્રજી ઉપર લટકવા માંડયું. છતાં બીક ન લાગી. થોડાક માણસોએ આ દ્રષ્ય જોયું. પૂજ્યશ્રી જ્યચંદ્રજીને વાત કરવા ગયા. વાંચક! હવે સ્વ મને વિચાર કે તારૂણ્ય વયમાં જ પ્રાથમિક ભુમિકા જ કેવી અધ્યામિક શક્તિથી શરૂ થઈ છે. ધ્યાનના જેરે નાગનું જેડું મસ્તક ઉપર હોવા છતાં કાંઈજ કરી શકતું નથી એ જેવી તેવી વાત છે ? અનુક્રમે પૂજ્ય કલ્યાણચંદ્રજી જુનાગઢમાં આગરતજી અણગાર થયા. મહાવૃતને ધારણ કરી અવીરત ભાવનું નીકંદન કાધ્યું. ઐહિક, પૌગલીક, વાસના અથવા ઈચ્છાની તૃમી થવાથી સંસારી આત્માઓ જેમ હર્ષ પામતા. થાય તેમ ચારિત્ર નાયક પણ જુનાગઢમાં દિક્ષીત થયા પછી આનંદીત થતા હતા. ક ૪૫ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના વાંચક! જેણે પોતાની રિદ્ધિ એક વૈરાગ્યવૃતીને પિષવા માટે છોડી, કુટુંબ છોડ્યું, ઘરબાર છોડ્યા, માતા પીતા છોડ્યા. એમની વૈરાગ્યવૃતી કેવી હશે? હવે તેઓની તપશ્ચર્યા કેવી છે તે ઉપર નજર કરવાની છે. દિક્ષાના બીજા જ દિવસથી રાત્રીના ધ્યાન ધરવા ગામનું કોઈ ખંઢેર હોય ત્યાં જતા. આખી રાત ધ્યાનસ્થ સ્થિતિમાં ગાળી સવારના પાંચ વાગે ઉપાશ્રયે આવતા. ત્રણે રૂતુમાં એક કામળી ઉપર સુવાને જેને નિશ્ચય હતો દિવસ અને રાત્રી મળી ચાર કલાકની નીંદ્રા લેતા અને બાકીના ટાઈમમાં આત્મ સ્વરૂપમાં લીન બનતા. પૂજ્ય ગુરૂવર્યની સાથે ગામેગામ વિહાર કરી પોતાના નિત્યક્રમ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. રાત્રીના કઈ અરણ્ય ભૂમીમાં એક પગે ઉભા રહી ધ્યાન કરતા. હું આત્મા છું અનંત શક્તીવાન છું અનંત વિર્યવાન છું. ધ્યાનના પ્રભાવથી ત્રણે લેકને ધુજાવવા સમર્થ છું. ધ્યાનસ્થ સ્થિતિમાં શસ્ત્રો મને છેદી શકશે નહીં. અગ્નિ મને બાળી શકશે નહિ. પાણી મને બુડાડી શકશે નહી. પહાડાની આરપાર જવાની આત્મામાં શક્તી હોય છે. આવી રીતે કેવળ આત્મા અને તેની શક્તિને જ ચારિત્રનાયક વિચાર કરતા અને આત્મીક આત્માઓ જેણે સત્ય સ્વરૂપે પ્રગટ કર્યું છે તેને વિચાર કરી પોતાની સ્થિતિ ક્યારે તેના જેવી થશે આત્માની અપૂર્વ સ્થિતિ કયારે પ્રાપ્ત થશે તે વિચાર આવતા યાનસ્થ સ્થિતિમાં રેતા. કલાકોના કલાકો રેવામાં ગાળી વિચારણમાં ચઢતા વળી એક ચિત્ત થાતા ધ્યાનસ્થ અવસ્થામાં પણ અનેક ઉપસર્ગો તેઓશ્રીને આ વતા અને તેમાં અડગ રહેતા. દિક્ષા લીધા પછી અનુક્રમે ૬ વરસ પૂજ્યશ્રી સાથે રહી ધ્યાનના દોર પર ચઢતા એકવાર પૂજ્યશ્રી જ્યચંદ્રજી ગુજરાતમાં વિચારતા હતા એવામાં ગુજરાતના સુરત પરગણામાં કોઈ : ગામે : આવ્યા ૨૬ વરસની યુવાનવય પૂજ્ય શ્રીની હતી તેમાં નિત્ય ક્રમ પ્રમાણે રાત્રી પડી એટલે ગામની બહાર ધ્યાનસ્થ સ્થિતિમાં રહેવા ગયા. ત્યાં : ૪૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. આગળ રાત્રીના માર વાગે કાઇ સ્ત્રી આવી. વાંચક ! જાણે બ્રહ્મચર્યની કસેાટી કરવા આવી હેાય તે પ્રમાણે કલ્યાણચંદ્રજીને કહેવા લાગી કે તમે! મારા પૂર્વ ભવના પતિ છે। માટે મારી સાથે વિલાસ સુખનું સેવન કરી મને સ ંતેાષ પમાડા. એકાંત અરણ્ય અને રાત્રી તેમાં પણ યુવાન વય તે અવસ્થામાં વિષયના ઝેરને આત્માથી દુર કરવા એ રમત નથી. સ્ત્રીનુ વચન ગણુકાયું નહીં એટલે તે માયાવી વિભૂતિ કલ્યાણચંદ્રજીના પહેરેલાં વસ્ત્રોને ખેંચવા મડી, હાથ ખેંચવા મંડી, અંગાની ખેંચતાણ કરી મુકી. મારૂં કહેવું જો નહીં માને તે અગ્નિમાં ખાળી મૂકીશ. નજીક અગ્નિ બળતેા પૂજ્યશ્રીને દેખાયે પણ જરાયે હૃદયમાં ફેર પડ્યો નહીં. અને તે માયાવી વિભૂતિ ચાલી ગઈ. ધ્યાનસ્થની ઉંચ ભૂમિકામાં જનારા આત્માઓને અનેક નીતિના ઉપસર્પા આવે છે. જેમાં આ એક કસેાટી રૂપ ઉપસર્ગમાં પસાર થયા પછી ખીજે દીવસે રાત્રી પડી અને તે જગ્યાએ ધ્યાન કરવા આવ્યા તે વખતે તે શરીરમાં એક જાતના દાહ ઉપડ્યો. જ્યારે જ્યારે ઉંચ શ્રેણી ઉપર આત્મા જાય છે ત્યારે શરીરમાં રહેલાં વીકારા ખળીને ખાખ થઇ જાય છે. તેજ પ્રમાણે પૂજ્યશ્રીના શરીરમાં અગ્નિના ઉપદ્રવથી વિકારમાં અગ્નિ ઉત્પન્ન : ૪૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન આચાર્ય લેડાગાદ્ધિપતિ શી ન્યાયચંદ્રસૂરીશ્વરજી Page #81 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. થઈ છે એમ તેઓ સમજાવતા. વાંચક! આ રીતે સાધનામાં લીન બનવા સાથે દરરોજ કંઈક ને કંઈક તપશ્ચર્યા તો ચાલુ જ હતી. કેઈ દિવસ બે વાર તે ચારિત્રમાં આવ્યા પછી જમ્યા જ નથી. હવે બાહ્ય પ્રવૃતિમાં આગળ વધે છે. સ્થળે સ્થળે ગુરૂવર્ય સાથે જતા કષ્ટ એવી ક્રિયાઓથી આત્માને દમતા જ્ઞાન અને ક્રીયા બનેના સમાગમથી દેહની શભામાં વૃદ્ધિ કરતા. પૂર્વના જ્ઞાનથી વિશાળ સમાજેને સત્યને એકધારો ઉપદેશ ગુરૂવર્યની આજ્ઞાનુસાર આપતા વાંચક ! તે વખતે યતિ સમાજ જેટલી પ્રબળતા સાધુ સમાજમાં ન હતી છતાં સાધુ સમાજનું જોર વધારે થાય તેમ દેખાતું હતું છતાં યતિ સમાજનો મુકાબલે કરી શકે એવા તે વખતે સાધુ સમાજમાં ન હતા. પ્રત્યેક સ્થળે લોકાંગચ્છના યતિવર્યો થાણ જમાવીને બેઠા હતા કે જે મહારથીઓની ચારે તરફ હાંક વાગતી. છતાં ચરીત્ર નાયક સમજતા કે વિદ્વાનોનું બળ હવે વધતું જાય છે માટે મારે પણ ગ્યતાસર તૈયાર રહેવું જોઈએ. ગુરૂજીના ટાઈમની જેમ મારે પણ સત્યના સમર્થન નમાં ઉતરવું પડે. ગુરૂવર્યના મુખેથી પોતે ૧૮૪૫ થી: લગભગ તે અરસામાં ૧૨ વરસ સુધી એટલે ૧૮૫૭ સુધી બે પક્ષેને મૂર્તિપુજા સંબંધમાં સાણંદ •: ૪૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. મુકામે વાદ થયો હતો, તે સાંભળ્યો હતો. સિદ્ધાંતિક વાતામાંથી અંગત વાતમાં ઉતરતા કજીયાએ મેટું સ્વરૂપ પકડયું અને વાત વધી પડતાં કોરટે કજીયે ગયે. પૂજ્ય શ્રી જયચંદ્રજી સામેલ હતા. સિદ્ધાંતિક વાત બાજુએ રહી અને જુદા સ્વરૂપમાં વાત આવતા કોરટમાં કેસ ચાલ્યા. અને પૂજ્ય શ્રી જયચંદ્રજીના લાભમાં પરીણામ આવ્યું. આ વાત બંને સમાજના મગજમાં હજુ તાજી હતી તેને અંગે વિદ્વાન વર્ગ કે જેણે વાડાના બંધનમાં પોતાના આત્માને બાંધ્યા છે, તેવા વિદ્વાનો પણ પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજીની તેજસ્વી પ્રતીભા, ગંભીર મુખમુદ્રા અને અમેઘ વ્યાખ્યાન શૈલીથી ગભરાતા. વાંચક પૂજ્યશ્રી મારવાડી દેહ, મનોરમ્ય પ્રભા, દિવ્ય કાંતી અને નીડર વ્યાખ્યાન શિલીના પ્રતાપે અનેકોના મન આકર્ષા. કોઈની ખુશામતખોરી નહીં; કોઈની દાક્ષીશ્યતા નહી, અને મેટા વિદ્વાનોના ગર્વ ઘડીમાં ગાળી નાંખે એવી એમની વાકયધારાથી સ્થળે સ્થળે જનતા હર્ષથી પાગલ બનતી. જ્યાં જ્યાં પૂજ્ય કલ્યાણચંદ્રજી ગુરૂવર્યની સાથે વિહારમાં જતા ત્યાં ત્યાં સામાન્ય જનતા, જ્ઞાન પીપાસુ આત્માઓ, પછી જેન અથવા જૈનેતર સ હજારોની સંખ્યામાં પૂજ્યશ્રીનો ઉપદેશ સાંભળવા ઉતરી •: ૫૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. પડતા અને ધર્મ શ્રવણ કરતા. વાંચક ! આટલો બધો કોને પ્રભાવ ? કહેવું જ પડશે કે એમના ચારિત્ર અને ધ્યાનબળથી જાગ્રત થએલી આત્મશક્તિને પૂજ્યશ્રી પાંચે ઇન્દ્રિયોના સંયમમાં અહર્નિશ તત્પર બનતા પાંચે ઈન્દ્રિયે જ્યારે કબજે થાય છે ત્યારે જ આત્મશક્તિ જાગ્રત થાય છે. તેમ તેઓ સમજતા અને જનતાને સમજાવતા અને તેથી જ પાંચ ઇન્દ્રિએમાંથી ઉત્પન્ન થતા વિકારને નાશ કરવા જ્યારથી દિક્ષા અંગિકાર કરી ત્યારથી જ રસને ત્યાગ કર્યો હતો. માદક વસ્તુઓને જીવનમાંથી દેશવટો આપે હતો. દિક્ષિતોને ઇન્દ્રિય નિગ્રહ માટે દરેક પ્રયત્ન કરવા જોઈએ તેમ તેઓ માનતા. અને તદસિદ્ધાંત અનુસાર જ્યારથી દિક્ષા પર્યાયમાં આવ્યા ત્યારથી અડદની દાળ અને બાજરાનો રોટલે તે સીવાય અન્ય જેમને ખોરાક નહોતો. વાંચક! આજે સાધુ દિક્ષામાં યા યતિ દિક્ષામાં આવનાર વ્યક્તિની કેવી દશા જવાય છે તેનો ખ્યાલ પણ અસ્થાને નહીં જ ગણાય. અત્યારના દિક્ષિતોને ઉપરને સંયમ તે દુર રહ્યો પરંતુ ગૃહસ્થની જેમ નાશકારી વ્યસને પણ દિક્ષિતથી છેડાતા નથી. મોટા સ્ટેટ કરતાં પણ ચાનું સામ્રાજ્ય વધી પડયું છેરાય રંક શેઠ નેકર ત્યાગી અને રાગી સિા કઈ એના સામ્રાજ્ય નીચે આવી ગયા *: પ૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ આચાર્યાં શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. છે. એટલે ત્યાગી વર્ગ પણ એનાથી બચે તે કાળની દૃષ્ટિએ યેાગ્ય ન હાય તે આધારે ચાના સપાટાથી પણ ત્યાગી વર્ગ બચ્ચા નથી. તે ઉપરાંત ખારાકમાં પણ શ્રીમતાથી અધીક ખાદ્ય પદાર્થોની ભાગ સામગ્રીથી ત્યાગી વગ વંચીત દેખાતા નથી. આવા વ્યસનેાની પામરતાથી દિક્ષિતા ચલાયમાન થાય અને વ્યસનાને નાબુદ કરવાની શક્તિ જો દિક્ષિતામાં ન આવે તેા જન સમાજ ઉપર ધમ ઉપદેશની સાચી અસર ઉત્પન્ન કરાવવા તેવા શક્તિમાન નહી અને. અને તેને અંગે જ્યાં જ્યાં પેાતાના વ્યસને પેાષાતા હાય ત્યાંજ દિક્ષિતા પૂર્વના મઠ ધારી સન્યાસીઆની જેમ રહેઠાણ જમાવે છે. અને તે મર્યાદા બાંધેલ ગામે સિવાય બીજે વિહાર નથી કરી શકતા. એનાથી આગળ વધીએ તે તેજ સુનીવર ક્રિક્ષિતે પ્રાતઃકાળે વ્યાખ્યાન પીઠ ઉપર એસી પેાતાની વતૃત્વ શક્તિથી સંસારીઓની નિર્મૂળતા ઉપર પ્રહાર કરી અનેક રીતે માર્મિક વચને ખેલી ટીકા કરે પણ પેાતાની અંદર રહેલા વ્યસનાને નાખુદ ન કરી શકે. ઉત્તમ આત્માની ફિલ્મ્સી સમાજને સમજાવી શકે પણ પેાતાના હૃદયની અંગત પામરતાને દૂર ન કરી શકે એ કેવી વિષમ વાત. પણ વાંચક ! હવે વ્યક્તિગત દિક્ષિતાના •: ૫ર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. નિળ જીવનથી હવે સમાજ અજાણ્યા રહ્યો નથી. વર્ષો સુધી શ્રદ્ધાના ઝેરને અંગે વેષધારી દિક્ષિત હાય તેા પણ રૂઢીપૂજક વર્ગ કે જેમનામાં સ્વતંત્ર બુદ્ધિ અને વિચારકપણાના નાશ છે. તેવા પૂજય મુનીવરામાં આપણું આત્મકલ્યાણ કરવાની શક્તિ છે એમ માની લીધું. અને પૂય માન્ય સાથે દલીલે કરતા ગયા કે દિક્ષિતાના અંગત જીવનમાં આપણે શા માટે હાથ નાખવેા જોઇએ. આપણે તે! મહાવીરના વેષને માનવા છે ને ! પગે પણ મહાવીરના વેષનેજ લાગવાનુ છે ને. આવી ભાવના અને તેને દૃઢ કરાવનારા પણ તેજ દિક્ષિતા છે. તમારે તે ગુણગ્રાહક થવું અવગુણુ જોવાની દૃષ્ટિને નાશ કરવા હુંસ જેવી વૃત્તિ આદરણીય છે. વીગેરે વચનેાથી જુનવાણી સમાજમાં શ્રદ્ધાને રેડે અને આજ આવીજ શ્રદ્ધાથી દિક્ષિત અવસ્થામાં રહેલા કેટલાએ દિક્ષિતાની પેાલ ઉપર ઢાંક પીછેાડા થાય તેમની શિથિલ વૃત્તિએને પાષી રહેવાય. સત્ય માનુ અવરાધન થાય અજ્ઞાન સમુહની જેમ સંસારી કુલમાં જેમ એકની પછવાડે અનેક પાષાતા હાય તે પ્રમાણે દિક્ષિત સમાજમાં પણ મેાટા સમુહની સાથે વધારે સંખ્યામાં વિચરતા હાય તેમાં ભાર એકજ ઉપર. ઘેાડું જ્ઞાન પણ એકનેજ તે •: ૫૩ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરત્ર. હાય. બાકી બીજા દિક્ષિતા વહેારવાના કામમાં પાણી લાવવાના કામમાં અને લુગડા ધોવાના કામમાંજ દિક્ષિતા રાકાએલા હાય. પ્રાયે આજ સ્થિતિ નજરે જોવાતી હાય ત્યાં સ્વ અને પર સમાજને ધર્મ તેની ઉન્નતિની વિચારણા કચાંથીજ થાય. કદાચ તે દિક્ષિતા બાહ્ય પ્રવૃત્તિથી ત્યાગી દેખાતા હાય પણ છતાં આત્મ જાગૃતી આવી જતી નથી. કારણ અંતર જાગૃતિની મદદ રૂપ જે જ્ઞાન તેનેા તા અભાવજ હાય, વાંચક ! આ સ્થિતિ જાણવા છતાં સમાજને તેની ચિતાજ નથી. જે દિક્ષિતે જ્ઞાનાભ્યાસ કરી ધર્મ દેશના દેવા ઉપયેગી થાય અને જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ સ્થાપન કરે. દિક્ષિતાના અજ્ઞાન સમૂહના મેાટા ભાગને જાણવા છતાં પણ સમાજની આંખ ન ઉઘડતી હાય જ્ઞાનાભ્યાસના ચેાગ્ય પ્રબંધા ઘડવાની વિચારણા સમાજ ન કરી શકતા હાય તેા જાણે! કે જૈન સમાજની ઉન્નતીને સૈકાઓની વાર છે. વાંચક ! યુગ કાળના આ જમાનાએ કેટલાકેાની આંખ ઉઘાડી છે હવે પૂર્વની જેમ દિક્ષિતાની વાગજાળમાં ફસાઈ જાય એ જમાનેા રહ્યો નથી. ઉપરાંત દિક્ષિતાને કર્તવ્યનું ભાન કરાવવા સમાજ તૈયાર છે. એથી આગળ વધતા હવે એમ પણ કહેવાની હીંમત કરે છે કે : ૫૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. ગુજરાત ને કાઠીયાવાડ તે બાપીકો દેશ છે. ત્યાં તે ધર્મ ઘર કરીને રહે છે. અહીંયા તો ઘણાય મુનીવરેને નિવાસ છે. માટે આપ વિદવાને ત્યાં વિચરે કે જ્યાં ઉપદેશની વધારે જરૂરીયાત હોય. જ્યાં અજ્ઞાનતાના થર બાજ્યા હોય દર વરસે ઉપદેશકોના અભાવે જ્યાં ધર્મ છોડી દેવાતો હોય એવા મગધ, બંગાલ, પંજાબ વગેરે દેશની ભૂમી ઉપર પધારી શાસન સેવા કરો. ગુજરાત તેમજ કાઠીયાવાડમાં આટલા વરસ સુધી દરરોજ વ્યાખ્યાન આપવા છતાં કોઈ પણ અજેન જેન બન્યું નથી. માટે આપ ત્યાંજ વિચરે કે જ્યાં ધર્મ શબ્દનો અર્થ જાણતાજ નથી ત્યાં જઈ ધર્મને ડંકો વગાડવે એમાંજ તમારી દિક્ષિત અવસ્થા ઝળહળી ઉઠશે. આ પ્રમાણે વિદવાનોને કહેવા જેટલી નીડરતા પણ હવે સમાજમાં આવી છે. વાચક! જ્યારે યતીસમાજ ભારતવર્ષમાં ઠેક ઠેકાણે હતો ત્યારે યતીવર્યોના નામથી ૨૨ અને સતનતે ડોલતી ત્યારે અનેક અન્ય ધર્મિઓને યતીવર્યોએ જેનધમી બનાવ્યા છે. અનેક હિંસાત્મક રાને અહિંસક બનાવ્યા છે. અનેક બીજા દરશનના ધર્મગુરૂઓ સાથે વાદ કરી રાગ રહીત એવા વિતરાગ ધર્મમાં લાવ્યા છે. અરે તેનાથી : ૫૫ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~~~ ~~~ ~ ~ ~ આગળ વધતા જૈન ધર્મને અત્યાર સુધી ટકાવી રાખવાનું કામ યતીવએજ કર્યું છે. જેને ધર્મની વિજય પતાકા દેશે દેશમાં સ્વાર્થ ત્યાગી બની અમર બલીદાનના ગે રાજસત્તાઓની સામે થઈને પણ ફરકાવી છે. શાસનની સેવા બજાવી છે. ઈતિહાસમાં દ્રષ્ટિપાત કરે કુમારપાળને ગુજરાતની ગાદી અપાવવા પ્રયત્ન કરનાર કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રા ચાર્ય યતીજ હતા. વીર વનરાજ ચાવડાની કીર્તિ પણ શીયળગુણસુરી યતીના પ્રતાપે જ હતી. સમ્રાટ અકબર આગળ જૈનધર્મ સંબંધી પહેલી જ વાર માહીતી આપનાર હીરવીજયસુરી યતીજ હતા. ત્યાર પછી તેજ ધર્મમાં વધુ રસ લેતા બનાવનાર પૂજ્ય લઘુવરસીંહજી પણ યતીજ હતા. જહાંગીર અને માનસીંહ આગળ અહીંસાને પડહ આખા રાજ્યમાં પર્યુષણના દીવસમાં વગડાવવાને ઉપદેશ આપી હુકમ કઢાવનાર પણ તુલસીદાસજી યતીજ હતા. આવા એક નહીં પણ અનેક દષ્ટાંત યતીવર્યોની સેવાના સાક્ષીરૂપ ઈતીહાસમાં મેજુદ છે. જે વખતમાં દિલ્હીની ગાદી ઉપર સામ્રાટ અકબરની હાક વાગતી તે વખતમાં ૧૬૦૦ ની સાલમાં સમ્રાટ અકબરે સર્વ ધર્મના ધમોચાર્યોને બોલાવ્યા. તમામ ધર્મના ધર્મગુરૂઓની સાથે પોતાના મનનું નિરાકરણ કરવા : પ૬ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. ધર્મ ગુરૂઓની સાથે ચર્ચા કરી. હીંસામાંજ જે ધર્મોએ આત્માની શાંતી માની છે એ ધર્મના અનુયાયી સાથે વાદમાં મનનું નીરાકરણ ન થઈ શકવાથી તમામ ધર્મના પ્રવૃત્તકને સમ્રાટ અકબરે મહેલમાં પુર્યા. તેજ વખતમાં વિહાર કરતા લોકાગચ્છાધીપતી પુજ્ય લઘુવરસિંહજીનું આગમન દીલ્હીમાં થયું સમ્રાટને જાણ થઈ, અને આચાર્યદેવને બોલાવ્યા બીજા ધર્મગુરૂઓની જેમ આચાર્ય સાથે સમ્રાટે ચર્ચા કરી. સ્યાદ્વાદની જાળથી પૂજ્યશ્રીએ સમ્રાટની શંકાનું સમાધાન કર્યું. અને સમ્રાટે જૈન ધર્મના સિદ્ધાંતો માનપૂર્વક ગૃહણ કર્યા અને આચાર્યદેવની આજ્ઞાનુસાર ધર્મ અનુઆયીઓને મહેલમાંથી છેડી મુક્યા અને પૂજ્યશ્રીને મદદરૂપ એવા પરવાના સમ્રાટે લખી આપ્યા. અને સાથે હાથ નીચેના તમામ રાજા ઉપર પૂજ્યશ્રીને માન આપવા સંબંધમાં ફરમાન લખી મોકલ્યાં. એવા એક નહી પણ અનેક રાજ્ય યતીવર્યોને ગુરૂ તરીકે સ્વીકારતા. તેની સેવા શાસન અને સમાજથી અજાણ નથી. શાસનમાં તમામ આત્માઓ એકાંતે કબુલે છે કે અમે જે ધર્મમાં છીએ તે જેનધર્મને દિવિજય કટોકટીના પ્રસંગમાં જ્યારે ભારતના તમામ સંપ્રદાયમાં અને સમાજોમાં પણ મોટા વિદવાને હતા •° પ૭ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ આચાય શ્રી કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તેવા વખતમાં જૈનધર્મના દિગ્વજય યતીવને જ આભારી છે. વાચક! જુગ જુના આ ભારતવર્ષ માં ગારવભર્યા જૈન સમાજ અને તે ગૈારવતા પ્રાસ કરનારા વર્ગ તેજ યતીવગ . વાંચક તે વર્ગ અત્યારે નિળ છે. ટુંક સખ્યામાં છે. એટલે સમાજની દૃષ્ટિએ અત્યારે એછા પરંતુ તે વર્ગ જે સેવા કરશે તે સાધુ સમાજ નહી કરી શકે તે નિશક છે. યતી સમાજની નિ`ળતા જાણવા છતાં તેને પગભર કરવા તેના સેવકે તેના ઉપાસકેા અને તેને સર્વોપરી પદ ભાગવતા આચાર્યાના માનસમાં ઉન્નતીની વિચારણા જન્મતી નથી. તે કેટલી દીલગીરી ? અને યતીસમાજની દુળતા સાથે સાધુ સમાજની સબળતામાં જૈને જૈન ધર્મને છેલી સલામ દર વરસે કરતા જાય તે પણ કેટલી દીલગીરી ? ક્રાંતીના આ જમાનાને યાગ્ય દિક્ષીતા પેાતાની દીશા નહી બદલે પેાતાની વિહાર ભૂમીને સંકુચીતમાંથી વિશાળ નહી બનાવે અને જમાનાની સાથે રહી ધર્મ ટકાવવા પેાતાના વ્યસનેાને દુર નહી કરે અને સમયસર ચાગ્ય પ્રયત્ન નહી થાય તે જાણું! કે ગુજરાત અને કાઠીયાવાડ શીવાય ધર્મ દેખાવાના નથી. વાંચક! અત્યારે તે પૂજ્યશ્રી જેવા ત્યાગીનીજ જરૂર છે. કયાં અત્યારના દિક્ષિતાનુ જીવન •ઃ ૫૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ર તપસ્યા અને સાધના. અને કયાં પૂજ્યશ્રીનું જીવન અને તેનાજ પ્રતાપે પૂજ્યશ્રીના જ્ઞાન સાથે ક્રિયા અને ખેરાક રાત્રીના ધ્યાનની પ્રણાલિકા ઉગ્ર તપશ્ચર્યા અને અઘેર આત્મ સાધના પૂજ્યશ્રી આચરતા તે પણ સમાજથી અજા યું ન રહ્યું એટલે પૂજ્યશ્રી દીવસના ધર્મનો બેધ સમાજને આપતા અને રાત્રે પોતે બેધ લેવા રૂપ ધ્યાન ધરતા આવી ઉગ્ર તપશ્ચર્યા અને આત્મસાધના ગુરૂઆજ્ઞાનુસાર આચરતા અને આત્માનું શ્રેય કરવા તત્પર બનતા. : ૫૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આચાર્ય પદ અને વિહાર વાંચક પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી જેન જગતમાં દરેક રીતે પ્રખ્યાત થઈ ચુક્યા હતા. એમની વિદવતા અને ધ્યાન અને તપશ્ચર્યાથી ઉત્પન્ન થતી આત્મશક્તિના પ્રતાપે જેન જગતમાં નાનાથી મોટા પર્યત દરેકના હૃદયમાં બહુ માન ઉપજાવ્યું હતું. પ્રત્યેક સ્થળોએ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી જનતા ઉપર બહુ સારી અસર થઈ ચુકી હતી. અને તે વખતમાં એમના જેવી વિદ્વતા અને એમના જેવા શાસ્ત્રના જાણકાર થોડા હતા. પૂજ્યશ્રીની નમ્રતા અને સાદાઈ જોઈતેમના સમાગમમાં આવનારા પ્રત્યેક મનુષ્ય આશ્ચર્ય પામતા. કેઈ કઈ વાર તે પૂજ્યશ્રી નાના બચ્ચાની સાથે ગેલ કરાવા પણ લાગી જતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આચાર્ય પદ અને વિહાર. , , , , બચ્ચા સાથે રમતા અને સૌને કહેતા કે બચ્ચાની સાથે બાળકવૃત્તિ રાખીએ તેજ આપણું સાથે બચ્ચ મે તેમ કઈ પણ કાર્યની સાથે જ્યાં સુધી તલ્લીન ન થાઓ ત્યાંસુધી કાર્યની સિદ્ધિ બહુ મેડી થાય. તેમ ફરમાવતા કાળને નિર્ગમ કરતા પૂજ્યશ્રી જયચંદ્રજી સાથે વડોદરા મુકામે પધાર્યા. આચાર્યપદની લાયકાત કલ્યાણચંદ્રજીમાં જોઈને તથા વડોદરા શ્રી સંઘને આગ્રહ પણ ત્યાંજ આચાર્યપદ અપાય એમ ઈચ્છા જાણું આચાર્ય પદવીને દીવસ નક્કી કરી શ્રી સંઘમાં જાહેર કર્યું. આમંત્રણ પત્રીકાઓ બહાર પડી. ઉત્સવ ઉજવવા નિમિત્તે આચાર્ય પદવીના સમારંભમાં સ્થળે સ્થળેથી હજારે માણસ ભાગ લેવા આવ્યા. ત્યારબાદ વિક્રમ સંવત ૧૯૧૮ ના મહા સુદી ૧૩ ને દીવસે પુજ્ય શ્રી કલ્યાણચંદ્રજીને ૨૮ વરસની ઉમરે સમસ્ત શ્રી સંઘ સમક્ષ વિધી સહીત આચાર્ય પદ ઉપર આરૂઢ કર્યા. સર્વ જનતાના હદયમાં આત્મલ્લાસ પ્રગટી નીકળે. શાસનમાં ચારે તરફ જયજયકાર થયે. વિજયના પોકારે ચારે તરફ થયા. આખા સમાજમાં આનંદ પ્રસરી રહ્યો. ઘેર ઘેર સ્થળે સ્થળે હર્ષોન્માદ પ્રગટી નીકળે. સમાજના નાયક તરીકે પુજ્યશ્રી નીમાયા. નાયક વગરનું સૈન્ય આંખ વગરના દેહ જેવું છે. નાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. હાય તા પેાતાની આજ્ઞામાં રહેલા સમાજને ચેાગ્ય માર્ગે લઇ જાય છે. તે હેતુએ સમાજે પણ પુજ્યશ્રીને નાયક તરીકે કખુલ્યા. શાસનની તમામ હિતાહિતની જવાબદારી પુજ્યશ્રી ઉપર આવી, સમાજ રક્ષણનુ કાર્યો અને તેની જવાબદારી આચાય ઉપરજ હાય છે. અને તે આચાર્યની પદવી પૂર્વના વખતમાં સમાજના નાયકે ભેગા થઇને ચેાગ્ય અને લબ્ધીવાન સાધુનેજ અર્પણ કરતા કે જે આત્મશક્તિના પ્રતાપે સમાજને ધમ ઉપર આવતી આપત્તિને અટકાવી શકે. વાંચક ! આજે તા સમસ્ત જૈન સમાજમાં આચાર્યની ખાટ નથી. મેાટા શહેરામાં નજર નાખા તા આચાર્ય દેખાયા વગર ન રહે અને જેની સત્તા તા ફક્ત પેાતાના દિક્ષિત શિષ્યા ઉપર પણ ન હાય. શિષ્યની ભૂલ બતાવતા કદાચ શિષ્ય ચાલ્યે જશે એ મીકે ગમે તેવા શિષ્યના સંગ્રહ કરી આચાય પેાતાનુ આચાર્ય પદ સિદ્ધ કરે, જ્યારે પૂર્વના આચાર્યની તેા સમસ્ત સમાજમાં હાક વાગતી. એમની આજ્ઞાના પાલનમાં અહરનીશ શ્રી સંધ તૈયારજ રહેતા. અને તેથીજ ધાર્યા કામ પાર ઉતરતા. પૂર્વ પ્રણાલિકા અનુસાર લાંકાગચ્છાધિપતિ શ્રી કલ્યાણચંદ્રજી વડાદરામાં આચાર્ય પદે બિરાજ્યા. ત્યારપછી ચાર માસની અંદર ગુરૂવર્ય વર્તનવાળા •ઃ ૬૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વડેદરામાં આચાર્ય પદ અને વિહાર. શ્રી જયચંદ્રજી ઝાડાની બિમારીને અંગે સ્વર્ગવાસ થયા. કાળના સપાટે કોણ નથી આવતા. જ્યાં કર્મ છે ત્યાં કાળની સત્તા છે. અને તે સત્તાની નીચે કર્મસ્વરૂપમાં રમણ કરનાર આત્માએજ છે. અને તે સત્તા અખંડ અને એક ધારી છે. કર્મના બંધનમાં જ્યાં સુધી આત્માઓ અટવાય છે ત્યાં સુધી રહેશે. અસ્તુ. પૂજ્ય ગુરૂવર્ય સ્વર્ગવાસી થયા પછી આચાર્ય દેવ શ્રી કલ્યાણચંદ્રજી વડેદરામાં રહ્યા. દીવસે જતાં ચાતુર માસનો કાળ નજીક આવ્યું. પોતે સર્વે યતીને ચાતુરમાસ માટે એગ્યતા મુજબ નીમ્યા. અને પછી દેશાવરોથી આચાર્યપદ પ્રાપ્ત થયા પછી પ્રથમ ચાતુરમાસ પોતાના ગામમાં કરવાની આગ્રહ ભરી વિનંતીઓ આવવા લાગી. પિતાના ગામે પૂજ્યશ્રી ચાતુરમાસ માટે પધારે એમ સે કોઈ વીચારતા. આચાર્યપદ ઉપર આવતા પહેલા પૂજ્યશ્રીની કીર્તિ દિગંતવ્યાપી થએલી હતી જેના પ્રતાપે સૈ આતુર મને વાટ જોઈ રહ્યા હતા. વડેદરાના શ્રી સંઘને ચાતુરમાસ માટે આગ્રહ તો ચાલુ જ હતો. તેમાં વડોદરા શ્રીસંઘને તે પૂજ્યશ્રીએ કહ્યું કે તમેએ અપાર લાભ લીધે છે. તમારી ભક્તિમાં જરાએ કચાશ નથી. આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. વડોદરા શ્રીસંઘને પૂજ્યશ્રી સમજાવી રહ્યા છે. ત્યાં સુરતને સમસ્ત સંઘ પુજ્યશ્રીને ચાતુરમાસ માટે તેડવા માટે આવ્યા. સર્વ શ્રાવકોએ તથા વડોદરા શ્રી સંઘે સાંજને ટાઈમ હતું એટલે ભજન કરવાનું આમંત્રણ કર્યું. સુરતના સદગ્રહસ્થાએ કહ્યું કે પૂજ્યશ્રી તરફથી અમને સંતોષકારક જવાબ મળશે ત્યાર પછી અમને આહાર પણ ખપશે. પૂજ્યશ્રીને પણ કહ્યું કે અમારા બાળબચ્ચા સર્વે ને ભજન કરાવવા મોકલવા હોય તો આ ચાતુરમાસ સુરત મુકામે કરવું, એ નકકી કરે. અતુલ ભક્તિ ભાવ જોઈ અંતે પૂજ્યશ્રીએ સુરતનું ચાતુરમાસ નકકી કર્યું. સુરતને શ્રી સંઘ વડોદરા શ્રી સંઘના અત્યંત આગ્રહથી બે દિવસ નીવાસ કરી સુરત મુકામે ગયે. પૂજ્યશ્રીનું ચાતુરમાસ સંઘમાં જાહેર થઈ ગયું. સૌ આતુર નયને હવે પૂજ્યશ્રીની રાહ જોવા લાગ્યા. અનુક્રમે સંવત ૧૯૧૯ માં ચાતુરમાસ કરવા અશાડ શુદ ૧ ને દિવસે સુરત મુકામે ૪૫ યતીઓ તથા ૨૭ શિષ્ય વર્ગ સાથે પધાર્યા. સંઘમાં અગાઉથી ખબર થવાને અંગે ભવ્ય સ્વાગતની તૈયારી થઈ ચુકી હતી. ગામની બહાર સ્ત્રી અને પુરૂષ મેટા સમુહમાં ભેગા થયા હતા. પૂજ્યશ્રીનું મહોત્સવ સહીત સામૈયુ થવાનું હતું. તેને માટે સર્વ તૈયારી થઈ જતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ યતિશિષ્ય ભીખાલાલજી Shree Su Page #99 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ વડેદરામાં આચાર્ય પદ અને વિહાર. શાસન પ્રેમી આત્માએએ ભવ્ય સામૈયુ કર્યું. ધર્મ પ્રેમી આત્માઓના ઉત્સાહ અજબ અને આશ્ચયકારી હતા. અને અન્ય સમાજ પણ જાણે પેાતાના ધર્મગુરૂ આવ્યા હાય અને જેટલેા ઉત્સાહ હાય તેટલા ઉત્સાહ અન્ય સમાજમાં પણ દેખાતા હતા. ઉપરાંત હીંદુ મુસલમાન તમામ વર્ણ પુજ્યશ્રીનુ સ્વાગત કરવા સામૈયામાં આવ્યા હતા. શહેરનાં મધ્ય ભાગમાં થઇ સામૈયુ પસાર થતાં પૂજ્ય ગુરૂદેવના દન કરવા નગરના સ્રી પુરૂષા બન્ને હારમાં ગેાઠવાઇ ગયા. અને પુજ્યશ્રોની ભવ્ય મૂર્તિના દર્શીન થતાંજ તમામ પ્રજા આચાર્ય શ્રીને નમન કરી પેાતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પચરંગી પ્રજા સહિત પુયશ્રીને ઉપાશ્રયે લાવ્યા. ઉપાશ્રયના ચાકમાં સમાજ ગેાઠવાઇ ગયેા ઘાંઘાટ તા અતુલ હતા. સંઘના ક્રમ પ્રમાણે પ્રતિષ્ઠિત માણસાએ ઉઠીને પુજ્યશ્રીના ગુણગાન ગાયનના રાગમાં સભા સમક્ષ ગાઇ બતાવ્યા. મહાપુરૂષાને પેાતાના ગુણ સાંભળવાની વિચારણા હેાતી નથી. ગુણ સાંભળીને મહાપુરૂષા ક્ષેાભ પામતા નથી. તેમાંજ તેમની મહત્તા છે. કીર્તિ અને યશની ઝ ંખના જો દુનીયાની જેમ દુનીયાથી વિમુખ બનેલામાં જન્મે તે ખાદ્ય ત્યાગ શીવાય અંતર ત્યાગ તેમાં રહેતેાજ નથી. અને : ૬૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવમચરિત્ર. અંતર ત્યાગ ન હોય તો દુનીયામાં અંતર ત્યાગી દેખાડવા અનેક દંભ કરવા પડે અને પછી અસત્યની જ પ્રરૂપણમાં જીવન સમાપ્ત થાય. આત્માને ઠગી દુર્ગતિમાં જવાય. અસ્તુ. યશ અને કીર્તિની લાલસાને તોડી પૂજ્યશ્રી સુરતમાં આવ્યા; ભક્ત હૃદયેએ ભક્તિ બતાવી. ભક્ત હૃદયને ભક્તિ બતાવ્યા વગર ચેન પણ ન પડે. અને તેથી જ ભક્તિ એજ ભક્તોનું જીવન હોય છે. તઅનુસાર ભક્તિવાન આત્માઓએ પિતાની પુજ્યશ્રી ઉપરની ભક્તિ બતાવનારા વાકો ખાલી કર્યા. ત્યાર પછી પૂજ્યશ્રીની દેશના સાંભળવા સમાજ શાંત થયો. નવકારમંત્રથી પ્રેરક વાણી વડે મંગળાચરણ કર્યું કે ભાઈએ મોટા સમુહમાં તમે ભેગા થઈ મારું સ્વાગત કર્યું તે તમારી અંદર રહેલી ધર્મ ભક્તિ છે. ભક્તિ એ ઉન્નતીનું લક્ષણ છે છતાં મારા આ દેહનું સ્વાગત કરી તમારા આત્માને ભુલા તે નહી ચાલે. મારી જેમ તમારી અંદર રહેલી આત્મ શતીને જ ગાડી સત્કાર કરે. માનવ જીવનનું ધ્યેય તે સીવાય બીજું ન હોય. ચાતુરમાસના કાળમાં ધ્યેયની પુર્ણતા કરવા પ્રયત્ન કરવાનો છે. આત્માને ચગ્ય માર્ગમાં લઈ જવા સીવાયના ધ્યેયમાં દુન્યવિ ધ્યેયને સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આચાર્ય પદ અને વિહાર. • • • • • • • કરવા તમારી આંતરિક શક્તિઓ વેડફી નાખશે તો માનવ જીવન ગુમાવશે અને દુખમાં પડશે. પુર્વના મહર્ષિઓને પુરૂષાર્થ આત્માની મુક્તિ માટેજ હતું. તીર્થપતીઓએ પણ પુર્ણત્વ દશા પ્રાપ્ત કરી આત્મકલ્યાણને માટે જગત સમક્ષ ધર્મની સ્થાપના કરી છે. તે મહાત્માઓએ અનુભવ્યું કે ભેગમાં આત્માની શાંતી નથી. જડમાં આત્માને ક્યાંય સુખ નથી. જીવિત ચંચળ છે. કર્મના ફળ ભગવ્યા વગર ચાલે તેમ નથી. કુકર્મના ભાવ કડવા છે. દુષ્ટ વાસનાને અનુસરવામાં આત્મહાની છે. જ્ઞાનીઓએ અનુભવ્યું માટે ભાઈઓ એગ્ય ક્રિયામાં તમારા આત્માને જેડી સંસારના મૂળને નાશ કરો. આત્મવિકાસમાં જાતીનું બંધન નથી. કોઈ પણ જાતીને આત્મવિકાસ કરવાને અધિકાર છે. અરહત ધર્મ આખા વિશ્વનો છે. વિશ્વધર્મ છે તેમાં સને સ્થાન છે. અમે સાધુ બન્યા એટલે આત્મવિકાસ થયે એમ પણ ન માનશે. કારણ વેશ પરિવર્તનની સાથે હદયનું પરિવર્તન થવું જ જોઈએ. અને તેથીજ અરહત ધર્મ જ્ઞાન અને ક્રિયા બંનેની સહાય સ્વિકારે છે. માટે તમે પણ જ્ઞાન અને ક્રિયાથી ગુણ સ્થાનકની શ્રેણી ઉપર આત્માને ચઢાવે. રચનાત્મક રીતે તૃષ્ણને નાશ કરો. મન : ૬૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~~~~ ~~~~ ~ ~~~ એજ બંધ અને મોક્ષનું કારણ છે. વિકાસ એ દુર્લભ છે. અને પતન એ સુલભ છે. એક વાર પતન પામેલો આત્મા ઠેઠ નીચે પડે છે. આ મનુષ્યભવમાં તમને પ્રાપ્ત થએલા સાધને જેવા કે ધન, કુટુંબ, પુત્ર, ભાર્યા વગેરેનો મેહ આત્મામાં આસક્તિ ઉત્પન્ન કરે છે. આસક્તિ તે ભવની પરંપરા ચાલુ કરે છે માટે આસક્તિ ઘટાડવા ગમે તેવી કઠીનમાં કઠીન તપશ્ચર્યા કરીને પણ ભવભવથી વારસામાં મળેલા, અને જીવનના અણુએ અણુના સંસકારમાં જડાએલા, આસક્તિ અને અજ્ઞાન, તેને નીવારવા પુરુષાર્થ ચાલુ કરે. ભેગની રમતમાં આત્મા બંધાશે. ત્યાગની રમતથી આત્મા છુટશે. ભેગની લુબ્ધતાએજ આત્મા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયે છે. આત્માને સહજ સ્વભાવ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર, તેના ઉપર આવરણ આવ્યા છે. જેના પ્રતાપે આત્મવિકાસ અટક છે. ઘર ભુલેલા માનવીને દુનીયાના કેઈ પણ ઘરમાં કુટુંબી તરીકે જેમ આશ્રય મળતો નથી અને દુ:ખ અનુભવ કરે છે તેમ આત્મા પોતાના સ્થાનથી પતિત બની અન્યત્ર પરિભ્રમણ કરી રહ્યો છે. ત્યાં સુધી આત્માને ક્યાંય સુખ અને શાંતી મળશે નહી. માટે ભાઈઓ એવી પ્રવૃત્તિનો આદર કરો કે સ્થાનભ્રષ્ટ થએલા આત્માને પોતાનું સ્થાન પ્રાપ્ત :: ૬૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આચાર્ય પદ અને વિહાર. થઈ જાય અને દુ:ખમાંથી છુટી જાય. આત્માની સત્તા જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી ભવનું પરિભ્રમણુ પણ દુર થતું નથી. તમારાજ અનુભવથી સાબીત થયું છે કે અત્યાર સુધી આત્મા ઉપર વિષયનાં ઝેર ચડાવી ઝેરમય સ્વભાવ કરીને જ ઉન્નતિને અવરોધ કર્યો છે. કાચના મકાનમાં ગએલે કુતરે પોતાનું સ્વરૂપ જોઈને જેમ દુઃખી થાય છે તેમ તમારે આત્મા પણ સ્વયં દુ:ખ ઉમક્સ કરી બીજા ઉપર દોષ ચઢાવી મુકે છે. માટે ભાઈએ રચનાત્મક પ્રવૃત્તિ કરી આત્માને જગાડે જે સુષુપ્ત દશામાં રહી પોતાની શક્તિનો નાશ કરી રહ્યો છે. પોતાના આત્મધનને ક્રોધ, માન, માયા, વીગેરે લુંટારા લુંટી જાય છે તેને અટકાવવા માલિકને (આત્માને) જગાડે. જ્યારે તમારે આત્મા જાગશે ત્યારે દુનીયાની આસક્તિ છુટશે. આજે તમારામાં ખોટી રીતે મારાપણાની ભાવના પોષાઈ રહી છે. તેનો નાશ કરો. હું અને મારૂં જ્યાં સુધી નાશવંત વસ્તુઓમાં છે ત્યાં સુધી તમારા સમસ્ત દુખે જીવતા છે. કારણ, એક વસ્તુમાં મારા પણાની ભાવના આવતા જ આસક્તિને જન્મ થાય છે. અને આસક્તિના જન્મ પછી ક્રમ પ્રમાણે તેની પરંપરા રૂપ દુઃખે આવવાના છે તેમાં પણ દુન્યવી આત્માઓના દુ:ખનું મોટું કારણ તેઓનાં : ૬૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. કૃત્યો નથી; પણ કૃત્યેની પછવાડે રહેલી આસક્તિ છે. આસક્તિથી મમતાપૂર્વક કર્મ કરવામાં આવે તેજ તેનાથી ઉભવ થનારા દુખે કરતા તે બહુ જ દુ:ખીત અવસ્થામાં જોગવવા પડે. દ્રષ્ટાંત તરીકે કઈ પણ મનુષ્ય નિરાધાર હોય તેના આધારભૂત એકનો એક પુત્ર મરણ પામતો જોવામાં આવે ત્યારે તેની સાથે જેને સંબંધ નથી, એવા તમને કંઈ પણ દુ:ખ થતું નથી અને તમને એ પાંચ સંતાન હોય અને સાથે સંપત્તિ પણ હોય એવા વખતમાં એક પુત્રને વિયેગ થવાનો પ્રસંગ આવે ત્યારે તમને કેટલું દુઃખ થાય ? એકના નાશથી દુ:ખ નથી થતું અને બીજાના નાશથી દુઃખ થાય છે. એ જ સિદ્ધ કરે છે કે તમે તમારા પુત્રની સાથે જે મમતા રૂપ અધ્યાસ બાંધે હતો તે અધ્યાસ બીજાના પુત્રની સાથે નહોતો બાંધ્યા. તેથી જ તમારા પુત્ર પરની આસક્તિને અંગેજ તમારા ઉપર દુઃખોને પહાડ ખડકાયે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે સંસારી આત્માઓના દુ:ખનું મૂળ આસક્તિ છે. અને આસક્તિ જન્મી તે સૃષ્ટિની જાળ તૈયાર થઈ. મેહવશાત તેમાં ગુંથાવવું જ પડે માટે ભાઈઓ આસક્તિને તેડવા ફળની આશા રાખ્યા વગર નિષ્કામ કર્મ કરે. મારાપણાની છાપ તમારા કોઈપણ : ૭૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આચાર્ય પદ અને વિહાર. કર્તવ્યમાં ન લાવે. એથી જ સ્વ અને પરલોક સુધરશે. વીરના શાસનમાં જન્મી તેના જ પગલે ચાલી આધ્યાત્મિક શ્રેણી ઉપર આત્માને ચઢાવવા પ્રયત્ન કરી સે આત્માનું કલ્યાણ કરો. વાંચક ! ત્યાર પછી પુજ્યશ્રીએ સર્વ મંગલ માંગલ્યમ કહી પ્રવચન પૂર્ણ કર્યું. ભાવિક આત્માઓ કે જેઓ સમયનું ભાન ભુલી પ્રેરક વાણીથી મુગ્ધ થઈ સાંભળવામાં તલ્લીન બન્યા હતા, તેઓ એક પછી એક વીખરાયા. રસ્તે ચાલતા પણ વ્યાખ્યાનની જ વાત. બીજા દિવસે પણ સાંભળવાની ઉત્કંઠા દેખાઈ રહી હતી. વ્યાખ્યાનને ટાઈમ સવારના સાડા છ થી સાડા નવ સુધી રાખવામાં આવ્યું હતો. અને તે ટાઈમમાં ચાતુરમાસ દરમીયાન ચર્ચાત્મક વીષને છણ દરેક મનુષ્યની શંકાઓને સચોટ જવાબ આપી સાચુ જ્ઞાન, સાચો માર્ગ, અને સાચી દિશા લોકોને બતાવી. આ પ્રમાણે ઉત્સવ સહીત પુજ્યશ્રીનું આચાર્ય પદ ઉપર આવ્યા પછી સુરતનું પહેલું ચાતુરમાસ પુર્ણ કર્યું. • ૭૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મુંબઇમાં પ્રવચન સુરત મુકામેથી પુજ્યશ્રી ચાતુરમાસનેા કાળ પૂર્ણ કરી ઉઠયા. વિહારક્રમ ચેાજી મુંબઇ તરફ વિહાર પ્રદેશ નક્કી કરી યતિવર્યા, શિષ્યા અને ભાવિક આત્માએ સાથે વિહાર કર્યા. મુંબઈના માર્ગ લીધેા. રસ્તામાં આવતા ગામામાં ચેાગ્યતા મુજબ નિવાસ કરતા શાસનપ્રેમી આત્માએના હૃદયમાં જ્ઞાનનું સીંચન કરતાં અન્ય ધર્મિઓના સ્થાનમાં નિવાસ કરતાં કરતાં મુંબઇ તરફ શ્રો સંઘની આગ્રહ ભરી વિનંતિથી અને રસ્તામાં મુંબઇ શ્રીસ ંઘના આગેવાના પુજ્યશ્રીને ચાતુરમાસ માટે લઇ જવા આવ્યા. શ્રી સંઘના અત્યંત આગ્રહથી મુંબઈનું ચાતુરમાસ પુજ્યશ્રીએ નક્કી કર્યું અને અશા શુદ ૧ ને દીવસે •: ૭૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રવચન. પુજ્યશ્રી પરિવાર સાથે મુંબઈ નગરીમાં પધાર્યા. ધર્મ આત્માઓએ મોટા સમુહમાં ભેગા થઈ સામૈયા સહીત પુજ્યશ્રીને ઉપાશ્રયે લાવ્યા. વાંચક! આજથી ૭૩ વર્ષ પૂવે ની આ ભક્તિ આજે કેમ દેખાતી નથી ? તે વખત જેવી સુગ્ય લાગણુએ જનતાના હૃદયમાંથી કેમ ઉડી ગઈ છે? તે વખતની ધર્મ શ્રદ્ધા આજે કેમ મૃત:પ્રાય થઈ ગઈ છે? સંસ્થાઓ પણ કેમ નિર્બળ પડતી જાય છે? સમાજ વ્યવસ્થામાં પણ ખામી દેખાઈ રહી છે. અત્યારના જેટલા તે વખતમાં નહોતા આડંબરે, તેમજ ધર્મના ઉત્સવે ઉપધાન વગેરે નહેાતા છતાં ધર્મને મહીમાં ચારે તરફ પ્રસરતો આજે કેટલાએ ધર્મગુરૂઓ તરફથી ધાર્મિકક્રિયા કરવાનું દબાણ કરાય છે. છતાં ધર્મ પ્રચાર પહેલા જેવો નથી. ક્રિયાની અભિરૂચીવાળે અજ્ઞાન વર્ગ અત્યારે કેટલાએ પ્રદેશમાં છે જે ફકત સમજણ વગર ક્રિયાજ કરી પોતાને ધમી કહેવડાવી આનંદ માની રહ્યા છે. વાંચક ! આમાં બનેને સમાવેશ છે. દીક્ષીત વર્ગ અને ગ્રહસ્થ વર્ગ, જે દીક્ષીતમાં વિદ્વતા ન હોય તે પોતાના ઉપવાસ વિગેરે ક્રિયાઓના હથીયારથી સમાજને આંજવા પ્રયત્ન કરે, અને ધર્મની ઉત્સવતા દેખાડે. છતાં પણ પૂર્વ જેટલી ધર્મશ્રદ્ધા : ૭૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ~ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. - ~ ~- તે નથી જ. અને આવી ક્રિયા કરવામાં અને શ્રાવકોની પ્રશંસા સાંભળવામાં તલ્લીન રહેતા દીક્ષીત વર્ગો ઉપર પણ પૂર્વના જેટલો પૂજ્યભાવ નથીજ. પૂર્વનું બંધારણ લગભગ એક હતું. અને સમાજ પણ એક હતો. અને તેથીજ ધર્મને પ્રચાર પણ સુંદર થઈ શકતો. અને મુનિવરોને ઉપદેશ પણ રાગ રહીત હતો તેને અંગે તેઓની પૂજ્યતા વધતી અને આજના વાતાવરણમાં સમાજના કેટલાએ આત્માઓના હૃદયમાંથી ધર્મ ઉપરની શ્રદ્ધા ધર્મના ખોટા આડંબરેથી ઘટી છે અને સાથે ધર્મગુરૂ પ્રત્યેનો પૂજ્યભાવ તેમની ટી સત્તાના ઉપગથી ઓછો થયેલ છે. ગરૂડમવાદ જેને કહે છે તેના ઉપદ્રવોથી સમાજ પણ અંદરખાનેથી ત્રાસી ગયેલ છે. તેજ ગરૂડમવાદીઓ ચાતુરમાસ રહે તે પહેલા નક્કી કરાવે કે અમારે માટે આટલે ખરચ કરે તોજ અમારૂં ચાતુરમાસ થઈ શકશે અને અમારું કહેવું પણ તમારે માન્ય રાખવું પડશે આવા અનેક પ્રકારના પ્રવેગેથી ચાતુરમાસ રહીને શ્રીમંતને હાથા બનાવી પોતાની નામના માટે પોતાને ડોળ ચલાવે અને ત્યાંથી પણ આગળ, વાંચક ! અત્યારના સમાજના ભાગલા તેમની રીલી જીભના ઉપદ્રવથી જ પડ્યા છે. સમાજની છીન જ ૭૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ મુંબઇમાં પ્રવચન. ભિન્ન દશા પણ તે ગરૂડમવાદીએના પ્રતાપથી જ થઇ છે. પેાતાનું વચન કાઇ ન માને એટલે ગમે તે પ્રકારે તેને ઉતારી પાડી જનત! સમક્ષ તેને ખુલ્લા કરવા ઉપરાંત તેની અનેક પ્રકારે ટીકા કરી હલકું ચીતરતા વાર ન લગાડે. બીજી તરફ પેાતાની સચ્ચાઇના ડંકા વગાડવા તે ગરૂડમવાદીએ પાનાએના પાના ભરી છપાવે. પરીણામે જૈન ધર્મને પાળનારા અનેક કુટુંબે ગડમવાદીએના પ્રતાપે અન્ય ધર્મમાં ચાલ્યા ગયા છે. અને તેનેજ અંગે જૈન સમાજના સામાન્યવર્ગ પણ દીક્ષીતના નામથી ભડકી રહ્યો છે. વાડાઓની મજબુતાઇ અને તે મજબુતાઇને અંગે અંદર અંદરના કલેશેાની હાળી સળગાવવા રૂપ નિમિત્ત પણ તે ગરૂડમવાદીએ જ છે. અને તેના પ્રતાપે ધર્મગુરૂઓની ભક્તિ તેના અંદર રહેલી પુજ્યભાવના પણ ગરૂડમવાદીઓની નાદીરશાહીથી જ એછી થઇ છે. અને તેથી જ સમાજનું અધ:પતન ચાલુ રહ્યું છે. વાંચક ! મુંબઈ નગરીમાં તે ગરૂડમવાદથી ભિન્ન જેનું માનસ છે તેવા પુજ્યશ્રી આવ્યા અને તેથી જ તેમના સામેયામાં એકયતાના દર્શન થતા હતા, અને ત્યારપછી અનુક્રમે પુજ્યશ્રીને મુંબઇના પુરાણા ઉપાશ્રયમાં લાવ્યા. અગણીત સંખ્યામાં નર નારીએ ભેગા •: ૭૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રો કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરિત્ર. થયા હતા. પુજ્યશ્રીની અમૃતમય ધર્મ દેશના સાંભળવા મેદની શાંત થઈ ગઈ અને પુજ્યશ્રીએ શરૂઆત કરી. આજે તમે માટા સમુહમાં ભેગા થઇ મને અહીં લાવ્યા. દરેકના આ સામૈયામાં હાજરી આપવાના કારણેા ભિન્ન ભિન્ન હાય છે. કેટલાય ભક્તિથી આવ્યા હશે. કેટલાય ઉપદેશને વાસ્તે આવ્યા હશે. કેટલાય ધમાલ જોવા આવ્યા હશે. કેટલાય કુતુહલ કરવા આવ્યા હશે. આમ દરેકનું ધ્યેય જુદુ હાય છે. વાસ્તવિક રીતે આ ધર્મસ્થાનમાં આવ્યા પછી દરેકનું ધ્યેય એક હાવુ જોઇએ. ઉપાશ્રયમાં આવે અને તમારામાં રહેલી અજ્ઞાનતા, જડતા, સંકુચીતતા નાશ ન થાય અને વિકાસને ક્રમ ન આવે તા આ ઉપાશ્રયમાં આવવાના કંઇજ હેતુ નથી. ભાઇએ આજ ઉપાશ્રયના સ્થાનમાંથી આત્મવિકાસના માર્ગ ગ્રહણ કરી શકે તેાજ અજ્ઞાનતાની પ્રણાલિકા પણુ મધ પાડી શકશે. વિકાસના એ માર્ગ છે. શાસન સેવા અને સમાજસેવા. આ એજ કન્ય મનુષ્ય જીવનના છે. સમાજસેવા કરી પેાતાનામાં રહેલી ત્રુટીઓને પુર્ણ કરે. સામાજીક જીવનમાં રહેલી નમળાઇઓને ફગાવી દ્યો. સમાજમાં રેગ લાગુ ન પડે તેના યત્ન કરીશ અને રહેલા રાગને નાબુદ કરવા નીડરતા • ૭૬ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ મુંબઇમાં પ્રવચન. અને પ્રાપ્ત કરેા. ક્રાંતીની ચીણગારીએ પ્રગટાવા તેની જ્યેાતમાં રાગના કીડાને બાળી નાંખેા. અને તેમ કરતાં જીનવાણી વીચારના પુરૂષાના શબ્દ પ્રહારો, ટીકા અને ઉપાલંભાને સાંભળી સહન કરવાની શક્તિ પણ ઉત્પન્ન કરે. જ્યાંસુધી સામાજીક જીવનમાં સડા છે ત્યાં સુધી શાસન સેવા કરી શકવાના નથી. સંપૂર્ણ સેવા ન કરી શકે તેા સેવાના સાધનમાં જેટલા સાધના સેવામાં લઇ શકતા હૈા તેટલા સાધનાને સેવાના ઉપયાગમાં યેા. શ્રીમંત ! તમા ધનથી સેવા કરેા, તમારા ધનના ઉપયાગ બેકારીની ચક્કીમાં પીસાતા તમારા સધી ભાઈએને ખચાવવા ઉપયાગ કરેા. એકારીની કીકીયારીએથી તમારા જૈન સમાજ બચ્ચા નથી. બેકારીના વાતાવરણમાં સમાજને બાર આની ભાગ છે. તે એકારે પણ તુટેલા ખાટલામાં રહી ભુંડની જેમ પ્રજોત્પતિ કરી ભીખારીએ અને ગુલામેા ઉત્પન્ન કરવામાં પાછા પડતા નથી. વાસના તારૂ ખપર કેવું છે. જ્યાં અન્ન નથી, ભીખ માગતા પેટ ભરાતુ નથી. ત્યાં પણ તારા અધીકાર છે. શ્રીમંતા ! સુવર્ણમય ભારતભૂમિમાં આજે અન્નને માટે હાહાકાર છે. તે જરા આંખા ઉઘાડી જુએ, અને તમારા ધનથી બેકારીના ત્રાસમાં કટાળી ધર્મ પલટા કરતા તમારા ભાઇઆને મચાવે. .: ૦૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તન, મન અને ધન ત્રણેના ચેાગમાં જેનાથી તમે મદદ આપી સેવા કરી શકતા હેા તેનાથી સેવા કરી શાસન સેવા કરવા પણ તૈયાર થાએ. તમારા શાસનની કેવી દુર્દશા થઈ રહી છે તેના ખ્યાલ છે કરા. જેના ઉપર શાસનના આધાર છે તે યતી વર્ગ પણ એછે થતા જાય છે. તેને વિસ્તૃત્ર મનાવવા પ્રયત્ન કરે. જે યતિવર્યાએ તમારા શાસનને ટકાવવા અને સમાજને બચાવવા અગણીત પ્રયત્ના કરી પેાતાનુ જીવન સમપ્યું. તેને મજબુત બનાવવા પ્રયત્ના નહીં કરે. તા જાણેા કે તમારા વિનાશ નજીક છે. શ્રીમાના! તમારી નિંદ્રા અવસ્થાને સમયસર ત્યાગ નહી કરો તા યાદ રાખે। કે તમારા મૃત્યુઘંટ વાગી રહ્યો છે. વિનાશના પડછંદા ખેલી રહ્યા છે. ક્રમસર અત્યાર સુધી જૈન સમાજને વિનાશ ચાલુ રહ્યો છે. તે અટકવા પણ અશક્ય છે. રાગવાળા મનુષ્ય જ્યાં સુધી રાગ હાય ત્યાં સુધી જેમ મળવાન થઇ શકતા નથી તેમ શાસન અને સમાજમાં અનેક રાગ દાખલ થયા છે. તે રાગેાનેા નાશ કરવા સ ભેર પ્રયત્ન શરૂ કરે. એમાજ તમારી ઉન્નતીના શ્વાસ છે. વાંચક! ઘણા ટાઈમ થઈ જવાથી પુજ્યશ્રીએ સર્વે મંહ માંલ્યમ્ કહી સમાપ્તિ કરી. અસીમ વાગ્ધારા વડે સર્વ સમાજ ચકીત થઇ ગયા. •: ૭૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રવચન. સમુદાય વર્ગ પોતાની બુદ્ધિ અનુસાર પૂજ્યશ્રીના વચન ઉપર વિચાર કરતા ઘરે ગયા. આવી રીતે પુજ્યશ્રીના વ્યાખ્યાને પ્રભાત કાળે દરરોજ ચાલતા. જાહેર વિષયે ચચી લેકમાં ઉત્સાહ લાવતા હતા. અનુક્રમે પુજ્યશ્રીના મુંબઈમાં થએલ પ્રવઅને સમાજના શ્રોતા ગણેના હૃદયમાં અંકિત થઈ ગયાં. : 9૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાદિક ઉપદ્રવ અને અન્યત્ર ચાતુરમાસ વાંચક ! મુંબઈના પુરાણું ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ચાતુર્માસ આવ્યા તેજ રાત્રીના ઉપાશ્રયમાં પ્રેતને ઉપદ્રવ છે એમ સમાજનું માનવું હતું. તે પ્રમાણે પુજ્ય શ્રી રાત્રીના જ્યારે ધ્યાનમાં બેઠા ત્યારે તે પ્રેત કે જેનું સ્થાન ઉપાશ્રયમાં વરસેથી હતુ તે પુજ્યશ્રી આગળ આવી અનેક પ્રકારના ઉપસર્ગો ધ્યાનથી ચલાયમાન કરવા માટે કરવા લાગ્યા. પૂજ્યશ્રી તો નીડર હતા એટલે ભય રહિત એવા પુજ્યશ્રીને તે પ્રેત કંઈજ ન કરી શક્યો. ત્યાર પછી પૂજ્યશ્રી આગળથી નીકળી પુજ્યશ્રીને છડીદાર જ્યાં સુતે હતે ત્યાં આવી તેને પગથી પકડી ઓરડામાં ખુબ ફેરવ્યે. બુમ પાડતો પાડતો માંડ માંડ પ્રેત આગ : ૮૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ શિકંદરખાન તરફથી મળેલા પરવાના 2027karmilREE Disculine antrusinedverpend مع مدرنیارم و ر ماریاں ا شیر و شهرداری اردو ophosping राहदानानवागुजखानावानमीपातकारकुनापोनिमस्ता जोपात्रलोकागछवालात्रीगजेवसुरजनीतीतरी सेटजराकेजलेजानाशीमामीयाणस्वामीणना कबठाके साथस्सोमागमेको शेखावीयागकरार की प्रतिभापमापीसीममाएसुआहीतशावतापक चावीनारागदृष्ट्वेजेटचोकीपोरातोपुरोगावरोनामको वीरसायवालाकी बाफनीकाशाननगरे मोगरपिपल गाल आज “চালবাসিতাম Page #117 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ^ મુંબઈમાં પ્રવચન. ^^^ ^^ ળથી છુટી રાત્રીના સમયમાં પૂજ્યશ્રી આગળ આવી ધ્રુજતે થર થર કાંપતો કહેવા લાગ્યું કે કોઈ અદ્રષ્ય પ્રેત મને હેરાન કરે છે. મને બચાવે નહીતર હું મરી જઈશ. દયા યુક્ત એવા વચન સાંભળી પુજ્યશ્રીએ પિતાની આત્મશક્તિ દ્વારા તે પ્રેતને જ્યાં તેને નીવાસ હતો, ત્યાં આવી કહ્યું કે, તારે પાસેના ઝાડમાથી કઈ દીવસ બહાર ન નીકળવું. એવી આજ્ઞા કરી. આ આજ્ઞાને માન આપતો હોય તે પ્રમાણે, તે પ્રેત ઝાડમાં ચાલ્યા ગયે. અને ત્યારપછી કઈ દીવસ બહાર નીકલ્યાજ નહીં. પ્રેતના ઉપસર્ગને નાશ કરી જનતાની બીકને દુર કરી પુજ્યશ્રીએ મુંબઈનું ચાતુર્માસ પૂર્ણ કર્યું. સંઘની રજા લઈ ત્યાંથી વિહાર કરી ધર્મનું સીંચન કરતા દરેક સ્થળે સત્કાર પામતા વિરમગામ શ્રી સંઘની વિનંતીને માન આપી સંવત ૧૯૨૧ નું ચાતુર્માસ કરવા વિરમગામ મુકામે પધાર્યા. ત્યાં પણ પુજ્યશ્રીના ધાર્મિક પ્રવચન શ્રવણ કરવાથી બીજ ગામોની જેમ વિરમગામને સમાજ મુગ્ધ બન્યું. ૧૫૦ ઘરની સંખ્યામાં રહેલા જેને તથા અન્ય કેમ વ્યાખ્યાનનો અત્યુતમ લાભ લેવા ચુકતા નહી. ક્રમસર ત્યાંથી પણ પુજ્યશ્રી ચાતુર્માસ પુર્ણ કરી વિહાર કરી વડોદરા તરફ આવ્યા. વડોદરા શ્રીસંઘે : ૮૧ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ૪ ~ ~ ચાતુર્માસ માટે હઠ કરવાથી સંવત ૧૯૨૨ નું ચાતુમોસ વડેદરા મુકામે રહ્યા. જ્યાં જૈન ધર્મને પાળનારી ભાવસાર જ્ઞાતી છે. ધર્મની શ્રદ્ધા ઘણી જ છે છતાં સુક્ષ્મ તને નહી જાણતા તેઓમાં પૂજ્યશ્રીએ ચાતુર્માસના કાળમાં તેનું બીજ આરોપણ કર્યું. અને ભાવસાર જ્ઞાતીને રંગાટને ધંધે જે ધંધામાં અનંત હિંસા છે તે ધંધો ચાતુર્માસમાં ન કરે એવી પ્રતિજ્ઞાઓ અપાવી. આ પ્રમાણે ધર્મ શ્રદ્ધાળુ એવી ભાવસાર જ્ઞાતીએ હર્ષ સહિત પુજ્યશ્રીનું ચાતુર્માસ કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થએ ત્યાંથી ખંભાત, બોરસદ, વસે, ખેડા વગેરે સ્થળેએ કે જ્યાં વડોદરાની જેમ નાના મેટા સમુહમાં ભાવસારની જ જ્ઞાતિ છે અને જેઓ સમ્રા અકબરના વખતથી જૈન ધમી છે ત્યાં પુજ્યશ્રી શેષાકાળ પધાર્યા. ઘણાજ ભક્તિભાવથી પુજ્યશ્રીને રાખ્યા. ત્યાંથી પાછા ફરતા વડેદરા શ્રી સંઘની બીજા ચેમાસાની અત્યંત માગણું અને વિનંતીથી સંવત ૧૯૨૩ નું ચાતુર્માસ કરવા પધાર્યા. તે ચાતુર્માસ પણ ઘણું મહોત્સવ સહીત થયું. ચાતુર્માસ પુર્ણ થયા પછી માગશર માસમાં શ્રી સંઘના ઘણાજ આગ્રહથી સ્વ. જ્યાચાર્ય શ્રી ખુબચંદ્રજીને તથા અન્ય શિષ્ય વર્ગને દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રવચન. આપવામાં આવી. પહેલા ચાતુર્માસ કરતાં આ ચાતુર્માસ ઘણુજ આનંદથી પસાર થયું. ત્યાંથી પુજ્યશ્રી, ખુબચંદ્રજી આદિ શિષ્ય વર્ગને સાથે લઈ સંવત ૧૯૨૪ નું ચાતુર્માસ કરવા કુંડલા મુકામે પધાર્યા. વીસા અને દસા એમ બે જ્ઞાતીમાં વહેં. ચાએલે સમાજ ત્યાંના ઘણેજ ભક્તિવાળો છે. ત્યાં પુજ્યશ્રીનું ચાતુર્માસ પણ તેઓએ ઘણાજ ભક્તિભાવથી કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થયા પછી પુજ્ય શ્રી વિહાર કરી ત્યાંના પરગણાના નાના ગામમા વીચરી સંવત ૧૯૨૫ ના ચાતુર્માસની વિનંતી જુનાગઢ શ્રી સંઘની આવતાં ત્યાં પધાયાં. ટુંકી સંખ્યા હોવા છતાં ભક્તિ ટુંકી નહોતી. એટલે ભક્તિ તો ઘણીજ હતી. પુર્ણ ઉત્સાહથી જુનાગઢમાં ચાતુર્માસ પુર્ણ કરી ત્યાંથી બીલખા, વીસાવદર, ભલગામ, ભાંડેર વગેરે નાના મોટા તમામ ગામડાઓમાં વિચરી સંવત ૧૯૨૬ નું ચાતુર્માસ કરવા વેરાવળ પધાર્યા. ત્યાં એસવાલ અને શ્રીમાલી એમ બે જ્ઞાતિમાં સમાજ વહેંચાલે છે. અને ત્યાંની ઓસવાલ જ્ઞાતિ ઘણી જ શ્રદ્ધાવાન છે. સંઘનું અગ્રપદ પણ સવાલ જ્ઞાતિમાં છે. ત્યાં પ્રણાલીકા પ્રમાણે ચાતુર્માસ પુર્ણ કરી ઉપરના ગામડાઓમાં શેષાકાળ વીચરી માંગરોળ •: ૮૩ :. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શ્રી સંઘની વિનંતીથી સંવત ૧૯૨૭ નું ચાતુર્માસ કરવા માંગરોળ મુકામે પધાર્યા. ચાર મહીનામાં ધર્મ તેમજ વ્યવહારીક વિષયે જનતાને સમજાવ્યા. ધર્મચર્ચાઓ કરી. પોતાના મનની શંકાઓનું સમાધાન કરી ધમી આત્માઓ પુજ્યશ્રીનો ઘણેજ લાભ લઈ પોતાને ધન્ય માનવા લાગ્યા. આ ઉપદેશ અને આ ગુરૂદેવ વરસે વરસ મળવા મુશ્કેલ છે એમ માની ભાવિક આત્માઓ દરરોજ પૂજ્યશ્રીને ઉપદેશ અને દર્શનનો લાભ લેવા ચુકતાં નહીં. બીજા ગામની અપેક્ષાએ ત્યાંના સ્ત્રી પુરૂષોમાં પ્રકરણ તેમજ સુત્રેનું સારૂ જ્ઞાન હતું તેથી ત્યાં પૂજ્યશ્રીએ અમેઘ તત્વજ્ઞાન અને સુત્રેના ગુઢાર્થો અત્યુત્તમ શૈલીથી સમજાવ્યા. અતુલ જ્ઞાન અને પ્રભાવથી લોકોમાં પણ ભક્તિના પુર ઉછળ્યાં. સામાન્ય જનતા દરરોજ વ્યાખ્યાન સાંભળી મનનું નીરાકરણ કરવા બપોરને ટાઈમ ધાર્મિક ચર્ચામાં પસાર કરતા. આવી રીતે પુજય શ્રી માંગરેલનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી પાસેના ગામોમાં વિહાર કર્યો. ગામડે ગામડે ફરી સમાજને જ્ઞાન અમૃત પાતાં જીવનને સાદાઈમાં જડી દેશ પ્રેમ શીખવતા દરેક સ્થળે રાષ્ટ્ર અને ધર્મના ઉન્નતીને નાદ પોકારતા. વાંચક ! લખવાની જરૂર નથી કે એમના વસ્ત્રો જ દેશ પ્રેમનું ભાન કરાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ મબઈમાં પ્રવચન. એવા હતા. દેશી શાલ અને ખાદી શીવાય બીજી વસ્ત્ર જેમના ઉપર ન હતુ. ખાદી પહેરીને જગતના મનુષ્યા સમક્ષ લેાહીવાળા હિંસાત્મક વસ્ત્રોના ત્યાગ કરી ગુલામીમાં પડી રહેલી ભારત માતાને છેાડાવવા અહલેક જગાવતા. વાંચક ! સાચા સાધુ યા યતિને પણ હિંસા વગરના વસ્ત્રો પરીધાન કરી હિંસાથી વ્યાપ્ત એવા વસ્ત્રોના પહેરવેશ સદંતર બંધ કરવા પાકાર કરવા જોઇએ. પણ એજ દીલગીરી છે કે સંસારીઓ વીલાયતી વસ અને ખારીક વસ્ત્ર વગર જાડા વસ્ત્રોથી પેાતાનુ જીવન ચલાવી શકે પણ દીક્ષીતેા વીલાયતી ઝીણા વસ્ત્રો શીવાય ચલાવી ન શકે. જે વસ્ત્રામાં અહિંસાના સીદ્ધાંત સચવાતા નથી, મહાવીરને આદેશ પણ સંપુર્ણ રીતે પાલન કરી શકાતા નથી, જે વસ્ત્રામાં ધર્મની હાની સાથે રાષ્ટ્રની હાની છે, છતાં અહીંસાના આદર્શ જગત સમક્ષ ધારણ કરતા પુજ્ય દીક્ષીતે। વીલાયતી વસ્ત્રોને મેાહ છેાડી શકતા નથી. વાંચક ! ત્યાગી મન્યા છતાં વસ્ત્રો પર માહ શે। ? જે વસ્ત્રો ઉપર પશુઓનુ લેાહી છાંટવામાં આવે જેને માટે ચરબી વાપરવામાં આવે તેવા વસ્ત્રોને દીક્ષીતેાથી અડકાય જ નહી તે પછી પરીધાનતા કેમ જ કરાય? હિંસાયુક્ત વસ્ત્રોના સ્વિકાર એટલે હીંસાને ઉત્તેજન તે નાનું બાળક પણ સમજી શકે, જૈનદ્રષ્ટિએ, •ઃ ૮૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. કરનાર કરાવનાર, અને અનુમેાદનાર, ત્રણેને પાપના ભાગી બનાવ્યા છે. માટે પુજ્ય દીક્ષીતાની સાથે સમાજના ચારે અંગેા સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવીકાઓએ અપવિત્ર અને હિંસા યુકત વસ્ત્રોને ગાવી અહિંસાના સીદ્ધાંતનુ ચાગ્ય રીતે પાલન કરવુ જોઇએ. પણ સમાજને એક વર્ગ હયાત છે કે જે વર્ગ પેાતાના જ સતાનાને પહેરવા વસ્ત્ર જોઇએ તેા આપતા વીચાર કરે, પણ દીક્ષીતાને વીલાયતી મલમલની પછેડી વહેારાવી પેાતાના જીવનને ધન્ય માને. જ્યાં સુધી આવા અપવિત્ર વસ્ત્રો આપનારા ઉદાર પુરૂષા સમાજમાં છે ત્યાં સુધી પુજ્ય દીક્ષીતેા પેાતાના અપવિત્ર વસ્ત્રો ત્યાગ કરવાની ક્રુજ સમજવાના નથી . અને ખીજાને સમજાવી શકવાના નથી. પુજ્ય ગુરૂદેવે તે ખાદીને અપનાવી હતી. વિહાર પ્રદેશમાં વીચરતા ચાતુર્માસનેા ટાઇમ નજીક આવતાં સંવત ૧૯૨૮ નું ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. પુ વત ચાતુર્માસ પુર્ણ કરી કાઠિયાવાડ પ્રદેશમાં વિહાર કરતા કરતા ધારી, અમરેલી, બગસરા વીગેરે સ્થળેાએ ફરી સંવત ૧૯૨૯ નું ચાતુર્માસ કરવા મહુવા આવ્યા. ત્યાં દશા તેમજ વીશા શ્રીમાલી એમ એ જ્ઞાતીમાં થઇને શ્રાવકેાની સારી સંખ્યા છે. પુજ્ય મહારાજશ્રીએ ભાવિક આત્માઓને પ્રેરક • ૮૬ ઃ• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રવચન. વાણીથી સારે ધર્મબોધ આપી ચાતુર્માસ પુર્ણ કરી શોષાકાળ અન્યત્ર ગામમાં વિચરી સંવત ૧૯૩૦માં ચાતુર્માસ કરવા ભાવનગર મુકામે પધાર્યા. ધર્મને ઉદ્યોત કરાવતા ચાર માસ પુર્ણ કરી સીહાર પધાર્યા. ત્યાંથી દેવગાણુ, ટાણા, વરલ, ભદ્રાવલ, ઢુંઢસર વગેરે ગામમાં વિહાર કરી ત્યાંથી વળા મુકામે આવી ટુંક મુદત રહી ઉમરાળા શ્રીસંઘને વંદાવી પાછા સીહાર પધારી બોટાદ મુકામે પધાર્યા. ત્યાં એક માસ રહી ધર્મોપદેશ આપી કાઠીયાવાડના અન્ય ગામમાં જવાની વિચારણા કરવા લાગ્યા. • ૮૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ રાણપુરમાં તોફાની પ્રસંગ વાંચક! પુજ્યશ્રી બોટાદમાં એક માસને કાળ પસાર કરી ત્યાંથી વિહાર કરતા પહેલે મુકામ રાણપુર ર્યો. વીશા શ્રીમાલીની જ્ઞાતીમાં રહેલા ત્યાંના શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી “તપસ્વિના ઉપાશ્રયે ” લાવ્યા. થોડા દિવસ પસાર થયા. એક દીવસે બે યતિવયે ઠંડીલ ભૂમીએથી પાછા ફરતા નગરના મુસલમાનેએ ઉહાપોહ કર્યો કે અમારા પીરને કબ્રસ્તાનમાંથી સેવડા એટલે યતિઓ લઈ જાય છે. ગામના મુસલમાન તાલુકદારોએ સામાન્ય મુસલમાનેને ઉશ્કેરી મુકયાં. તાલુકદારોએ હુકમ કર્યો, અને અજ્ઞાનતાના પ્રતાપે લેહીના ઉશ્કેરાઈ જવાથી ધાર્મિક ઝનુને મોટું કેલાહલ કરી મુકયું. ધર્મના : ૮૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ રાણપુરમાં તોફાની પ્રસંગ. નામે ઇતિહાસમાં આર્ય અને અનાર્ય અને સમાજ અત્યાર સુધી અનેક બળીદાન આપી ચુક્યાં છે. ધર્મના ઝનુને અનેક મનુષ્યને સંહાર થઈ ગયે છે. ધર્મને માટે કુટુંબને કતલ કરીને ધર્મ ઝનુન સાચવ્યું છે અને તેથી જ અમર બન્યું છે. દુનીયાની તમામ સંસ્કૃતિ કરતા આર્ય સંસકૃતિ ઉજવલ છે. જે સંસ્કૃતિને પાશ્ચાત્ય વિદ્વાને પણ માનની નજરે જુએ છે. ધર્મ ઝનુને અનેક જુલમ ધર્માધ રાજવીઓએ પ્રજા ઉપર ગુજાર્યો છે. અને સાતમે સહન કરીને પણ આર્યોએ આર્ય સંસ્કૃતિ દીપાવી છે. વાંચક! અહિં તો ધર્મના એક ખોટા ઝનુન નથી ભયંકર સ્વરૂપ ઉપસ્થીત થયું છે, ગામના મુસલમાને ભેગા થઈને “તપસ્વીના ઉપાશ્રયે ” બીરાજમાન થયેલા, આચાર્ય દેવ શ્રી કલ્યાણચંદ્રજી અને અન્ય યતિવને મારવા માટે લાકડીઓ લઈ ૫૦૦ માણસે આવ્યાં. ભાવિક શ્રાવકો ભેગાં થઈ ગભરાતા વિચાર કરવા લાગ્યા કે હવે શું થશે ? પુજ્યશ્રીનું રક્ષણ કેવી રીતે કરીશું? આ પ્રમાણે વીચાર કરતાં પૂજ્યશ્રી આગળ આવી કહેવા લાગ્યા કે, આપશ્રીને મારવા ગામના મુસલમાનો ઉશ્કેરાટ પુર્વક આવી રહ્યા છે માટે આપ ઉપાશ્રય ઉપર ચાલ્યા જાવ. અમે નીચે ઉભા છીએ અમારા દેહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી અમે તમારું રક્ષણ કરીશું. અમારા પ્રાણુના બલીદાન આપને બચાવવા પ્રયત્ન કરશું. અને આપના બચાવમાં અમે પ્રાણ રહીત થશે તે આપના બચાવને ખાતર અમારા દેહની કીંમત નથી. માટે આપ કૃપા કરી ઉપર ચાલ્યા જાવ. અમારૂ જે બનવાનું હશે તે બનશે. તેમ ગભરાએલા અવાજે શ્રાવકે પુજ્યશ્રીને કહી રહ્યા છે, ત્યાં માણસને કેલાહલ નજીક આવતો સંભળાયા. શ્રાવકોને વધુ ભયભીત થતા જોઈને પૂજ્યશ્રીએ શાંત સ્વરે કહ્યું કે તમે ગભરાઓ નહી. અમારે ઉપર જવાની પણ જરૂર નથી. કારણ સંસારથી ત્યાગી બનેલાઓને મરણનો ભય હોતો નથી. અને તેમાંય તમે જેનાથી ગભરાઓ છે તે મારવા આવનારા મનુષ્યને આગેવાન જ આંધળે છે ત્યાં તે શું મારી શકવાના હતા. આ પ્રમાણે પૂજ્યશ્રી શ્રાવકેને કહી રહ્યા છે ત્યાં તે બુમરાણ કરતું મારો મારોના પોકાર કરતું ટેલું ઉપાશ્રય આગળ આવ્યું. ઉપાશ્રયમાં પ્રવેશ કરવા જતા બારણુ આગળ ૫૦૦ માણસ થંભી ગયા, અને તેને આગેવાન ખરેખર આંધળે થયે. આ દિવ્ય ચમત્કાર જોઈને લાકડીઓ લઈ મારવા આવેલા માણસે ભાગી ગયા. રાણપુરમાં આ ચમત્કારની વાત વાયુ વેગે ફરીવળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ રાણપુરમાં તોફાની પ્રસંગ. સે પોત પોતાની તુલનાત્મક શક્તિ અનુસાર વાત કરવા લાગ્યા. શ્રદ્ધાવાન વર્ગ અને જુનવાણી સમાજ તે એ પ્રમાણે વાત કરવા લાગ્યું કે યતિઓ બહુ ચમત્કારી હોય છે. તેઓ ઘણું મંત્ર વિદ્યા સીદ્ધ કરે છે અને તેથી જ મારવા આવનારા મુસલમાનેને પૂજ્યશ્રીએ સ્થંભાવી દીધા. વાંચક ! બ્રહ્મચર્યના ઉપાસકોમાં પણ ઉપરની શક્તિ આવે છે. બ્રહ્મચર્યથી વચનના અતીશય વધે છે અને વચન સીદ્ધી પ્રાપ્ત થાય છે, પાંચ મહા વૃત્તો સમ્યક રીતે પાલન કરનારાઓમાં દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. અને તેમાં એક બ્રહ્મચર્યના ગુણે જ પુજ્યશ્રીને મારવા આવનારાઓ પાછા હઠ્યા. મંત્ર શાસ્ત્ર પણ બ્રહ્મચર્યની પછવાડે છે. સંયમ વગર મંત્રની સીદ્ધી થતી નથી. બાકી તિવર્યોની છાપજ એવી છે કે જેમને દેખતા જ સમાજને વહેમી અને નિર્બળ વર્ગ કલ્પના કરી લીએ કે આ કંઈક પણ જાણતા હશે. માટે આપણાં દુઃખનું નીવારણ કરાવી લઈએ. જેમનામાં કમાવાની તાકાત નથી, પૈસે મેળવો છે અને પુરૂષાર્થ કર નથી, અને પૈસા ખરચીને કંઈ પણ કાર્ય કરવું નથી, એવા માનસવાળા માણસે યતિવ પાસે આવે છે. પરીણામે કંઈક યતિઓ મંત્ર શાસ્ત્રના નામે પિલ ચલાવી પિતાની - ૯૧ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. આજીવીકા ચલાવતા હશે. પુર્વ મહર્ષિએના ચમત્કારના ઉદાહરણેજ આજે કેટલાકના ઉદર પોષસુના સાધન થઈ પડયા છે. અને તેથી જ સમાજના ભેળા માણસોને ઠગી પૈસા ભેગા કરવાને અથે મંત્ર શાસ્ત્રને ઉપગ કરનારા યતિઓએ જ મંત્ર શાસ્ત્રની કીંમત ઘટાડી છે, અને સમાજની અંદર મંત્ર શાસ્ત્ર ઉપર અશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. તેનાથી આગળ પુર્વના તિવર્યોની કીર્તિને ઝાંખપ લગાડી છે. આ વિચારણું દરેક યતિવર્ગમાં નથી. કવચીત અપવાદ રૂપે આ વસ્તુ દેખાઈ રહી છે. વાંચક! અહીં રાણપુરમાં તો વચનાતિશયેના જેરે અને બ્રહ્મચર્યના પ્રતાપે પૂજ્યશ્રીનું રક્ષણ થયું. બીજા દિવસે વળી પાછું ઉગ્ર સ્વરૂપ થયું. પુજ્યશ્રી ત્યાંથી વિહાર કરી નાગનેશને માર્ગે જતા રસ્તામાં પાછળ મુસલમાનોનું ટોળું આવ્યું હતું. પરંતુ પુજ્યશ્રીને આત્મ શક્તિના પ્રતાપે કંઈ પણ કરી શકતા ન હતા. બે માઈલ સુધી સાથે આવી ટેળું પાછુ ફર્યું. પુજ્ય શ્રી નાગનેશ વંદાવી ચુડા પધાર્યા. સમાજમાં રહેલા ખોટા વહેમેને ધર્મોપદેશથી નાશ કરવાનું સુચવી લોકોને જાગૃત કરી અંધ શ્રદ્ધાને સમજાવટથી દુર કરવાનું સુચવી આઠ દીવસ રહી ત્યાંથી વિહાર કરી વિચરતા વીચરતા : ૯૨ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત સ્વ૦ શેઠ રામજી માધવજી www.umaraganbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ રાણપુરમાં તોફાની પ્રસંગ. સંવત ૧૯૩૧ નું ચાતુર્માસ કરવા સ્વ. શેઠ રામજી ભાઈ માધવજીભાઈની વિનંતીથી પોરબંદર મુકામે પધાર્યા. ત્યાં ચાતુર્માસમાં ધર્મ શ્રદ્ધાવાન આત્માઓએ વ્યાખ્યાનને ઘણેજ લાભ લીધે, અને તેજ વરસમાં ચાતુર્માસની અંદર સ્વ. શેઠ રામજીભાઈએ ત્યાં પાંચમનું ઉજમણું કરી અઠાઈમહત્સવ કર્યો અને ધર્મને ઉઘાત કર્યો. પુણ્યવાન આત્માઓજ ધર્મના ક્ષેત્રમાં પૈસાને વ્યય કરી શકે છે. તેમ રામજીભાઈએ કરી બતાવ્યું. સ્વ. રામજીભાઈની પુજ્ય શ્રી ઉપર અનન્ય ભક્તિ હતી અને સાથે પુજ્યશ્રીની પણ રામજીભાઈ ઉપર પુર્ણ અમી દષ્ટી હતી. અરસપરસ બેઉના હદય ખેંચાણકારી હતા તેને અંગે પુજ્યશ્રીનું જ્યાં ચાતુર્માસ હોય ત્યાં રામજીભાઈ આવવાને વિચાર કરતા અને આવીને દર્શન કરી જતા. પુર્વવત પોરબંદરમાંથી પુજ્યશ્રીએ ચાતુર્માસ પુર્ણ કરી સંઘની સાથે વિહાર કર્યો. ત્યાંથી પાનેલી થઈ ઉપલેટા આવી એક માસ રોકાયા. ત્યાં ધ્રાફાથી લવચંદજી માંદા છે એમ સમાચાર મળતા લવચંદજીને જેવા સમસ્ત પરિવારને ઉપલેટા રાખી એક છડીદાર સાથે લઈ ધ્રાફા પધાર્યા. લવચંદજીને જોઈ ત્યાંથી તરતજ પાછા ફરી ઉપલેટા આવી ત્યાંથી વિહાર કરી ધોરાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. આવ્યા. થોડા કાળ ત્યાં પણ વીતાવી માસુ નજીક આવતા જુનાગઢથી વેરાવલ, વંદાવી સંવત ૧૯૩૨ નું ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. પરદેશથી કમાઈ સુખ પુર્વક જીવન ગાળતા ત્યાંના અગ્રેસરોએ પુજ્યશ્રીની બહુ સારી સેવા કરી. ત્યાંથી પણ શ્રી સંઘની રજા લઈ ટુંક મુદતમાં કાઠીયાવાડમાં રહી ગએલા ક્ષેત્રમાં ફરી સંવત ૧૯૯૩ નું ચાતુર્માસ કરવા વડોદરા શ્રી સંઘની વિનંતીથી ત્યાં પધાયો. ચાતુર્માસ પુર્ણ કરી મારવાડ તરફ જવાને માટે કે જ્યાં ઘણા વખતથી ક્ષેત્ર ખાલી છે તેમાં પણ પાલનપુર શ્રી સંઘની વિનંતી ચાતુર્માસ માટેની આવેલ હતી. જેથી પુજ્યશ્રીએ વડોદરાથી પાલનપુર તરફ વિહાર કર્યો. વચમાં આવતા ગામમાં શેષાકાળ વીતાવી ચાતુમસના ટાઈમમાં પૂજ્યશ્રી સંવત ૧૯૩૪ નું ચાતુમસ કરવા પાલનપુર આવ્યા. ત્યાંના અગ્રેસરે કે જેઓ ઘણે ભાગે ઝવેરાતને જ વેપાર કરે છે તેઓએ ઘણું જ લાગણીથી પુયશ્રીને ચાતુબર્માસ કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થયે ત્યાંથી વિહાર કરી પુજ્ય શ્રી મારવાડના સંસ્કાર વિહીન પ્રદેશમાં ભમતા સત્યનો ઉપદેશ આપતા ધાર્મિક તત્વજ્ઞાન શીખવતા સાદાઈના મહાન મંત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ રાણપુરમાં તેફાની પ્રસંગ. આપતા વૈભવને લાત મારી ત્યાગમય જીવન બનાવવાનું સુચવતા તેમાં જ મનુષ્ય જીવનની ઉજવલતાને આદેશ છે. એમ સિને કહેતાં અનુક્રમે સ્થળે સ્થળે ધર્મને નાદ પોકારતા, મહાવીર સંદેશ સંભળાવતા, સત્યના રાહ ઉપર ચઢાવવાને ઉપદેશ આપતા, દેશની પરાધિનતાને ખ્યાલ આપતાં ભારતની પરતંત્રતાની બેડી તેડવા ખાદી પહેરવાનું સુચવતા, અસ્પૃશ્યતાને ફગાવી વિશ્વપ્રેમ બતાવતા, અને સ્પશાસ્પર્શના ભેદને નાશ કરવાનું શીખવતા. વાંચક ! અસ્પૃશ્યતાના રાક્ષસે હિંદુ સમાજનું ઘણું નુકશાન કર્યું છે. અને તે ચેપ હિંદુ સમાજમાં જન્મી જેન સમાજમાં પણ આવ્યું છે. જે અસ્પૃશ્યતા અને નીચ વર્ણ પરત્વે તીરસ્કાર વૃત્તિ ગુજરાત અને કાઠીયાવાડમાં છે તેવી મારવાડની ભુમીમાં તો નથી જ. ગુજરાત ને કાઠીયાવાડ જેટલી અસ્પૃશ્યતાની ભાવના પણ ખીલી નથી. આજ પણ નાના ગામડાઓમાં મેઘવાળ અને બ્રાહ્મણ એક ગોળ પીતા નજરે જોવાય છે. ત્યાં નથી નીચ ઉંચની ભાવના. સ્પેશ્યાસ્પર્શની તુચ્છ વૃત્તિ હજી મારવાડની ગ્રામ્ય જનતામાં જમીજ નથી અને તેથીજ ત્યાં બધાએ વર્ણો એક્યતાથી રહે છે. સવર્ણોના અત્યાચાર ગુજરાત કાઠીયાવાડને જ મુબારક ! પુજ્યશ્રી તે સ્થળે સ્થળે કહેતા કે જ્યાં : ૯૫ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ઉંચ નીચની ભાવના છે ત્યાં આત્મવિકાસ નથી. માટે તે ઉંચ નીચના ભેદને મુળમાંથી કાઢી નાખેા. આ પ્રમાણે ગામડે ગામડે ઉપદેશ આપતાં, મારવાડમાં ચાણાદ મુકામે પુજ્યશ્રી સંવત ૧૯૩૫ સુ ચાતુર્માસ કરવા પધાર્યા. પરીવારની સંગાથે ચાણુાદનુ ચાતુર્માસ પુ કરી મારવાડની ભૂમીના અજાણુ પ્રદેશમાં જાણ થવા અણખેડાયલા ક્ષેત્રોમાં જવા અને પાસે સાદડી મુકામે જવાના પુજ્ય શ્રી વીચાર કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન વાંચક! પૂજ્ય શ્રી મારવાડની ભૂમીના તમામ ગામમાં એક પછી એક જવા માટે ચાણેદ મુકામે ચાતુર્માસ પુર્ણ કરીને ત્યાંથી સાદડી તરફ આવવા વિહાર કર્યો. ચાણંદ શ્રીસંઘે પૂજ્યશ્રીના આગમનની અગાઉથી સાદડી શ્રીસંઘને ખબર આપી. સાદડી સંઘને ખબર મળતાં તરતજ કેવી રીતે સ્વાગત કરવું, તેનો વિચાર કરવા લાગ્યા. આખા ગામમાં પૂજ્યશ્રીના સમાચાર ફરી વળ્યાં. તપગચ્છમાં પણ પૂજ્યશ્રી ચાણેદ મુકામેથી અહીં આવે છે તેમ ખબર પડી. “હજુ તે તેમનાં દર્શન થયા ન હતાં તે પહેલાં” અંહી પણ પૂજ્યશ્રીની વિદ્વતાના વખાણ પહોંચી ગયા હતા. તેમની પ્રભાએ અહીં પણ ૯૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ઘણયના મન આકર્ષિ લીધા હતા. સાદડી શ્રીસંઘે લેકાગચ્છની રૂઢી પ્રમાણે સામૈયું કરી જેમ પહેલાના આચાર્યોને લાવવામાં આવે છે તેવી જ રીતે ગાજતે વાજતે લાવવા એ પ્રમાણે નક્કી કર્યું. સામાની વાત પણ જૈન સમાજમાં ફરી વળતા, તપગચ્છના સંચાલકો સાદડી લેકાગછ શ્રી સંઘના અગ્રેસને આવી કહેવા લાગ્યાં કે – તપગચ્છશ્રી:–“ શ્રી પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદજી સૂરિશ્વરજીના આગમન થયા પછી તમે મોટી ધામધુમ સહીત નગર પ્રવેશ કરાવવાના છે તેમાં જણાવવાનું કે ગામમાં આવતા અમારૂં દેરાસર વચમાં આવે છે તો ત્યાં થઈ અંદર દર્શન કરી પૂજ્યશ્રી પછી ઉપાશ્રયે જાય,અથવા દર્શન કરવા ન આવે તો દેરાસર આગળ આવતાં વાજા બંધ થાય.” આ હકીકત સાંભળી લોકાગચ્છ શ્રીસંઘ હવે આને વિચાર કરે છે. ત્યાં ગામથી બે ગાઉ દુર પૂજ્યશ્રી આવી ગયા છે એમ સમાચાર મળતાં સંઘના •: ૯૮ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. માણસે સામા લેવા ગયા. અને રસ્તામાં જ પૂજ્યશ્રીને ગામની પરીસ્થીતીની વાત જણાવતાં પૂજ્યશ્રીએ ગામની બહાર તંબુ તાણી વસવાટ કર્યો. સાદડી શ્રીસંઘે પુજ્યશ્રી ને કહ્યું કે – લોકાગચ્છ સંઘ–“ તપગચ્છવાળા એમ કહે છે કે આપ સાદડી ગામમાં આવતા રસ્તામાં જે દેરાસર આવે છે તેમાં દર્શન કરી, પછી આપ ઉપાશ્રયે પધારે.” પુજયશ્રી: “સામૈયામાંથી રસ્તામાં આવતાં દેરા સરમાં દર્શન કરવા જવાને મારે આચાર નથી. પુર્વની પરંપરા તોડી હું દેરાસરમાં ન આવી શકું. માટે હવે આવા નજીવા કારણસર નાહકની તકરાર તમારા આપસ આપસમાં થશે માટે હવે મને અહીથી સીધો જવા દો. અથવા આપ બને સંઘના માણસે મારી આગળ આવે જેથી હું તમારા બનેના વિચારેની જુદાઈ કેવી છે તે સમજાવી સંગઠનને માર્ગ સરળ કરી આપું જેનાથી કલેશ નાશ પામે. ” પૂજ્યશ્રીની આ વાત સાંભળવાથી લોકાગચ્છ શ્રીસંઘે તપગચ્છના સંચાલકને પૂજ્યશ્રી : ૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. આગળ આવવા આમંત્રણ કર્યું પણ તેઓ ન આવ્યાં. પૂજ્યશ્રીએ લંકાગચ્છ શ્રીસંઘ પાસે ગામમાં ન આવતા અહીથી સીધા જવાની રજા માગી. સાદડી લંકાગચ્છ સંઘના અગ્રેસરેએ પૂજ્યશ્રીની વાત સાંભળી કહેવા લાગ્યા કે તેતે અઘટીત થાય. આપને નગરમાં લઈ જવા તે તે નિશ્ચય જ છે. લોકાગચ્છ સંઘ –“ આપને નગરમાં લાવતા કદાચ વિધ્ર આવે તો અમે સહન કરીશું. ગુરૂ દર્શન કરતા કયું વીશેષ છે? માટે આપ અહીથી જવાની તે વાત કરશે જ નહીં. ” આમ પૂજ્યશ્રીને આગ્રહ કરી રહ્યા છે તેવા વખતમાં સાદડીના હાકેમને આ સમાચાર મલ્યા કે શ્રીપૂજ્યજી ગામ બહાર આવ્યા છે અને ગામમાં આવ્યા વગર પાછા જાય છે. હાકેમે પણ પૂજ્યશ્રીની પ્રશંસા અનેક વાર સાંભળી હતી તે જ પોતાના ગામ આગળથી આવી પાછા જાય તે ઠીક ન લાગતા તેઓ પણ પૂજ્યશ્રીના તંબુ આગળ આવી આગ્રહ કરવા લાગ્યા. પૂજ્યશ્રીને લંકાગછના અનુઆયીઓ તથા :: ૧૦૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. હાકેમ તરફથી અત્યંત આગ્રહ થતા ગામમાં આવવાની પૂજ્યશ્રીએ હા પાડી. લંકાગછ સંઘના અગ્રેસરેએ તપગચ્છના સંચાલક ઉપર કહેવડાવ્યું કે આપે કહેવડાવેલ હકીકત જાણું છે પણ અમારા ધર્મગુરૂઓનો સામૈયામાંથી દેરાસરમાં દર્શન કરવા આવવાનો રીવાજ નથી તે પરંપરાથી વિરૂદ્ધ છે. ઉપરાંત અમારા અત્યાર સુધી આવેલા ધર્મગુરૂએ ગાજતે વાજતે જ આવ્યા છે અને તેને માટે તો લંકાગચ્છાધિપતીઓને પરવાના પણ જોધપુર સ્ટેટ વિગેરે તરફથી મલ્યા છે તેથી પુજ્યશ્રીનું થનારૂ એક ભવ્ય સામૈયું તેના વાજા બંધ રહેશે નહી. અત્યાર સુધીમાં તમારા દેરાસર આગળથી વ્યવહારીક અનેક વરઘેડા નીકલ્યા હશે. ઇતર પણ બીજા એવા અનેક ઉત્સના વરઘેડા નીકળ્યા તેમાં તમેએ અટકાવ કર્યો નથી અને આ એક મહાન ધર્મગુરૂનું સામૈયું થાય છે તેના વાજા બંધ કરાવવા તે એગ્ય નથી. આ વાંધે કોઈ પણ ગામમાં ઉલ્યો નથી તેથી પણ તે યુક્ત નથી. વાંચક, ચારે તરફ આસપાસના ગામોમાં પણ આ વાત ફરી વળી કે સાદડીમાં આવી રીતે મતભેદ બે સમાજો વચ્ચે પડ્યાં છે. શીરેહી ખબર : ૧૦૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. મળતા શીરોહી શ્રી સંઘે પૂજ્યશ્રીના સામૈયામાં તેફાન ન થાય તેને બંદોબસ્ત રહે તેને માટે અરજી પણ કરી. હાકેમ તરફથી બંદોબસ્ત પણ રખાયે. સાદડી શ્રી સંઘના અતુલ ઉત્સાહથી પ્રચંડ માનવપુર સાથે પૂજ્યશ્રીનું ગાજતે વાજતે ભવ્ય સામૈયું થયું. ગામના પ્રતિષ્ઠીત માણસ હાકેમ વગેરે અમલદાર વર્ગ પણ હતા. નગરમાં પ્રવેશ કરતાંજ પૂજ્યશ્રીએ શિષ્યોને કહ્યું કે નગર પ્રવેશ એગ્ય નથી માટે તે અનિષ્ટનું સૂચન કરે છે એવી આગાહી કરી. શ્રાવકના સમુદાય સાથે પૂજ્યશ્રીની પાલખી સાદડીના મધ્ય ભાગે આવી કે જ્યાં દેરાસર છે ત્યાં સામયું આવતા શરૂઆતમા વીરોધી મનુષ્યએ વાજા ફાડી નાખ્યા. તરતજ કંઈજ ન બોલતા શ્રાવકો ફરી વાજા લાવ્યા તે પણ વિરોધીઓ તરફથી ફેડવામાં આવ્યા. અને પહેલેથી ગોઠવણ કરી હતી તે પ્રમાણે દેરાસરની ડેના આજુબાજુના મકાનોમાંથી પથ્થરે પડવા લાગ્યા. શાંત વાતાવરણ તોફાનમાં ફેરવાઈ ગયું બંને પક્ષોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પુજ્યશ્રીની પાલખી ત્યાંજ ઉભી રહી. રજપુતો પિતાની ઢાલથી પાલખી ઉપર આવતા પથ્થરે રેકવા લાગ્યા. એક મીનીટમાં તે મોટું રમખાણ શરૂ થયું. *: ૧૦૨ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ นอกi Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રો કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ સાડીમાં તાકાન. વાંચક, જૈન સમાજની પડતીનુ કારણુ ખીજા કારણેાની સાથે ઉપરનું પણુ કારણ છે કે જૈન સમાજના સંચાલકા અંદર અંદર લઢીને પેાતાની શક્તિઓના વ્યય કરી નાંખે છે. અને શક્તિના દુરૂપયેાગથી જૈન સમાજ પેાતાના હાથે પેાતાને સંહાર કરી રહ્યો છે. આજ પર્યંત જૈન સમાજે પ્રખર વિદ્વાનેા ઉત્પન્ન કર્યો છે. ત્યાગી તેમજ રાગીમાં અનેક ભડવીર જન્મ્યા છતાં બંનેએ અત્યાર સુધી અંદર અંદર લઢવામાંજ પેાતાનુ મંડન અને પારકાનું ખંડન કરવામાંજ જીવનની પુર્ણાહુતી કરો નાખી છે. અને તેના પ્રતાપે વિદ્યાના જન્મવા છતાં કાંઇપણ રચનાત્મક કાર્ય કરી શકયા નથી. ગચ્છ કે સંપ્રદાય જુદા હાવા છતાં ઐકયતાનેા ધ્વની કેમ ન ન નીકળે ! અરે એક ગચ્છ કે સંપ્રદાય ક્રિયાએથો ભલે જુદા રહ્યો છતાં મનુષ્યના હૃદયા શા માટે ભિન્ન હેાય ? એક કુટુંબના બે સંતાન હૈાય તેમાં એક કાપડની દુકાન કરે અને બીજો અપર દુકાન કરે તેમાં દુકાન જીદ્દી છતાં ઘર તે એકજ હેાય તેમાં જ કુળની આબાદી છે. તેમ ક્રિયાએથી ભિન્ન એવા ગચ્છા અને સંપ્રદાયામાં અરસ પરસ પ્રેમ જાગે ભ્રાતૃભાવ જાગે સહકાર અને પ્રેમ કેળવાય તેા જ : ૧૦૩ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. દેશની અંદર બીજા સમાજે સાથે ઉભા રહેવાને વખત છે. સહકાર અને સંગઠન નહી કરનારી પ્રજા અંદર અંદર લઢીને દુનીયામાં જીવંત રહી જ નથી માટે વાંચક, તારામાં પણ જે સાંપ્રદાયિક ઝેર હોય તો તું પણ કાઢી નાખી વૈમનસ્યને ફગાવી દેજે અને સમાજમાં સંગઠન ફેલાવવા કફની ધારણ કરજે. સંગઠનને અર્થ તે ઘણેજ વિશાળ છે. જેન સંગઠન એટલે જેન નામ ધરાવતા આ આર્ય ભૂમીના એકેએક જૈનને જૈનત્વના ઝંડા નીચે ઉભે રાખવે તે. જેન સંગઠન એટલે ગમે તે ગછ કે સંપ્રદાયની ક્રિયા કરવા છતાં હૃદયમાં જૈનત્વનું ઉજ્વળ અભિમાન રાખતા લાખે જેનેને જેનત્વની કહાઈ સ્વીકારતા કરવા તે. જેને ધર્મનું પાલન કરનારા તથા દરરોજ પ્રાત:કાળે ધર્મ શ્રવણ કરી ધર્મની ક્રિયા કરનારા ઉભય ટંક પાપને આવવા જાણુને કરેલા પાપોની માફી માગવા પ્રતિક્રમણ કરનારા અને અન્ય મનુષ્યએ એટલું જ જાણવાની જરૂર છે કે સમાજના હૃદયમાં આ પૃથ્વી ઉપરથી નાશ કરી નાખવા એક પ્રકારનું સાંપ્રદાયિક ઝેર ઉત્પન્ન થયું છે અને તે ઝેરના કેફથી સમાજની પ્રવૃત્તિઓ વિનાશકારી દેખાય છે. જૈન સમાજ ઉપર આક્રમણ કરવા બીજા સમાજે તૈયાર થયા છે. અને તે ૧૦૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. આક્રમણ વખતે સમાજ જે નિષ્ક્રિય રહેશે તે નહી ચાલે જેનની અત્યારની મનોદશા એ તેની નિષિકયતાનું જ પરિણામ છે. દુનીયાની કઈ પણ પ્રજા જેને માટે મગરૂર બની શકે એવા જૈનધર્મ અને જેનસંસ્કૃતિ ઉપર સમાજના કલુષિત વાતાવરણથી આફત ઝઝુમી રહી છે માટે કાંતે જેનત્વની ઉદઘોષણા કરવા સમાજ તૈયાર થાય અથવા ક્રાંતિની ઝાળમાં ભીરતાપૂર્વક આ ધર્મ અને સંસ્કૃતિને નાશ પામવા દે. જેનેની સાંપ્રદાયિક ઝેરની મનોદશા જે સમય સર નહી બદલાય તો જેનોમ અને તેની સંસ્કૃતિનું આયુષ્ય બહુ ન ટકે. ઈતિહાસ અને સંસ્કૃતિના અવલોકનથી નક્કી થાય છે કે જેનસંસ્કૃતિ અને જૈન જીવન કયાંય મળે તેમ નથી. છતાં ઉજવલ એવી સંસ્કૃતિને રાખવા માટે પ્રવૃત્તિ અને મનોદશા જેને ફેરવતા નથી એ કેટલી ખેદની વાત? જ્યાં સુધી સંસ્કૃતિનું અભિમાન જેનોના માનસમા વિશાળ દષ્ટિએ આવે નહી ત્યાં સુધી સંગઠન કેળવાય નહી અને જ્યાં સુધી સંગઠન ન કેળવાય ત્યાં સુધી ઉન્નતી થાય નહી. અરે આજે તો સાંપ્રદાયિક ભિન્નતાને અંગે ચારે તરફથી વિચીત્ર સુર સંભળાઈ રહ્યા છે. સમાજમાં ન ધણીમાતા સિન્યની જેમ જેને •: ૧૦૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. જેમ ફાવે તેમ ચાલે, નથી કેઈ પૂછનાર કે બાલનાર અને આ અંધાધુધી સંગઠન ના અભાવેજ પોષાઈ રહી છે. ઐક્યતાના દેર ઉપર જૈન જીવન શરૂ થશે ત્યારે જૈન ભાન પ્રગટશે, જ્યાં સુધી સમાજમાં કુસંપની આંધી પ્રસરેલી છે તે તો ભયંકરતાનું જ સૂચન કરે છે. અરે કોઈ પણ જગ્યા કે કોઈ પણ ગામ એવું પ્રાયે નહી હોય કે જ્યાં જેનામાં ફાટફુટ ન હોય. વાંચક, જ્યારે આર્ય સમાજ બ્રહ્મોસમાજ વગેરેની રચના જુઓ. તેઓની કાર્ય પદ્ધતીથી આપણને ભાન થાય કે તેમનામાં રહેલી સંગઠન શક્તિ જ તેમને દુનીયામાં આગળ લાવે છે. જ્યારે જેન ધર્મનું પાલન કરનારાઓને વિતરાગ જે પવિત્ર ધર્મ મળવા છતાં કલુષિત અધ્યવસાય ઉપર કાબુ ન મેળવે તે તે ધર્મની અસર શી ? જે જ્ઞાતિ ન્યાય કરવામાં બીજાના કલેશને બુદ્ધિથી શાંત કરવામાં અગ્રેસર ગણાતી તેજ જ્ઞાતી પોતાની અંદર સળગી રહેલા કલહના અગ્નિને શાંત કરવામાં કાયર બની ગઈ છે. છીન ભિન્નતા અને સંગઠનના અભાવે જેને પિતાનું તેજ ગુમાવતા જાય છે કે જે તેજ આખા દેશમાં એક વાર ફરી વહ્યું હતું. તે તેજ લાવવા માટેજ સંગઠનના માર્ગો છે. •: ૧૦૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. વાંચક, પણ તે સંગઠન કાંઈ એમ ને એમ નહિ થાય. બીજા સમાજોની જેમ સ્વાર્થનું બલીદાન આપવા ભાવના જન્માવવી પડશે. પશ્ચીમના દેશે બલીદાન શક્તિથી જ પોતાના દેશના વિધાતા બન્યા છે અને દરેક ક્ષણે પોતાના ઉપાડેલા કાર્યમાં આગળ વધી વિજ્ય પ્રાપ્ત કરે છે. નિદાન સંગઠન ને માટે સ્વાર્થ ત્યાગીઓ જન્મે તે જ સંગઠન થઈ શકે. ઉપરાંત તિજોરી ઉપર ચેકી કરનારા શ્રીમંતે જે પોતાની સ્વાર્થ ભાવના છોડવા ન માંગતા હોય જ્ઞાતિના અગ્રેસરે પોતાના અહંભાવને ત્યાગવા ન માંગતા હોય અને નવ યુવકોની પલટણ સમાજ સેવાને માટે ઉતરી પડવા તૈયાર ન હોય અને સાથે પૂજનીય ગણાતા માન્યવર મુનિવરે માનપાન અને પદ્ધિના મેહનો ત્યાગ કરી સમય ધમની હાકલ કરવામાં તેઓને ધર્મની હીણતા દેખાતી હોય તો સંગઠનની વાતો આકાશ કુસુમવત્ છે. જ્યાં સમાજ ઉચિત બલીદાન આપવા તૈયાર ન હોય ત્યાં એયતાને પોષણ મલતુ નથી. દરેકના માનસમાં સ્વાર્થ ત્યાગની ભાવના જન્મે તો જ સંગઠન શક્ય છે નહી તે સંગઠન વગર હવે જેન જાતિના મૃત્યુના દિવસે નજીક આવતા જાય છે. વાંચક, સંગઠનના માર્ગને હેતુસર વીચાર : ૧૦૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. કરતા સમસ્ત જૈન સમાજના ચારે અંગેનું સંગઠન ત્યારે જ થાય કે જ્યારે દીક્ષીત અવસ્થામાં રહેલા મુનિવરે પોતાનું સંગઠન કરે સંસારીઓની જેમ સાધુ સમુદાયમાં પણ વૈમનસ્ય. છીભીન્નતા, કલુષિત માનસ વીગેરે જન્મી ચુકયા છે. સ્થાનકવાસી યા તપગચ્છ દરેકમાં પોતપોતાના ગછ કે સંપ્રદાયમાં ઐયતા ન દેખાય ત્યારે તપગચ્છ કે સ્થાનકવાસી સાધુ સમાજને ઐક્ય થવાની આશા જ કયાથી રાખી શકાય ? જ્યારે વાંચક! કલુષિત વાતાવરણથી કેવળ એક યતિ સમાજજ બચે છે. ઐકયતાની ભાવનાના અંગે ગમે તે ગછ કે સંપ્રદાયના યતિઓ ભેગા થાય તે પૂર્ણ સહકારથી ભેગા રહીને દિવસે નિર્ગમન કરે ત્યારે એકજ ગચ્છના યતિઓમાં કેટલું સંગઠન હશે ? તે સંગઠનને લીધે જ યતિ સમાજની દીવાલ ટકી છે. જ્યારે યતિ સમાજનું માનસ વૈમનસ્યથી દુર છે ત્યારે સાધુ સમાજનું માનસ વૈમનસ્યથી ભરપૂર છે. આખા વિશ્વ સાથે મૈત્રી ભાવના રાખવાને દા કરવા વાળા મહાત્માઓ પરસ્પર મૈત્રી ભાવ * ન રાખી શકે તે કેટલી મેદની વાત ? સાધુઓના ઝઘડા હવે સામાજથી અજાણ્યા નથી. એક સાધુની કીર્તિ બીજા સાધુથી ન સાંભળી શકાય એક આચાર્ય બીજા આચાર્યને મળવા ન જઈ શકે. એક પક્ષ જ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. બીજા પક્ષની નીંદા કરે, આશ્ચર્ય થાય છે કે આત્મ કલ્યાણને માટે રાગ દવેષને નાશ કરવા વિશ્વ ઉપકારને અથે દીક્ષાને ધારણ કરી છે તેમા સંસારી કરતા વધારે ઈર્ષા વધારે મમત્વ, વધારે પક્ષાપક્ષી, અને ખેંચી ખેંચી કઈ સમૃદ્ધિ માટે, કયા રાજપાટ માટે જ્યાં સુધી સાધુ સમાજમાંથી વૈમનસ્ય નીકળ્યું નથી ત્યાં સુધી ગૃહસ્થ વર્ગમાંથી નીકળવાનું નથી. એ દીવસ વહેલે આવે કે ભગવાન મહાવીરને વેષ પહેરી વિચરનારા દીક્ષીત એક સ્થાનકે ભેગા થઈ શાસનના અસ્પૃદય માટે વિચાર કરી વિશ્વના જેને એક છત્ર નીચે લાવવા કોશીશ કરે. વાંચક! અત્યારે તે જયાં વૈમનશ્યનું એક છત્ર હતું ત્યાં એક્યતાના અભાવે સાદડીમાં તોફાનની શરૂઆત અને વરસાદની જેમ પથ્થરે વરસવા લાગ્યા ગામના હાકેમને પથ્થર જરા લાગતા તેઓ પોતાના રહેઠાણમાં જઈ પોલીસને હુકમ કર્યો જલદી જાઓ અને તોફાન કરનારાઓને અટકાવે અને અટકાવવા માટે જે પ્રયાસ થાય તે કરે. પોલીસે હુકમ સાંભળી તરતજ જ્યાં તેફાન હતું ત્યાં આવી ખાલી અવાજ કર્યા તે અવાજ સાંભળી મામલે શાંત પડવા લાગ્યું. તેફાની માણસે વીખરાયા કાગચ્છ : ૧૦૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. સંઘે ફરી વાજા મંગાવ્યાં અને ત્યાંથી ફરી વાજતે ગાજતે પૂજ્યશ્રીની પાલખી ઉપાશ્રયે આવી. વાતાવરણ કંઈક શાંત પડયું તેજ વખતમાં અંદર અંદર પથ્થરોની ફેંકાફેંકીમા તપાગચ્છના એક માણસને સખ્ત વાગ્યું અને તેનાજ દરદમાં તે લગભગ થોડા દીવસમાં મર્ણ પામે આવી રીતના બનાવ બનવાથી પ્રતિસ્પધિઓ ભેગા થઈ નક્કી કર્યું કે આ મરણના ખુનને આપ શ્રો પૂજ્યશ્રી ઉપર મુકીએ તેમ નક્કી કરી સેંકડો માણસ મૃતકને ઉપાડી ઉપાશ્રયના બારણુ આગળ નાખી ખુલ્લા ચોગાનમાં બધા બેઠા અને ગામમાં વાત ફેલાવી કે શ્રી પૂજ્યશ્રીની ઉશ્કેરણીથી આ માણસને મારવામાં આવ્યું છે. તેથી અમારે તેને અહીંયાજ અગ્નિ સંસ્કાર કરવો છે. આવી વાત ગામમાં ફેલાવાથી કાગછ શ્રી સંઘના શ્રાવકો ગભરાવા લાગ્યા કે હવે શું થશે. ઘણ કલાક સુધી મૃત્તકને ત્યાં પડી રહેવા દીધું ત્યાં પુજ્યશ્રીએ શાસન દેવનું ધ્યાન ધર્યું. તેજ વખતે ઉપાસરા પાસે સરકારી છાવણને દરવાજો હતા તે * દરવાજામાથી ઘોડેસ્વાર આવી બધાય ને પુછવા લાગ્યું કે ડેસ્વાર કહે છે –“ અહીં આ બધી શું ધમાલ છે ?” : ૧૧૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ સાદડીમાં તોફાન. તપગચ્છના શ્રાવકે –“ અમારા માણસનું ખૂન થયું છે તેના મૃતકને લઈ બેઠા છીએ તેને અગ્ની સંસ્કાર પણ અહીં જ કર છે.” ઘોડેસ્વાર–“શું ગામ ઉજડ કરવું છે કે ગામમાં સ્મશાન બનાવવું છે જાઓ અત્યારે જ અહીથી ઉઠાવી જાઓ.” ઘેડેસ્વાર કોઈ મોટો સત્તાધારી અમલદાર જે હતો, જેથી બધા ગભરાઈને મુડદાને તરતજ ઉપાડી લઈ ગયા. મૃતકને લઈ ગયા પછી તે ઘડેસ્વાર પાછો છાવણીમાં ચાલ્યા ગયા. પુજયશ્રી તથા સવે સમાજને શાંતી વળી સિા પોતપોતાને ઘરે ગયા. વિરેધીઓ વિચારમાં પડ્યા અને પૂજ્યશ્રીએ આરામ લીધો. : ૧૧૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ જોધપુરમાં કેસ. વાચક, વિરોધી પક્ષે બે વાર પૂજ્યશ્રીને હેરાન કરવા વિચાર કર્યો. હુમલાએ કર્યા. છતાં મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ. ઈચ્છાઓને તાબે જગતને ઘણેખરે અજ્ઞાન વર્ગ થાય તેમા તે ઈચ્છાની સીદ્ધી થવી અથવા ન થવી તે કર્માધીન છે. છતાં ગુજરાતી કહેવત છે કે ખાડે ખોદે તે પડે. અહી પણ એમજ બને છે. પૂજ્યશ્રીને હેરાન કરવા હવે નવી વિચારણા વિરોધી વર્ગ કરવા લાગ્યું. મૃતકને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી સરકારી છાવણીમાં જઈ ઘંઘાટ કરવા લાગ્યા પણ કેઈએ દાદ સાંભળી નહી. ત્યાર પછી છાવણમાં આ બાબતની જાણ કરવી જ એમ વીચાર નક્કી કરી : ૧૧૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ જોધપુર ટેસ્ટ તરફથી મળેલા પરવાના ન. ૧ श्रीजधरनाप्रजानल मितईलाजाना तापवाणसामाज राजामलामा समाजावामान ग्विाहपश्रीराजराजेश्वरमहाराजाधिराजमहारा जाग्रीमान निंघजीवनातयारमारीहर जहागरा मिरापूजनैनंदरोमांभिवो गाजावाजा मुस्तामंदङवेजिरामारवडवांजानामोर गठ रोजतायावहजपान देवरेपोसावमार्गबाजयां भउबाबरपानपानसतारामानोन मुद। मुहामंपायतनत गढजोधपुर Page #155 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ જોધપુરમાં કસ. સંચાલકાએ ખીજા દીવસે ચાર ખાટલા તૈયાર કર્યો તેમાં ચાર માણસને સુવાડ્યા. શરીર તેમજ મેાઢા ઉપર રૂ દખાવી દીધું. ઘણુ વાગ્યુ હાય તે પ્રમાણે ષડયંત્ર તૈયાર કરી ખાટલા ઉંચકી સરકારી છાવણી આગળ આવ્યા અને ત્યાં કાલાહલ કરવા લાગ્યા. સાહેબને ખબર પડતા સીપાઇને પુછ્યું આ શી ધમાલ છે ? સિપાઈએ કહ્યું: ગામના પ્રતિષ્ઠત મનુષ્ય દેખાય છે. સિપાઈના કથનથી સાહેબ બહાર આવવા લાગ્યા. દરવાજાની બહાર નીકલતા સાહેબની મુલાકાત કરવા શીરાહીના વકીલ પુનમચંદભાઇ બેઠા હતા. સાહેબે તેમની મુલાકાત કરી અને તરત જ બહાર આવી સાને આવવાનું કારણ પુછ્યુ. તપગચ્છના શ્રાવકેા:-જૈન સમાજના લેાંકાગચ્છ ીરકાના શ્રી પૂજ્ય અમારા ગામમાં આવતા રસ્તામાં તેમના સમાજે તેાફાન કર્યું. તેમની સાથે રહેલા પેાલીસાએ મદુક મારી જેનાથી અમારા પાંચ માણસાને ઈજા થઈ તેમાં ત્રણ દિવસ : ૧૧૩ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. થયાં એક માણસ મરણ પામ્યા અને ચાર માણસને કેટલું વાગ્યું છે તે જોવા ઓપની પાસે લાવેલ છે. વાંચક, આ જુઠાણું કયાં સુધી ચાલવાનું છે પોતેજ તોફાન ઉપસ્થિત કરી જેમાં ન ફાવતાં પૂજ્યશ્રી ઉપર આરોપ મુકી સરકારી છાવણીમાં અરજે આવ્યા છે ત્યાં પણ હવે જુઠા પડે છે. વાત સાંભલ્યા પછી ડોકટરને બોલાવવા કહ્યું. સિપાઈ જઈ ડોકટરને બોલાવી લાવ્યા. ઘાને તપાસવા ડોકટરે હથીયાર કાઢયા. ખાટલામાં સુતેલા મનુષ્ય વિચારવા લાગ્યા, આપણે તો સારા છીએ કોઈ પણ જાતને ઘા પડ નથી. હમણા ડેાકટર આપણું શરીરમાં હથીયાર ભેંકશે અને ઉપાધી ઉભી થશે. આ હકે ખાટલામાં સુતેલા બનાવટી દરદીઓ ભાગવા લાગ્યા. નાશભાગ શરૂ થઈ. સાહેબે ક્રોધે ભરાઈ સિપાઈને હુકમ કર્યો જાવ બધાયને કાઢી મુકો. અસત્ય કયાં સુધી ટકે. વીરોધી વર્ગ ચારે તરફથી નિરાશા મેળવવા લાગ્યો અને છેલ્લે દાવ અજમાવવા જોધપુર પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી ઉપર કેસ કરવા વિચાર કરવા લાગ્યા. કેસના ખર્ચ માટે શ્રીમતેએ ફાળા કર્યો અને ફરીયાદ દાખલ કરી : ૧૧૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ જોધપુરમાં કેસ. ~ ~ ~~ ~~ ~~ કે આ સાદડી મુકામે આચાર્યના આગમનથી તોફાન થયું અને તેમાં તેમની ઉશ્કેરણીથી અમારા માણસનું ખુન થયું. આવી વસ્તુને સમજાવતો કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેની શરૂઆત થઈ કેસને નિકાલ ના આવે ત્યાં સુધી ગામમાંથી બહાર ન જવું તે જોધપુર સ્ટેટ તરફથી પૂજ્યશ્રી ઉપર ફરમાન નીકળ્યું. રાજ્ય આજ્ઞાને અમલ કરવા પૂજ્યશ્રીને રોકાવું પડયું વીરોધી પક્ષ તે આ કેસમાં પૂજ્ય શ્રીને સજા થાય એમ ઈચ્છી રહ્યો હતો અને તેથી પિતાની લાગવગ લગાવી રહ્યો હતો. મેટા અમલદારોની મુલાકાત કરી રહ્યાં હતાં. મહારાજશ્રીને જેલમાં બેસાડવા તેમાં શું ? એમ બોલી રહ્યા હતા. કેસ તૈયાર થતા કેસની તારીખ પડી આચાર્યશ્રી કોર્ટમાં નહી આવી શકે એમ શ્રાવકોના કહેવાથી રાયે પણ ધર્મગુરૂ જાણું તેમના માન ખાતર નાજર જુબાની લેવા તેમના સ્થાને આવશે એમ કહ્યું. કેસ ચાલ્યા જુબાની લેવાણી. પૂજ્યશ્રીની જુબાની આવતા તે જુબાની લેવા નાજર જોધપુરથી ઉંટ ઉપર રવાના થઈ આવ્યા. આજે પૂજ્યશ્રીની જુબાની છે એમ આખા ગામમાં વાત પ્રસરી ગઈ હતી. નાજર આવતાં પૂજ્યશ્રી પાસે તો સમાજ ભરચક બેઠો હતો. નાજર પૂજ્યશ્રીની પ્રતીભામાં અંજાયે : ૧૧૫ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~~ ~ મુખ ઉપર અલોકીક નીર્દોષતા હતી આંખોમાં સંયમનું તેજ હતું. પૂજ્યશ્રીના વચનામૃત નાજ રે સાંભળ્યા. પૂજ્યશ્રીની જુબાની લખી અને નાજરની ભાવના અને મનોદશા તે ફરી ગઈ હતી. તેણે તે મનમાં નક્કી કર્યું હતું કે આવા પવીત્ર અને ઉપકારી પુરૂષોને ઉતારી પાડવાની આ જાળ છે. એમ વીચારી પૂજ્યશ્રીને નમન કરી જોધપુર જઈ જુબાની રજુ કરી વિરોધીઓએ કહ્યું, તે મહારાજ તથા તેમના સેવકે ઘણજ પૈસાવાળા છે. નાજરને પૈસા આપ્યા છે માટે બીજે મોકલે. બીજીવાર પૂજ્યશ્રીની જુબાની લેવા બીજા નાજરને મોકલવામાં આવ્યા ઉંટ ઉપર તે પણ પૂજ્યશ્રી આગળ આવ્યાં ભવ્ય મુખ મુદ્રાના અપૂર્વ તેજમાં જુબાની લેવા આવનાર ક્ષેભ પામ્યા. જ્યાં સાક્ષાત પવીત્રતાજ નીતરતી દેખાય એવા પૂજ્યશ્રીના વચન સાંભળી નક્કી કર્યું કે વિરોધી પક્ષને એક જાતને પ્રપંચ છે. પૂજ્યશ્રીને દોષીત બનાવી તેમની અપકીર્તિને જગતમાં પ્રચાર કરવાને આ હેતુ છે. વિશ્વ આખું જેને નમન કરે એવા જેના આચાર અને વિચાર છે. વિશ્વમાં આવા મહાત્માઓ થોડાજ હોય છે એમ સ્વગત કહી ત્યાંથી પૂજ્યશ્રીને નમન કરી પૂર્વવત જોધપુર આવી જુબાની રજુ કરી. બીજીવાર પણ •: ૧૧૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ જોધપુરમાં કેસ. વીરોધી પક્ષ તરફથી વાંધે લેવામાં આવ્યું અને ત્રીજીવાર જુબાની લેવા રાજ્યના વાવૃદ્ધ કાજી હતા તેમને મોકલવામાં આવ્યાં. રાજ્યમાં તેમના જેટલે વીશ્વાસુ બીજે કઈ માણસ નહોતો. અને તે પણ ઉંટ ઉપર બેસી પૂજ્યશ્રીની જુબાની લેવા આવ્યા તે વખતે પૂજ્યશ્રી પાસે ઈતર સમાજના નાયકો બેઠા હતા. દરેક ધર્મોની તુલના ચાલતી હતી ત્યાં કાજીનું આગમન થયું. બંને વિદ્વાન આત્માઓ ભેગાં થયા દરેક ધર્મોને સમન્વય કરવાની પૂજ્યશ્રીમાં અગાધ શક્તિ જોઈ વયેવૃદ્ધ કાછ પણ અંજાયા. વાંચક, પૂજ્યશ્રીની પ્રતીભા જ મોટા વિદ્વાને અને મહર્ષિઓને ગાળી નાંખે તેવી હતી. અપૂર્વ સંયમનેજ આ પ્રભાવ છે. પ્રખર સંયમ વગર આ પ્રભાવ ન પડે. સત્યનો સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ કરેજ અને તેના પ્રતાપે અસત્ય રૂપી ઘુવડે ગભરાયા વીના ન રહે. કાજીની સાથે પૂજ્યશ્રી જ્ઞાનચર્ચામાં પડયા બે કલાકની જ્ઞાનગોષ્ટિએ કાજીનું મન હરી લીધું. પૂજ્યશ્રીની જુબાની લઈ કાજી જોધપુર ગયા. અને પૂર્વની જેમ જુબાની મુકી. અને ત્યાર પછી કોર્ટ તરફથી પૂજ્યશ્રીના લાભમાં ઠરાવ બહાર પાડ્યો. વીરેધી પક્ષ પરાજીત થયે. રાજ્ય તરફથી પૂજ્યશ્રીને ૧૦૧ રૂપીયા ભેટ આપ : ૧૧૭ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. વામાં આવ્યાં. વીરોધીઓના પ્લાન મુખ થઈ ગયા. આટલી મહેનત, તનતોડ પ્રયત્નો કરવા છતાં આવી નીરાશા મળી પણ હવે શું થાય કાંઈ ઉપાય નહેાત એટલે શું થાય ? અન્ય સમાજમાં તે પૂજ્યશ્રીનું ઘણું જ માન વધ્યું. ચારે તરફથી હેરાન કરવામાં વીરેધીયે ન ફાવી શકયા ત્યારે શાન્ત થઈને બેઠા ત્યારથી સાદડીમાં બંને સમાજમાં મેટે કલહ પ્રવેશી ગયે કે અત્યાર સુધી જ્યાં સંપનું નામ નથી. આજે પણ આ વાત સાદડી અને આસપાસના ગામમાં પ્રસિદ્ધ છે. તોફાની મામલે બધે શાંત પડી ગયા પછી પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરવાને વિચાર કરવા લાગ્યા. *: ૧૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર વિહાર, વાંચક ! પૂજ્યશ્રી હવે સાદડીથી શ્રાવક વર્ગની સાથે વિહાર કરી મરૂભૂમીના નાના મેટ ગામમાં વિચારવા લાગ્યા. પૂજ્યશ્રીની આ મુસાફરીમાં પૂજ્યશ્રીને મારવાડના ઘણાં સ્ટેટ ઉપરાંત જોધપૂર પોલીટીકલ એજન્ટ વિગેરેની મુલાકાત થઈ હતી. અનુક્રમે પૂજ્યશ્રી મારવાડ તેમજ કચ્છ પ્રદેશમાં વિચરતા. શારીરિક ઉપસર્ગોને સહન કરતા અડદની દાળ અને રોટલે જ ખોરાક હતો જેથી ત્યાં પણ તેમના રાક સંબંધી વાંધે હતું જ નહીં. આ રીતે ધર્મ ઉદ્યોત કરતા કચ્છમાંથી વિહાર કરી પાછા મારવાડને રસ્તે વિચરતાં વિચરતાં જયપુર અજમેર, વિગેરે શહેરો ઉપર થઈ રાણ સ્ટેશને : ૧૧૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પધાર્યા. ત્યાંથી નાણા, ગામમાં કે જ્યાં પહાડની વચ્ચે લંકાગચ્છની ગાદીના અધિષ્ઠાયીક શાસન દેવને નિવાસ છે ત્યાં પૂજ્યશ્રી પૂર્વે આવી ગયેલ હતા. છતાં સાદડીનું સંકટ નાશ થઈ ગયું તેથી બીજીવાર શાસનદેવ આગળ ત્રણ દીવસ અઠમ તપ કરી ત્યાંથી ચોથા જ દિવસે પારણું ત્યાં ન કરતા પાછા ફર્યા અને રસ્તાના ગામમાં પારણું કરી અનુક્રમે વિચરતા વિચરતાં સંવત ૧લ્ડ૬ નું ચાતુર્માસ કિસનગઢ શ્રી સંઘના આગ્રહથી ત્યાં પધાર્યા. ચાતુર્માસમાં સવારના ધર્મ પ્રવચનમાં હજારોની સંખ્યામાં આવતા શ્રોતાઓ સમક્ષ સંસારના સુખને અનિત્ય સમજાવી અનેકોને વિતરાગ ધર્મના રાગી બનાવ્યાં. ચાતુમાસની પૂર્ણાહુતી કરી વિહાર કરતા જ્ઞાનદષ્ટિની વિશાળતા સમજાવી. અસ્ત થઈ ગયેલા જીવનને ઉદયને માર્ગ દેખાડતા પૂજ્યશ્રી સંવત ૧૯૩૭ નું ચાતુર્માસ કરવા બાલાપુર મુકામે પધાર્યા. ભક્તિવાન આત્માઓએ ભક્તિના વાત્સલ્ય ભરપુર માનસથી પૂજ્યશ્રીનું ચાતુર્માસ પૂર્ણ કરાવ્યું. ત્યાં એકવાર કારતક વદમાં રાત્રીના સમયમાં આંત્રીક્ષમાં જાણે આવ્યા હોય તે પ્રમાણે બે દીગંબરી સાધુઓ પૂજ્યશ્રીને વંદણ કરવા આવ્યા હતા અને વંદણ કરી ચમત્કારી રીતે કોઈને દર્શન ન આપતા અદશ્ય : ૧૨૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર વિહાર. રીતે પૂજ્યશ્રી આગળથી વિહાર કરી ગયા તે મુની રાજની પછવાડે તેઓશ્રીને વળાવવા બીજા યતિઓ ગયા ત્યારે થોડે સુધી સાથે રહ્યા અને પછી અદશ્ય થઈ ગયા. દીગંબર મુનિઓની આવી અદીતીય શક્તિની વાત પૂજ્યશ્રી આગળ આવી યતીઓએ કરી ત્યારે પૂજ્યશ્રીએ પણ તેઓની શક્તીમાં વિશ્વાસ મુ. ત્યાર પછી બાલાપુર મુકામે શ્રી સંઘના અત્યાગ્રહથી માગશર સુદ ૧૧ કરી ત્યાંથી વિહાર કર્યો બરાડના ગામોમાં વિચરતા ત્યાંથી નાગપૂર વગેરે નાના મોટા શહેરમાં વિચરી પૂના તરફ આવ્યાં. મહારાષ્ટ્રીય પ્રજામાં ધર્મને ધોધ વરસાવતા મહારાષ્ટ અને બરાડમાં પૂજ્યશ્રીને ગુજરાત અને કાઠીયાવાડની અપેક્ષાએધામીક અભીમાન વિશેષ જણાયું હતું. મહારાષ્ટ્રને પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત તરફ પધારી સંવત ૧૯૩૮ નું ચાતુર્માસ કરવા વડેદરા મુકામે પધાર્યા ત્યાંથી ચાતુર્માસ પૂર્ણ કરી કાઠીયાવાડની ભુમીને ફરી પવીત્ર કરવા સંવત ૧૯૭૯ નું ચાતુર્માસ કરવા જુનાગઢ મુકામે પધાર્યા. ચાતુર્માસમાં વાંચક સાંભળવા પ્રમાણે તે વખતમાં જુનાગઢ સ્ટેટને કંઈક કેસ ચાલતો હતો. દિવાન સાહેબ બાઉદીનભાઈને પૂજ્યશ્રીના આવા ગમનની ખબર પડી તેથી તેષાખાના ઉપર ઉપરીપણુ : ૧૨૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ભગવતા શેઠ કૃપારામભાઈને કહ્યું કે તારા ગુરૂ પધાર્યા છે અને તેમાં ઘણા પુરૂષે ચમત્કારી હોય છે માટે અપણ કેસ વીષે તેમની આગળ વાત તે કર? મહાપુરૂષની દષ્ટિથી કદાચ આપણને લાભ મળી જય દિવાન સાહેબની વાત સાંભળી કૃપારામભાઈએ સાંજના ટાઈમમાં પૂજ્યશ્રી પ્રતિક્રમણ કરી રહ્યા પછી એકાંતમાં હતા ત્યાં પૂજ્યશ્રીને કેસ સંબંધી વાત કરી. કૃપારામભાઈ ઉપર પૂજ્યશ્રીની અનહદ કૃપા હતી તેથી વાત સાંભળીને પૂજ્યશ્રીએ નવકાર મંત્રના પાંચ પદ યંત્રના આકારે ગોઠવી કૃપારામભાઈને આવ્યાં. વાંચક! સંયમ અને તપના સાન્નિધ્યથી જેની શક્તિ અતુલ છે અને સંયમને પ્રભાવ અહરનીશ જેની મદદમાં છે એવા પૂજ્યશ્રીએ આપેલ નવકાર મંત્રની વિભૂતિથી સ્ટેટના લાભમાં તત્કાલ પરીણામ આવ્યું. જે કેસનો નીકાલ વરસો થયા નહેાતે આવતે તે આ મહા પુરૂષના પ્રભાવથી તત્કાળ આવ્યું એમ સ્ટેટને જાણ થઈ. જુનાગઢ સ્ટેટમાં ઘણું ફકીરે મઠધારી મહંતે બાવા અને સાધુઓને સ્ટેટ તરફથી ગામ ગરાસ મલ્યા છે તેમ આ મહાપુરૂષને પણ રાજ્ય તરફથી ગામ આપવા જોઈએ એમ રાયે નકકી કર્યું. અને ત્યાર પછી રાજ્યના હુકમથી દિવાન સાહેબ બાઉદીનભાઈ પૂજ્ય : ૧૨૨ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર વિહાર. શ્રીને મળવા જુનાગઢ સંઘને ટાઈમ કહેવડાવ્યું જે ટાઈમ જણાવ્યે હતું તે ટાઈમે દિવાન સાહેબ એક ગામને રૂકો લખી સાથે લઈ પૂજ્યશ્રીને ભેટ ધરવા ઉપાશ્રયે આવવા રવાના થયા. તે વખતમાં સંઘના અગ્રેસર ઉપાશ્રયમાં બેઠા હતા. ઉપાશ્રયના પ્રવેશ દ્વારથી દિવાન સાહેબ દાખલ થયા તેજ વખતે પૂજ્યશ્રી ઉપાશ્રયના બીજા દ્વારથી જગલ જવાના બહાને બહાર નીકળી ગયા. દિવાન સાહેબ આવ્યા અને પૂજ્યશ્રી બહાર ગયા એમ સાંભળી દિવાન સાહેબ જરા હસ્યા. અને સંઘના અગ્રેસરને કહ્યું કે અમારા જેવા પામોને એ મહાત્માના દર્શન ક્યાંથી થાય ટુંક સમય પૂજ્યશ્રીની રાહ જોઈ પૂજ્યશ્રી ને આવ્યા ત્યારે દિવાન સાહેબ ચાલ્યા ગયા. દિવાન સાહેબના ગયા પછી પૂજ્યશ્રી તરતજ આવ્યા. થોડા દિવસના જવા પછી કોઈને ખબર આપ્યા વગર અચાનક દિવાન સાહેબ પૂજ્યશ્રી આગળ આવ્યા નમન કરી ચરણમાં એક ગામનો રૂકો મુક. પૂજ્યશ્રીએ ગામ લેવાની ના પાડી. અમને એ ગામનો ભાર સહન ન થાય કારણ કે ગામને ભાર અમને કર્તવ્યથી વિમુખ બનાવનારો છે. પૂજ્યશ્રીને જવાબ સાંભળી દિવાન સાહેબે વિચાર કર્યો કે મહારાજશ્રીને એક ગામ = ૧૨૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ઓછું પડતું હશે એટલે બે ગામ લેવા વિનંતી કરી. એટલે ફરી પૂજ્યશ્રીએ કહ્યું કે મારે ગામ ગરાસ કાંઈ જોઈતાજ નથી. હું ગામ સ્વીકારૂ તે મારી પાછળના શિષ્ય ગામની આવથી આળસમાં પડી કર્તવ્ય ભુલી જાય ગોચરી લાવી આહાર કરવાની અમારી પ્રથા પણ આવકના જોરથી અમારા શિષ્યો ભુલી જાય માટે આપ ગામ સંબંધી આગ્રહ કરશે જ નહી. દિવાન સાહેબે પૂજ્યશ્રીની નિઃસ્કૃતિ ભાવના સાંભળી ત્યાર પછી ધર્મના શબ્દો પૂજ્યશ્રી આગળથી શ્રવણ કરી પોતાના બંગલે આવ્યા. આ રીતે જુનાગઢ મુકામે પૂજ્યશ્રીએ ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યો. આસપાસ રહેલા ગામે બીલખા, મેંદરડા, વીસાવદર, વિગેરે સ્થળોએ ફરતા રજવાડાના નીયમ પ્રમાણે પૂજ્યશ્રીને રાજ્યો પણ માન આપતા. બીલખા નરેશ પણ પૂજ્યશ્રીની ધર્મદેશના સાંભળવા જ્યારે પૂજ્યશ્રી બીલખા આવ્યા ત્યારે દરરોજ સભામંડપે પધારતા. ગ્રામ્યજનતામાં ધર્મનું સિંચન કરતાં કર્તવ્યને બોધ આપતા શેષકાળ ગામડાઓમાં રહી પૂજ્યશ્રી સંવત ૧૯૪૦ માં દીવસંઘના અતિ આગ્રહથી ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. ચાતુર્માસમાં પ્રાતઃકાળે વ્યાખ્યાનમાં આમાનું અસ્તીત્વ સ્વીકારવાવાળા આસ્તીક મનુષ્યોને તથા : ૧૨૪ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર વિહાર. અર્ધદગ્ધ સ્થિતિવાળા મનુષ્યાને ક બ્યના માર્ગ સમજાવી જૈનત્વના ખ્યાલ બતાવતા. ભારતમાં ભિન્ન ભિન્ન વાદ, મતા અને દનેાની ભૂલ ભૂલવણીમાં અટવાઇ કયા ધર્મ, મત અને પથ સાચે એ નિશ્ચય કરવુ વ્યક્તીગત મનુષ્યેાની બુદ્ધિથી પર બન્યું છે. એવા આત્માએ સમક્ષ વિતરાગ પ્રણિત જૈનધર્મની વ્યાખ્યા સમજાવતા દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થયા શિવાય સત્ય શેાધક વૃત્તિ આત્મામાં આવતી નથી. તેમ કહેતા. દ્રશ્યમાન પ્રલેાભના, એ સુવર્ણની એડી છે. અને તેમાં એક એવું અદ્વિતિય આકર્ષણ છે કે એ એડી પહેરવાનું કેાઈ ન કહે છતાં જગતના અજ્ઞાન માનવીએ સ્વેચ્છા પૂર્વક તે બેડી પહેરે છે અને તેમાં આનંદ માની આત્મવિકાસ અટકાવે છે. એમ દુનિયાના સ્વરૂપનું પૃથ્થકરણ કરી દરરાજ પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં સમજાવતા. આવી રીતે સંસ્કૃતિનું રસાયન આપતા ધર્મ જીવનમાં અનુરક્ત થવાના અહરનીશ પ્રતિમાધ આપતા. પૂજ્યશ્રીએ દીવ મુકામે ચાતુર્માસ પૂર્ણ કર્યું' ત્યાંથી માન અગીયારસ કરી શિષ્યા સહિત પૂજ્યશ્રીએ વિહાર કર્યો. પાછા ફરતા વેરાવળ, જુનાગઢ અને રાજકેટ થઈ જામનગર પધાર્યાં. જ્યાં આચાર્યો અને યતિ સમાજ ઉપર જકાત : ૧૨૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. લેવાને નિયમ તે વખતે ન હતો. અને સ્ટેટ પણ પૂજયશ્રી ઉપર અનુરક્ત હતું. ત્યાં એક માસ રહી જનતામા આચાર એ જીવનને વ્યવસ્થિત કરવાનું સાધન છે અને ત્યાગ એ આત્માને ઉન્નત કરવાનું સાધન છે એમ સમજાવી ત્યાંથી વિહાર કરી કાલાવડ તરફ આવતા રસ્તાઓના ગામડામાં ટુંક મુદત રહી કાલાવડ મુકામે પધાર્યા. જેની ગાદીના કર નિમીતે રાજ્ય તરફથી પછેડી અપાય છે ત્યાં પૂજ્યશ્રીએ આવી ભાવિક ભક્તોનાં હૃદયમાં ધર્મસિંચન કરી ત્યાંથી વિહાર કર્યો ચાતુર્માસન કાળ આવતા બગસરા શ્રી સંઘની વિનંતીને માન આપી સંવત ૧૯૪૧ નું ચાતુર્માસ કરવા બગસરા પધાર્યા. ચાતુર્માસના કાળમાં ધર્મ ઉપદેશ આપી જનતાને સમજાવ્યું કે આત્મા અને ધર્મને સંબંધ જ્યાં સુધી પુર્ણ રીતે ન બને ત્યાં સુધી આત્માની મુક્તિ અશક્ય છે. તેમ અનેક પ્રકારે વિવિધ શૈલીથી વ્યાખ્યાન શ્રવણ કરવા આવનાર હજારે મનુષ્યને આત્મધર્મ સમજાવતા. વાંચક ! ત્યાં પણ બગસરાના ભાયાતો અને તેના કુટુંબીઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને લાભ લેવા ચુકતા નહી. ત્યાં પણ પૂજ્યશ્રી ચાતુર્માસ : ૧૨૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર વિહાર. પૂર્ણ કરી નાના તેમજ મેટા ગામમાં વિચરી અમરેલી, ધારી, તેમજ દામનગર વગેરે સ્થળોએ જઈ ગંડલ શ્રી સંઘની અતી આગ્રહભરી વિનંતીથી સંવત ૧૯૪૨ નું ચાતુર્માસ કરવા ગેડલ મુકામે પધાર્યા. : ૧૨૭ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક. વાંચક! પૂજ્યશ્રી ગંડલમાં આવતા શ્રી સંઘે સામૈયાની સંપૂર્ણ તૈયારી સહિત પૂજ્યશ્રીને ઉપાશ્રયે લાવ્યાં. સંઘમાં અતુલ આનંદ વર્તાય. વાંચક ! ગોંડલમાં પણ પૂજ્યશ્રીને વિરોધી વર્ગ જમી ચકર્યો હતો એટલે મેંડલમાં પણ જૈન સમાજમાં જોઈએ તેવી શાંતિ ન હતી. વેષ પુજા અને વ્યક્તિ પુજાની ભાવના જ્યારે જાગે છે ત્યારે જ સાંપ્રદાયિક વાડામાં આત્મા બંધાઈ જાય છે. અને ગુણ પુજાનું ધ્યેય ભુલાઈ જાય છે. જ્યારે દક્ષીતામાં પૂજનની ભૂખ જાગે છે ત્યારે સમાજને પોતાને ભક્ત બનાવવા કુટ પ્રયત્ન કરે છે અને તેથીજ પ્રત્યેક સંપ્રદાયના વ્યક્તિગત : ૧૨૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ જોધપુર સ્ટેટ તરફથી મળેલા પરવાના નં. ૨ आजधरनायजानत SARAN HIGRAM BREnानाम 7 TA विपिनाराजराजश्वरमहाराजाधिराजमहाराजा सीमांतसिंघजीवनाताप्पादबासीहरगुजा नीबूहागठरास्तिरीपूजजैवंदरातराचगजपानरामदा _मंदराहजिगनरावगांतीयाहरायंवरीवगैरेमायपर सारैजपानरमायनापारोमिवायोजतायीमारे माहोईमतेषपानरीदाबानपानमा १४लेरो सम४मुद्राप्रपामरामतगजोधपुर Page #173 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક. દીક્ષીતેા આડકતરી રીતે પેાતાના સંપ્રદાયનું મંડન અને બીજા સંપ્રદાયનું ખંડન કરતાં જ હાય છે. વાંચક ! શરીરથી સાધુ થવાની સાથે મનથી જો સાધુ થવાય માથાની સાથે મનને જો સુંડાવાય તાજ સાચા ત્યાગ જીવનમાં આવી આત્માને ઉજ્વળ અનાવી શકાય. જે સમાજને સપના પાઠ શીખવવા સાધુ થયા છતાં તેમાંથી સંપ્રદાયને ઝેરી કીડા નાશ ન થાય તેા શાસનના વિજય કચાંથી થાય ? મૈત્રી એ ધર્મ હાય તા પરસ્પર મૈત્રીભાવને જગાડવા સાધુએએ તત્પર થવું જોઇએ પણ કયાંથી થવાય ? જ્યાં સાધુ જીવનને પતિત કરનારી ત્રુટીએ જે સંયમના આદર્શોને પ્રતિકુળ અને નાશરૂપ અને તે દૂર કરવાને બદલે સમાજ તેને પુષ્ટી આપે એવા સાધનાની સગવડ કરી આપનાર પણ શ્રાવક વર્ગ પેાતાના કર્તવ્ય પંથ ઉપરથી સરી પડતાં શીથીલ સાધુઓને પણ લેતા જાય. જૈન સમાજ સાધુએમાં દિવ્યશક્તિ જુએ છે. અને જોતા આવ્યેા છે. પ્રાચીન જૈનેાની સાધુએ ઉપર ઘણીજ પુજ્યભાવના હતી અને તે પ્રાચીન સાધુ વર્ગ એકાંતે પવિત્ર હતા તેથી તેએાના ગુણ્ અને શક્તિનાં ચારે તરફ્ વર્ણન થતાં અને તેજ સમયથી સમાજે એવું બંધારણ ઘડયું કે, જે : ૧૨૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. બંધારણના પ્રતાપે સાધુઓના અવગુણે ન જવાય અને પૂજ્ય ભાવના ઉપર શંકા ન લવાય. એ દૈવી હક્કની માન્યતા પરાપૂર્વથી ચાલી આવતા જૈન સમાજમાં એવા પાયા મજબુત બનાવ્યાં છે કે વી હકકની ખુમારીમાં સાધુ સમાજના અસહ્ય અત્યાચારે સામે આંખ મીચામણ કરવા પડે છે. જૈન સમાજના વર્તમાન અને દશાના આ સ્વરૂપને જેનાર કઈ પણ વિચારક ગભરાયા વીના ન રહે. અસ્તુ. વાંચક! પૂWશ્રી ગોંડલમાં આવી ચાતુર્માસ રહ્યા. વ્યાખ્યાનથી જેન તેમજ જૈનેતર સેંકડોની સંખ્યામાં પૂજ્યશ્રીના વચનામૃતે સાંભળી સંતુષ્ટ થતાં, અને ત્યાગ, પ્રત્યાખ્યાન અને એવી ધર્મની કરણી, ચાતુર્માસમાં શ્રાવકો કરતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર સદુપદેશથી પૂજ્ય શ્રી ધર્મ અને સમાજની સારી સેવા બજાવતાં. શુદ્ધ સંયમને પ્રભાવ જ એ છે કે જ્યાં જાય ત્યાં વિજય ધ્વજ ફરકે. પૂજ્યશ્રીએ વ્યાખ્યાન દ્વારા જનતાને સમજાવ્યું કે ગુણાનુ રાગી થાઓ. વેરભાવને ત્યાગ કરો. વાડાઓને મોહ ન રાખે. સર્વ ધર્મ પ્રત્યે સમદષ્ટિ રાખો વગેરે પક્ષપાત રહિત ઉપદેશથી જનતાને પણ આનંદ થતો બહાર ગામના મેહમાને માટે ગંડલ શ્રીસંઘે બીજાઓની જેમ સારી વ્યવસ્થા *: ૧૩૦ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ગેંડલમાં ચકમક. ~~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ રાખી હતી, પૂજ્યશ્રી સાથે રહેલા ઘોડા વિગેરેને ખર્ચ ગોંડલ સ્ટેટ તરફથી અપાતું. આ રીતે ગેડલમાં પૂજ્યશ્રીના આગમનથી અપૂર્વ આનંદ વર્તાઈ રહ્યો હતે. ગોંડલમાં પૂજ્યશ્રી ઉપરાંત તેમના વિદ્વાન શિષ્યરત્ન ખબચંદ્રજી અને દીલ્હીવાળા માણેકચંદ્રજી એમ કુલ થાણું તેત્રીસ બિરાજમાન હતા તથા શિષ્ય વર્ગમાં મુખ્ય ઉદયચંદ્રજી તથા મહારાજશ્રી છગનલાલજી બાલ્યા વસ્થામાં બીજા શિષ્યની અપેક્ષાએ મુખ્ય હતાં. પૂજ્યશ્રીને મહારાજશ્રી છગનલાલજી ઉપર અનહદ પ્રેમ હતે. પૂજ્યશ્રીનું દીક્ષીત શિખ્યમંડળ હમેશાં સંયમને મળતી ક્રિયાઓમાં જ અને સ્વાધ્યાયમાં જ તલીન રહેતું પૂજ્યશ્રી બીજા ગામની સાથે પત્રવ્યવહાર રાખવામાં રાજી નહોતાં. જેને અંગે જ્ઞાન ચર્ચા સિવાય બીજી પ્રવૃત્તિ નહોતી. બપોરના ટાઈમમાં પૂજ્યશ્રી પોતાના શિષ્ય તથા શ્રાવકને જૈન અને આર્ય સંસ્કૃતિનું ભાન કરાવવા કહેતા કે શુદ્ધ જીવન ગાળી આત્મબળ ખીલવી આત્માની ઉન્નતી કરવી તે આર્યના પ્રાચીન સંસ્કારેનું સત્વ છે. આધિભૌતિક સિદ્ધાંત અધ્યાત્મિક પ્રકૃતિને આડે કદી આવી શકતાં નથી. શિષ્યને જ્યારે પૂજ્યશ્રી તેઓની ભૂમિકાનું ભાન કરાવતા ત્યારે કહેતા કે સંયમના મહાસાગરમાં તમારી જીવન : ૧૩૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. નૈકા ઝંપલાવતી વખતે તમારી જીંદગીની દીશા બદલતી વખતે ત્યાગને વેષ પહેરતી વખતે કરેલી પ્રતિજ્ઞાઓ યાદ રાખજે. એ મંગલ મૂહૂર્તમાં મળેલા મંત્રનું સ્મરણ કરજે. કીર્તિને ખાતર શ્રાવકોના મેઢાંમાંથી પ્રશંસાના શબ્દો સાંભળવા માટે તમારા આત્માના અવાજને રૂંધશે નહી. તમે તો દુનીયામાં સ્વતંત્ર છે. આધિભૌતિક સંપતીઓમાંથી પર હેવા છતાં શરીર તેમજ શ્રાવકોની ગુલામી કેમ આચરી શકે. તમારૂ કર્તવ્ય કરી પછી જ શ્રાવકો તરફ લક્ષ રાખે. વિદ્વાન કહેવડાવવામાં આત્માની ઉન્નતી નથી. સમાજને બોધ આપવામાં પણ આત્માની મુક્તિ નથી પણ પોતે પિતાના આત્માને બોધ આપવામાં આત્મની મુક્તિ છે એમ પૂજ્યશ્રી શિષ્યને ધર્મ સમજાવતા. અને ગંડલમાં પ્રતિભાપૂર્ણ કાળ નિર્ગમન કરતા હતા. વાંચક! પૂજ્યશ્રીની પ્રતિભા, દિવ્ય વાણી અને અસરકારક ઉપદેશથી જૈન સમાજના ત્રણ ચાર માણસો તે બળી રહ્યા હતા પણ પૂજ્યશ્રીની તેજસ્વી પ્રતિભાથી વિધી વર્ગ ચુપ રહ્યો હતો. ચાતુર્માસમાં આવતાં પર્યુષણ પૂર્ણ થયા. દિપોત્સવી ગઈ. કારતક માસ શરૂ થયા. પૂજ્યશ્રીનું ચાતુર્માસ સહિસલામત પસાર થાય એ વિરોધી માનસથી પર હતું. નીમીત્ત 1Y : ૧૩ર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક. મળતાં, હદયની ઉકળાટ શક્તિ મગજને તપાવી, કેલાહલ મચાવવા વિરોધી માનસ વાટ જોઈ રહ્યું હતુ. સાંભળવા પ્રમાણે તે જ વખતે ગોંડલમાં ચાતુર્માસ રહેલ દીક્ષીત મહાસતિજી ગોચરી લઈ ઉપાશ્રયે જતાં લંકાગ૭ ઉપાશ્રય આગળથી નીકળતા અચાનક ઉપરથી પાણીના છાંટા પડ્યા અને મહાસતીજીએ ઉપાશ્રયે જઈ સૌમ્ય દ્રષ્ટિએ આવી રીતે બનાવ બન્યું તેમ સંઘના માણસે આગળ વાત કરી. સંઘે તે વાત અજાણતા પાણી પડી ગયું હશે તેમ જાણી તે વાત વીસરવા પામી. બીજા દિવસે વાયુ વેગે વાત ફેલાતા ત્રણ ચાર માણસેના કાને આ વાત આવી (નામની જરૂર નથી.) તેમનું અંતર તો પૂજ્યશ્રીની પ્રતીભાથી બળી કલેશ કરવા કયારનુંય તૈયાર હતુ. તેઓએ આ વાત સાંભળી અને ક્રોધિત થઈ ગયા. સંઘના પ્રતિષ્ઠિત મનુષ્યોના ઉપરવટ થઈ પૂજ્યશ્રી તથા અન્ય યતિવર્યોને શીક્ષા કરવા તૈયાર થઈ પિતાના વર્તેલમાં રહેલા નાની સંખ્યાના ટોળાને લઈ નીકળવા નિશ્ચય કર્યો. મહાસતિજીએ આ વાત જાણું ત્યારે એમ કહેવાય છે કે તેઓએ પણ ચાર પાંચ વ્યક્તિએને ઘણી રીતે સમજાવી પણ તે ન સમજી શકયા. અને જાણે વેરવાસીત હદયની જેમ તેઓ પિતાના સંઘથી પણ અધીક થઈ એક તરફ આખા : ૧૩૩ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. સંઘ નારાજ હોવા છતાં ચાર પાંચ માણસે પોતાના નાના ટેળા એટલે બીજા ત્રણચાર માણસને લઈ લાકડીઓ સહીત લોંકાગ૭ ઉપાશ્રયે આવવા રવાના થયા. ગંડલમાં પણ આ વાત પવનવેગે ફરી વળી હતી. લંકાગચ્છના શ્રાવક ઉપાશ્રયે ભેગા થઈ ગયા હતા અને સની સ્થીતિ નિશ્ચયકારક નહોતી થઈ. પરિણામથી સે ચિંતાતુર થએલા દેખાતા હતા. ભયનું સામ્રાજ્ય શ્રાવકોમાં વ્યાપી ગયું હતું. આધ્યાત્મિક મૃત્યુ તો તેઓએ કરી નાખ્યું હતું જ્યારે ઉપાશ્રય નજીક તે વિરોધી વ્યક્તિઓ આવી રહી છે તેમ જાણે શ્રાવક પૂજ્યશ્રી આગળ આવી ભયની સ્થીતિ સમજાવી રહ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે અરે ભાઈએ અમારે તો વળી ભય કેવો. ભય સ્ત મનેદશા તે તમને સેંપી. ભય તેને જ હોય કે જે મૃત્યુને જીવનના અંત સમજતા હોય અથવા મૃત્યુ પછીના જીવનને ભય અને આપદાનું સ્થાન માનતા હોય તેમને મરણનો ભય કંપાવે બાકી જેણે જીનવાણીનું ખરેખર સત્વ આત્મજ્ઞાનથી મેળવ્યું છે તેમને જીવન અને મરણ એ બેમાં કશે ફેર જણાતું નથી. જીવવાની આશા અને મરવાને ભય એ બન્નેને નાશ કરી વિચારવામાં જ અમારા સંયમની કસોટી છે. આવી રીતે પ્રેરક : ૧૩૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક વાણીથી પૂજ્યશ્રી શ્રાવકેને સમજાવી રહ્યા છે ત્યાં બીજાઓએ આવી કહ્યું કે આઠ દસ માણસને માટે અવાજ પાસે સંભળાય છે. આ શિષ્યોને કેઈ બીજે ઠેકાણે અમને લઈ જવા દ્યો. પૂજ્યશ્રીએ કહ્યું કે આ દ્રશ્યમાન જગતમાં કઈ પણ એવી જડ શક્તિ નથી કે જે આત્મશક્તિ સામે ઝઝુમી શકે. કોઈ પણ જડ સાધને એવા નથી કે જે સાધને દ્વારા આત્મશક્તિને નાશ થાય. પાઠક ! આત્મા અનુભવિઓ કહે છે કે મનુ ખ્યની વાણું વર્તન અને દેખાવ જ વિજયની ખાત્રી આપે છે. તે પ્રમાણે પૂજ્યશ્રીની વાણીમાં અને પૂજ્યશ્રીના વર્તનમાં વિજયનું ચિન્હ દેખાતું હતું. સંસારીઓમાં ગભરાટ હતે. પણ પૂજ્યશ્રીમાં ગભરાટ જમ્પ જ નહોતો. તે પૂજ્યશ્રીની અડગ આત્મશ્રદ્ધાનું જ પરિણામ છે. આ બનાવની વાત દીલ્હીવાળા માણેકચંદજીને ખબર પડી હતી. તેઓ પણ આત્મધ્યાનથી સમાજને શાંત કરવાનો વિચાર કરી રહ્યાં હતાં. પાઠક! વિરોધી વ્યક્તિઓને આ રોષ જોવા છતાં પૂજ્યશ્રીમાં તેઓ પ્રત્યે સમભાવ જ હતો. પૂજ્યશ્રી આત્મજ્ઞાનીની સાથે સમયસૂચક પણ હતાં. : ૧૩૫ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તેઓની ઉચ્ચતમ બુદ્ધિ કોઈના પણ અવગુણુને યાદ કરવા અવકાશ જ નહોતી આપતી. તેઓશ્રી એમજ માનતા અને બીજાને મનાવતાં કે દીર્ઘદ્રષ્ટિથી શાંતિપૂર્વક સમાધાન કરી સમાજનું રક્ષણ કરવું એ પ્રથમ ધર્મ છે. આવેશના વેગમાં ક્રોધના અંધકારમાં માણસ પોતાનું ભાન ભૂલી જાય છે તેવા મનુષ્યની દયા ખાવી તેમાં જ તેઓનું કલ્યાણ છે. સ્વ. સમતામાં બીજાનું રક્ષણ સમાએલું છે એમ તેઓ માનતા. પ્રતિપક્ષી વ્યક્તિઓ જ્યાં આવતી સંભળાઈ તે વખતમાં પૂજ્યશ્રી ગાદી ઉપર જઈ ધ્યાનસ્થ સ્થીતિમાં બેઠાં. તેફાન કરનારી વ્યક્તિઓ રસ્તે આવતી મહાલક્ષમીની દેરી આગળ આવી અને ત્યાં થંભી ગઈ. કેઈને આગળ રસ્તે સૂઝ જ નહીં. સૈની બહાવરા જેવી સ્થીતિ થઈ અને જેને જેમ ફાવે તેમ પાછા ફરી સિંહને જોઈ જેમ શીયાળ ભાગે તેમ ભાગી ગયાં. પાઠક ! કયાં ગયું તેમનું પાશવી બળ? કહેવું જ પડશે કે પૂજ્યશ્રીની આધ્યાત્મિક શક્તિની સામે બળીને ખાખ થઈ ગયું. પાશવી બળને આધ્યાત્મિક બળ સામે વિજય થતું જ નથી, થયો નથી, અને થશે પણ નહીં. : ૧૩૬ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક. એક આત્મશક્તિ સામે અસંખ્ય પ્રકૃતિ જેમ બળ વગરની છે તેમ દુન્યવી બળ પણ આત્મશક્તિ સામે નકામું છે. બધાય પોતાને ઘરે ચાલ્યા ગયા. ગેંડલમાં આ પ્રમાણે જેને સમાજમાં ચારે તરફ અશાંતિનું વાતાવરણ ફરી વળ્યું. જ્યાં જુઓ ત્યાં એજ વાત અને ઈતર દર્શનમાં તે પૂજ્યશ્રીની શક્તિના વખાણ પણ થવાં લાગ્યાં. ગોંડલમાં આ રીતે ભીષણ ચકમકના પ્રતાપે અગ્નિ ઉત્પન્ન થયે. પણ કઈને બાળે નહીં અને તે અગ્નિ ઉપર ભયની રાખ ફરી વળી. અંદર તો સળગી રહ્યો પણ રાખ બહાર ન ઉડી અને તેથી ફરીથી અગ્નિ પણ હાર ન નીકળે. આમ તે સમયમાં ત્રણ ચાર મનુષ્યના વર્તનથી જમ્બર વૈમનસ્ય ઉત્પન્ન થયું. બીજા પણ વૈમનસ્યના કારણે અંદરખાને પહેલાથી જમી ચુક્યા હતા. અને તેનાથી વર્ષોથી બાર ઘરે જે લંકાગચ્છના હતાં તે આવા સંકુચીત માણસથી અઢારસે અડતાલીસમાં જુદા થઈ ગયા. અને ત્યારથી જ ગંડલને જૈન સમાજ ત્રણ પક્ષમાં વહેંચાઈ ગયે. વાંચક! અત્યારના જુદા જુદા સ્થાનકવાસી સમાજના વધુ સંધાડા અઢારસે પછી જ થયાં છે. તે પહેલાં તે લંકાગચ્છના યતિઓજ હતા જ્યારે : ૧૩૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. બાદશાહ તરફથી છડી, ચમર, છત્ર, અબ્દાગીરી વિગેરે સાધને મળ્યા અને કંઈક એ સાધનને ઉપગ થવા માંડે એટલે લગભગ ૧૯૯૨ માં આચાર્યની આજ્ઞા લઈ લવજી રૂષિ વિગેરે ક્રમે કરી ત્રણ મહાપુરુષોએ ક્રિયા ઉદ્ધાર કરી લંકાગચ્છમાં બે માર્ગ કર્યો. એક સાધુ માર્ગ અને બીજે યતિ માર્ગ પણ તે લેકાગચ્છનાં જ સાધુઓ કહેવાતા ત્યાર પછી કાળે કરીને ક્રિયાઓ ભિન્ન કરી સ્થાનકવાસી નામ પ્રગટ કરી લગભગ સતરમાં શરૂઆત થઈ. કાગચ્છથી સાવ ભિન્ન પડી ગયાં. લંકાશાહનાં અનુયાયી ગણવા છતાં ભિન્નતા દેખાવા લાગી અને તે ભિન્નતાને અંગે જ ગેંડલમાં પૂજ્યશ્રી ઉપર આક્રમણ કરવા ત્રણ ચાર માણસો આવ્યા હતા અને ઉપર મુજબ પાછા ફરી ગયાં. દિવસે થયા કલહ દબાઈ ગયે. પૂજ્યશ્રીને પણ આ ભિન્નતાથી ઘણું જ ખરાબ લાગ્યું. ચાતુર્માસ પૂર્ણ થયું એટલે પોતે વિહાર કરવાના હતાં ત્યારે સમાધાન માટે તે અગ્રેસરને બોલાવ્યા પણ તેઓ ન આવ્યા. સમાધાન અને સંપની આશા સંકુચીત માનસમાં રાખવી વ્યર્થ છે. શકય એટલા પ્રયત્ન સમાધાનને માટે જ્યારે નિષ્ફળ નીવડયા એટલે પૂજ્યશ્રીએ ગંડલને ત્યાગ કર્યો અને ફરી ન : ૧૩૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ગોંડલમાં ચકમક આવવા સંબંધમાં પણ સંકલ્પ કર્યો. ત્યાંથી વિહાર કરી સુલતાનપુર આવ્યા. ત્યાં ગાદીનું સ્થાપન કરી ટુક મુદત ત્યાં રોકાઈને ત્યાંથી પણ વિહાર કર્યો: ક્રમસર ગામડાઓમાં વસવાટ કરતાં વિચરવા લાગ્યા, ઉપરની હકીકત નાનાથી મોટા પર્યત ગેંડલમાં પ્રસિદ્ધ છે. *: ૧૩૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ગાદી ત્યાગ. વાંચક ! પૂજ્યશ્રી સુલતાનપુરથી વિહાર કરી જેતપુર ધેારાજી વગેરે સ્થળેાએ જઈ કાઠીયાવાડના આાકી રહેલા ગામડાઓમાં ચેતન રેડતા સાધુધર્મ અને શ્રાવકધર્મ અને સમજાવતા મનુષ્ય જીવનની ત્રુટીઓને પૂત્વ કરી મનુષ્યના હૃદયને અડગ રહેવાનું સૂચવતાં આચાર્ય પદ માટે પેાતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રી મુખચંદ્રજીમાં લાયકાત આવી ગઈ છે એમ મનમાં વિચારી મુંબઈ તરફ્ પ્રયાણ કર્યું. અને રસ્તામાં કાઠીયાવાડ અને ત્યાર પછી ગુજરાતને ભેદી મુખઈ મુકામે પધાર્યા. ત્યાં ભક્ત હૃદયા ઉપર ધર્મ સીંચન કરતાં એક માસ રહ્યા. પૂજ્યશ્રીને અંગ્રેજી જ્ઞાન નહાતુ' છતાં અનેક વકીલેા, બેરીસ્ટરા * ૧૪૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાદી ત્યાગ. તથા અન્ય અધિકારી વર્ગ ઉપર પૂજ્યશ્રીની પ્રતિભા પડી ચુકી હતી. અને તેના પ્રતાપે પૂજ્યશ્રીને ઉપદેશ સાંભળવા દરરોજ પધારતાં. ત્યાંથી પૂજ્યશ્રી ઉરણ જે એક બેટ જેવું છે, જ્યાં વૈશ્નવ સમાજ વધારે પ્રમાણમાં છે. પૂર્વે કોઈપણ જૈન ધર્મને પાળનારા ત્યાં હતાં તે વખતમાં પૂજ્યશ્રીએ ત્યાં જઈ ગાદીનું સ્થાપન કર્યું હતું. અને વૈશ્નવ ધર્મને પાળનારા દશાશ્રીમાળી વણુકેને સત્ય ધર્મની પ્રાપ્તી કરાવી. જેન ધમી વધુ પ્રમાણમાં બનાવ્યા હતા. ત્યાં પૂજ્યશ્રી શ્રીસંઘની વિનંતીને માન્ય રાખી ૧૯૪૩માં ચાતુર્માસ કરવા ઉરણ પધાર્યા જેનું ગ્રામ્ય વાતાવરણ પ્રત્યક્ષ આબુને ખ્યાલ કરાવે એવા ચારે તરફ લીલા રળીયામણ ડુંગરા ઉભા હતા. ઘનઘેર ઝાડી આવું કુદરતી સૌંદર્ય જયાં વિષેશ પ્રમાણમાં છે ત્યાં પૂજ્યશ્રી ચાતુર્માસ રહ્યા. પૂજ્યશ્રીના દર્શનાર્થે તથા ધર્મધ સાંભળવા મુંબઈથી અને ઈતર ગામેથી અનેક કુટુંબ આવવા લાગ્યા. ચાલીસ ઘરની જેનની ટુંક વસ્તી હોવા છતાં ભક્તિના મહાસાગરથી આવેલ સાધમી ભાઈઓની ભક્તિ કરી પોતાના આત્માને ધન્ય માનતા. બીજા ગામેની સરખામણીમાં પૂજ્યશ્રીને ઉરણના હવા પાણું પણ ઘણું જ અનુકૂળ હતા. ક ૧૪૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ક અને તેથી ભકિતવાન શ્રાવકોના અત્યાગ્રહથી પોતે ત્યાં જ હવે સ્થીરવાસ રહી જાગૃત જીવન ગાળવાનાં વિચાર કરી રહ્યા હતાં. અને તેને અંગે ગચ્છને તમામ કારભાર વિદ્વાન શિષ્યરત્ન શ્રી ખુબચંદ્રજીને આચાર્યપદ આપી ગાદી ઉપર સ્થાપન કરી બાકી રહેલું જીવન ઉરણમાં રહી ધ્યાન અને જ્ઞાનની ભૂમિકામાં પસાર કરવા વિચાર કરી રહ્યા હતાં. વિચારોની પરીપકવ દશા કરી ચાતુર્માસ પુરૂ કરીને પછી આચાર્યપદ શ્રી ખુબચંદ્રજીને આપવાને શ્રીસંઘમાં પોતાને નિણય જાહેર કર્યો. સંધમાં આનંદની તે સીમા જ રહી નહી. આચાર્ય પદાર્પણને મહત્સવ કયારે વળી આપણા ગામમાં થાય. આ તે આપણું અહોભાગ્ય કે જેથી પૂજ્યશ્રીએ ખુબચંદ્રજીને આચાર્યપદ અહીં આપવાનો નિશ્ચય કર્યો. સંઘની આગેવાન વ્યક્તિઓ તથા અન્ય મનુષ્ય પરસ્પર આવી વાતો કરી રહ્યા હતા. ગામેગામ જ્યાં લંકાગચ્છના ઘરે છે એવા કાઠીયાવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા, પંજાબ વિગેરે પ્રત્યેક સ્થળોએ ઉરણ શ્રીસંઘ તરફથી આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. પૂજ્યશ્રીના કાઠીયાવાડમાં વધારે વખતના પ્રવાસથી કાઠીયાવાડના સજજને પૂજ્યશ્રીના અનન્ય ભક્ત બન્યા હતા. અને : ૧૪ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાદી ત્યાગ. પૂજ્યશ્રીને પણ કાઠીયાવાડમાં અપવાદ શીવાય દરેક ક્ષેત્રેથી તેમને સંતોષ થયે હતે. કાઠીયાવાડની ધાર્મિક શ્રદ્ધા જોઈ પોતે બહુજ ખુશી થયા હતા. જીવદયાને સાચો સિદ્ધાંત કાઠીયાવાડમાં બહુ સારી રીતે પળાતે હતો. જીવ દયાની ધગશ પાંજરાપોળને પોષણ આપવાની તમન્ના કાઠીયાવાડના જેમાં સારી છે. એમ પૂજ્યશ્રી પોતાના શિષ્યને કઈ વાર કહેતા. કિયાવાદ એટલે કાઠીયાવાડમાં છે તેટલે ગુજરાતમાં નથી. અને ક્રિયા પ્રત્યે અભિરૂચી પણ ગુજરાતમાં નથી એમ પૂજ્યશ્રી ઘણી વાર બોલતા. દરેક દેશમાંથી પૂજ્યશ્રીને અનુરાગી વર્ગ અને લંકાગચ્છના અનુયાયીઓ આચાર્યપદાર્પણના મહોત્સવમાં ભાગ લેવા ઉરણ મુકામે આવવા લાગ્યા. મુંબઈથી પણ સેંકડે સ્ત્રી પુરૂષો આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. સમય જતા ૧૯૪૩ના માગશર સુદ ૧૩ ને દિવસે પ્રાત:કાળે મંગલ મુહુર્ત પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્યરત્નશ્રી ખુબચંદ્રજીને વિધિ સહિત આચાર્યપદવી આપી, ગચછની પરંપરા પ્રમાણે ગાદી ઉપર બેસાડયા. સર્વ સમાજને કહ્યું કે આજથી તમારે વર્તમાન આચાર્યશ્રી ખુબચંદ્રજીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. દીક્ષીતેને પણ તેજ પ્રમાણે કહ્યું. ખુબચંદ્રજીને પણ : ૧૪૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શાસનની ઉન્નતી માટે યોગ્ય પ્રયતન કરવાની આચાર્ય તરીકેની ફરજ સંભળાવી. પૂજ્યશ્રી બોલી રહ્યા પછી તરતજ શ્રીસંઘે હાથ જોડી પૂજ્યશ્રીને કહ્યું કે આજથી અમારા આચાર્ય ગચ્છાધિપતી પૂજ્યશ્રી ખુબચંદ્રજી મહારાજની આજ્ઞાને જીનેશ્વરની આજ્ઞા માની તે આજ્ઞાનું યથાર્થ પાલન કરશુ. શ્રીસંઘે પૂજ્યશ્રીને આ પ્રમાણે ખાત્રી આપી તેના ગગન ભેદી પોકારે થયા અને આનંદનો ઉત્સવ સમાપ્ત થયે. સવે પુરૂષો વિખરાવા લાગ્યા પોતપોતાના ગામે તરફ સા રવાના થયા. ૧૫ દિવસ રહી કાઠી. યાવાડના પ્રદેશમાં વિચરવાની આચાર્યશ્રી ખુબચંદ્રજીએ પૂજ્યશ્રી આગળ ઈચ્છા જણાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે રાંધ્યામાં શું રાંધવું તે તો મારે ફરે દેશ છે. ત્યાં ઘરને ધર્મ છે અને કાઠીયાવાડ તે તો માલિકીની તીજોરી છે. તે જ્યારે ઉઘાડશે ત્યારે ઉઘડશે માટે ત્યાં જાઓ કે જ્યાં હું ન કર્યો હાઉ. ત્યાં જ તમારી વિદ્વતાને દીપાવે. અને સંયમને કસોટીએ ચઢાવે. પૂજ્યશ્રીના વચને સાંભળી આચાર્યશ્રી ખુબચંદ્રજીએ કાઠીયાવાડ જવાનો વિચાર મુલત્વી રાખ્યો અને ૧૯૪૪ – આચાર્યપદ મલ્યા પછી પ્રથમ ચાતુર્માસ એ વીર જાલણ મુકામે પધાર્યા અને પૂજ્યશ્રીએ હવે નિવૃત્ત જીવનમાં જાગ્રત જીવન •: ૧૪૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ શિરાહી સ્ટેટ તરથી મળેલા પરવાને ॥ श्रीसारश्वरजीगर श्री पी देवजी मरा माहाराय Healerne 1) माहारावजीश्रीश्रीवसिंघजीवनगाथार तयादरबारहदागतराश्रीषु श्रीजेनंदनीरीसमिलीगाजावाजा सदामदवेएरामाज्वांत्रावळी श्रीगबेरोजनीश्रावश्कपामेरे देवरे दुभावयगिवाजीकरण नपविवस्रीवायद‌ टेलीम Page #191 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાદી ત્યાગ. જીવી સ્થીર વાસે રહેવાનો નિશ્ચય કર્યો હતો. એટલે ઉરણ મુકામે જ રહ્યા. શ્રાવકો તો દર્શનાર્થે બહાર ગામથી ચાલુ જ હતા. કેઈ દિવસ બહાર ગામથી શ્રાવકો આવ્યા વગર રહેતા જ નહી. ઉરણ બંદરમાં પૂજ્યશ્રીના રહેવાથી આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો હતો. અને પૂજ્યશ્રીએ ૧૯૪૩ થી ૧૯૪૭ સુધીના ચાર વરસ એક સાથે વસવાટ કરી પસાર કર્યા. તે સમયમાં મુંબઈ શ્રીસંઘ તરફથી મુંબઈના ઉપાશ્રયને પ્રશ્ન પૂજ્યશ્રી આગળ આવ્યા. ઉપાશ્રયની જગ્યા જીર્ણ થઈ ગઈ છે. અને તેને નવો કરાવવા વાતે મદદને અંગે શું નિર્ણય કરે તેની સલાહ લેવા મુંબઈ શ્રીસંઘના અગ્રેસર ઉરણ મુકામે પૂજ્યશ્રી આગળ આવ્યા. તે વખતમાં સ્વર્ગસ્થ શેઠ રામજી ભાઈ માધવજીભાઈ કે જેઓ પોતાની હયાતીમાં પિતાની પૂત્રી બાઈ નંદકુંવરબાઈના લાભમાં એક લાખ રૂપીયાનું દ્રસ્ટ કરી ગયા હતા જેના દ્રસ્ટીઓ મુંબઈ નિવાસી શેઠ સોરાબજી શાપુરજી બંગાલી સી. આઈ. ઈ. અને શેઠ ત્રીભોવનદાસ વરજીવનદાસ જે. પી. હતા. આ મોટી રકમને લાભ લેવા બાઈ નંદકુંવર વધુ વખત ન જીવી શક્યા. કાળના સપાટામાં અનાદિકાળના નિયમ પ્રમાણે કર્મવશાત્ તે બાઈ સપડાઈ ગયા અને સંવત ૧૯૪૭ ના વૈશાખ : ૧૪પ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શુદ ૬ ને ગુરૂવાર તા. ૧૩ મી મે. ને દિવસે તે ખાઇ મૃત્યુ પામ્યા. પામ્યા. ધર્મિષ્ઠ નંદકુવર બાઇએ પેાતાના મરણુ અગાઉ એક જ દિવસે :પેાતાનું વસીયતનામુ` કર્યુ હતુ અને તેમાં પણ ઉપરના ટ્રસ્ટીઓ હતા. તેના વસીયતનામામાં રૂા. ૪૦૦૦૦ અ કે ચાલીસ હજાર ધર્મના મકાન ખાંધવા સંબંધમાં ખરચવાનું ખાઈ લખી ગઇ હતી અને તે લખાણને અંગે ટ્રસ્ટીએ આ રકમ કર્યાં ખરચવી તેના વિચાર કરી રહ્યા હતા. તે વખતમાં પૂજ્યશ્રી ઉરણ બંદરેથી મુંબઈ મુકામે આવ્યા અને ટ્રસ્ટીઓ આગળ ઉપાશ્રય માંધવાની વાત કરી કે તરત જ રૂપીઆ પચીસ હજારની માટી રકમ તેઓએ સંઘમાં ઉપાશ્રય બાંધવા માટે આપી. અને ખુટતી રકમ માટે સંઘમાં ફાળા થતા પૂજયશ્રીના ઉપદેશ અનુસાર મેાટી રકમ ભેગી થઇ અને પૂજ્યશ્રીના ઉપદેશથી માટેા વિશાળ ઉપાશ્રય એના જેવા મેાખા ઉપર મુંબઈમાં કોઇ પણ સ્થળે નથી. તેવા ખાંધવામાં આવ્યા. કામની શરૂઆત થતા પૂજ્યશ્રી પાછા તરત જ ઉરણ મુકામે ચાલ્યા ગયા હતા. સંપૂર્ણ ઉપાશ્રય બંધાઈ રહેતા તેને ખુલ્લા મુકવાની ક્રિયા સંવત ૧૯૫૦ ના વૈશાખ શુદ ૧૧ ને બુધવારે મેાટા મેળાવડા સહીત કરવામાં આવી હતી. તે વખતમાં પૂજ્યશ્રી તથા આચાર્ય દેવ •: ૧૪૬ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાદી ત્યાગ. શ્રી ખુમચંદ્રજી તથા અન્ય વિદ્વાન યતિએ પણ હાજર હતા. તથા બીજા ગામેાના શ્રાવકે! પણ હતા. તે સર્વની સમક્ષ પૂજ્યશ્રોએ ઉપાશ્રય ખુલ્લુ મુકયા અને તે વખતે પૂજ્યશ્રી આચાર્યશ્રીને વ્યાખ્યાન કરવાની સૂચના કરી કે તરત જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી સાથે પાટ ઉપર જેમની બેઠક હતી એવા આચાશ્રી ખુમચંદ્રજીએ વ્યાખ્યાન કર્યું. ટાઇમ પૂર્ણ થતા સવે વિખરાયા. દિવસેા જતા પૂજ્યશ્રી પણુ પાછા ઉરણ મુકામે પધાર્યાં. અને હવે પછી કાઈ પણ ઠેકાણે જવું નથી એમ નક્કી કરી ઉરણમાં રહ્યા. પૂજ્યશ્રી ગાદીત્યાગ કરી ઉરણમાં જાગ્રત જીવન જીવતાં પાંચ વર્ષ પસાર કર્યો એટલે સવત ૧૯૫૦ માં મુંબઈના ઉપાશ્રય ખુલ્લે મુકયા પછી ઉરણમાં ૧૯૫૫ ની સાલ સુધી આત્માનું ધ્યાન ધરતાં પાંચ વર્ષ પૂર્ણ કર્યો. : ૧૪૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. વાંચક ! પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજીએ સંવત ૧૯૪૩ થી ૧૫૫ સુધી ઉરણુ મુકામે કાળ વીતાવ્યાં પછી, ૧૯૫૬ ની સાલ બેઠી. વાંચક ! તે સાલનું વર્ણન બહુ દૂર છે. ભારતમાં તે વર્ષમાં સંકટને પાર નહોતો. દુષ્કાળના કારણે અનેક કુટુંબ ભુખમરે વેઠી સ્વધામ પહોંચી ગયાં હતાં. ગરીબની ભયાનક યાતના અને ભુખની કીકીયારીઓની સાલ તે ૧૫૬ ની સાલ, તે સાલમાં ભુખના અગ્નિને શાંત કરવા પીતાએ પુત્રને વેચી પેટનું પોષણ કર્યું. માતાએ પુત્રીને વેચી પેટનું પોષણ કર્યું. કેટલાએ કુટુંબ નિર્દોષ બાળકોને ઘરમાં મુકી ચાલ્યાં ગયાં. ભાઈઓએ બેનને વેચી પેટને ખાડે પુર્યો. સંતાન : ૧૪૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. ~ ~ ~ વગરની માતાઓએ શરીરને વેચી ઉદર નિર્વાહ કર્યો, અને કેટલીક બળવાન વિરાંગનાઓએ શરીર વેચી પેટ ભરવા કરતા મરણને ભેટવું એજ શ્રેયસ્કર લાગતા શીયળને સાચવી ભુખના દુ:ખમાં રીબાતી કંઈક બાળાઓએ જીવન ખલાસ કર્યું. કેટલાક હીંચકારા મનુષ્યએ અન્ન અને પાણીની લાલચ આપી કેટલીએ સ્ત્રીઓના શિયળ ભ્રષ્ટ કર્યા. દાનશ્વરી શ્રીમંતોએ પોતાની શક્તિ અનુસાર મદદના સાધનો ઉભા કર્યા. પણ કુદરત જ્યાં વિરૂદ્ધ હોય ત્યાં માનવી શું કરે ? દુષ્કાળના સપાટામાં અનેક ખેડુત કુટુંબે પાયમાલ થયાં કંઈક ખેડુતોએ પોતાના જીવન ગુમાવ્યાં કઈક ખેડુતોએ આત્મઘાત કર્યા. જે ખેડુતે કુટુંબ સહીત, સ્ત્રી પુત્ર અને નાના નિર્દોષ બચ્ચાઓ પણ દુનીયાને અન્ન પુરૂ પાડવા હળે જોડાય કારમી યાતના વેઠી અન્નને ઉત્પન્ન કરવા મજુરી કરે અને તે સમયમાં દુષ્કાળ પડે તો વાચક શી સ્થીતી થાય ? જે દુનીયાને અન્ન આપવા એ જગતનો તાત પોતાના કુટુંબને સમપણ કરે તે ખેડુત જ્યારે કુદરતથી દંડાય ત્યારે દુનીયા તરફથી મદદ ન મળે તો જીવનની સમાણી ક્યો વગર બીજું શું કરે ? અને તેજ પ્રમાણે છપનીયામાં દુનીયા તરફથી મદદના અભાવે કંઈક : ૧૪૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ખેડુતોએ પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી. અને છપનની સાલમાં તે ગોઝારા વર્ષ ઉપર માનવી સંહારનું કલંક ચૅટયું. તે છતાં વાંચક! ભારતમાં તે દર વર્ષે ખેડુતોની વિષમ સ્થીતિ જ દેખાય છે. દર વર્ષે માંડમાંડ પોતાનું પેટ ભરી શકે. સોળ આની વર્ષ તો નજરે જોયું જ ન હોય વરસે થોડા ઘણા પિસા વધે તે દેવા પેટે વ્યાજમાં ભરવાના હોય, અને વ્યાજના ખપરમાં દર વરસે ચુસાતો જ જાય, એના માથા ઉપરથી દેવું તો ઓછું થાય જ નહીં, પછી કયાંથી ભારત સુખી થાય. “ભારતને જીવાડનાર ખેડુત જો મરશે તો ભારત ક્યાં સુધી જીવશે ” ભારતનું જીવન ખેતી ઉપર છે. હિંદુસ્તાન ખેતીપ્રધાન દેશ છે. ખેતી અને ગૌસેવા એ પ્રત્યેક હિંદવાસીનું પૂવે ધ્યેય હતું. સમય પલટાતા જેનામાં કેટલાંક એવાં મુનીરાજે થયા કે જેઓએ તે ધ્યેય જેનેમાંથી નષ્ટ કરાવી નાખ્યું. અને જેનેએ તે ગ્રહણ કરી કાળ જતાં ગૌસેવા અને ખેતીને દેશવટો આપે. સ્વાશ્રયી જીવન પરાધિન બન્યા. શરીરની મજબુતાઈ ગઈ અને માયકાંગળાપણું આવ્યું. ધર્મ ગયે અને રૂઢી રહી. ચેતન્ય ગયું અને જડ રહ્યું. પૃથ્વીની અંદરથી રસ પણ ગયા. કુદરત તરફથી દુકાળીયા વરસે આવવા : ૧૫૦ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. લાગ્યાં, અને છપનીયામાં અનેક કુટુંબે બે હાલ થયા. છપનની સાલ તે ગરીબોની ભયાનક સાલ પાણીના ત્રાસથી કંઈક પશુઓ, કંઈક મનુષ્ય મરણ પામી માનવી સંહારના આંકડામાં વધારે કર્યો. કુર એવા છપ્પનીયાએ દેશમાં હાહાકાર વરતાવી દીધો. પણ ભાગ્યવાન પુરૂષો આવા દેશની કુર દુર્દશા નથી જોતા. જેમાં ભગવાન મહાવીર જ્યારે ભારતવર્ષ ઉપર બે હજાર વર્ષની સ્થીતીને ભસ્મગૃહ બેસવાનો હતો તે પહેલા મેક્ષમાં પહોંચી ગયા. તેમ દેશની ખરાબ સ્થીતી અને ભયાનક દુષ્કાળ પૂજ્યશ્રીને પણ નહોતો જેવો અને તેને માટે કુદરત પણ અનુકુળ થઈ જેથી ૧૯૫૬ ની સાલ બેઠી અને પૂજ્યશ્રીની તબીયત નરમ થવા લાગી પણ તે વખતે તો સામાન્ય તબીયત નરમ હતી. માગશર મહીને થોડી તબીયત નરમ રહી અને પાછી સારી થઈ. થોડે થોડે છાતીને દુઃખાવો રહ્યો. ત્યાં તો દિવસે અને મહીનાઓ ગયા. ૧૯૫૬ નું ચાતુર્માસ બેઠું યતિઓ પણ પિત પિતાના નીમાએલા માસે ચાલ્યાં ગયાં. રહ્યા ફક્ત એક યતિ તથા શિષ્ય અવસ્થામાં પૂજ્ય છગનલાલજી અને નાકરવર્ગ અશાડ વદી ૧ થી પૂજ્યશ્રીને છાતીને દુઃખાવા સાથે તાવની શરૂઆત થઈ. અશાડ વદ ૮ : ૧૫૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પછી દીન પર દીન વ્યાધી વધવા લાગી પૂજ્યશ્રીને ચાલવામાં પણ અડચણ આવવા લાગી. શરીર અને મેઢા ઉપર થથર જેવું જણાવા લાગ્યું અને તેથી પોતાથી ઉઠી પણ શકાતુ નહતુ. ગામેગામ પુજ્યશ્રીની નરમ તબીયતના સમાચાર પહોંચી ગયા. જેથી શાતા પૂછવા અને દર્શન કરવા ગામેગામથી શ્રાવકે આવવા લાગ્યા. મુંબઈના શ્રીસંઘને જાણ થતાં તરતજ વિલાયતી દવા પૂજ્યશ્રી નહાતા લેતા જેથી પ્રખ્યાત વૈદને લઈ પુજ્યશ્રી પાસે આવ્યા. ઉરણ શ્રીસંઘ તરફથી પણ દવાના એગ્ય પ્રબંધ કરવામાં આવતાં હતાં. બીજા પણ સારા પ્રખ્યાત વૈદને લઈ અન્ય સંઘ પણ ત્યાં આવ્યાં હતાં. દવાના પ્રયત્નમાં જરાયે ખામી ન રહી. મુંબઈથી પૂજ્યશ્રીની સુશ્રષા કરવા ચેમાસુ રહેલ યતિઓ પણ પૂજ્યશ્રીની સેવા કરવા આવ્યા. માંદગીની પ્રત્યેક સ્થળે ખબર મળતા ગામેગામથી શાતા પૂછવા સેંકડોની સંખ્યામાં સ્ત્રી-પુરૂષો આવવા લાગ્યા. એગ્ય ઉપચારે તો ચાલુજ હતાં. પણ કર્મની અનુકૂળતા ન હોય ત્યાં માનવી લાચાર છે. આવી ને આવી તબીયતમાં અશાડ માસ પુરો થયે. શ્રાવણની શરૂઆત થઈ તે પણ વ્યાધિ શાંત પામ્યું નહીંઅને તેજ સ્થીતીમાં શ્રાવણ યુદ ના ૧૫ દિવસ પણ પસાર પાક = ૧૫ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. થઈ ગયા. શ્રાવકો રાત અને દિવસ અહર્નિશ સેવામાં તૈયારજ રહેતાં. સા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉપચાર બતાવતાં ત્યારે પૂજ્યશ્રી કહેતા કે હવે બાહ્ય ઉપચારની જરૂરીઆત નથી. હવે તે અંતરના ઉપચાર મને કરવા દઈ શાંતી લેવા દ્યો. શ્રાવણ વદના દિવસો શરૂ થયા અને પૂજ્યશ્રીની વેદનાના દિવસે પણ શરૂ થયાં. જ્યારે પૂજ્યશ્રીએ બાહ્ય ઉપચારની ના પાડી ત્યારે મુનીમંડળ અને શિષ્યવર્ગ ગભરાઈ ઢીલો થઈ ગયે. પૂજ્યશ્રીએ જ્યારે જોયું ત્યારે પૂજ્યશ્રી શિષ્યવર્ગને હીંમતપૂર્વક કહેતા કે જે નિયમને તિર્થંકરો પણ તાબે થયા છે તે નિયમ બધાયને લાગુ પડે છે. જન્મ પામનારને મરણ તે નક્કી છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી. માટે આ પ્રસંગે તે તમારે ધર્મના સુત્રો સંભળાવવા એજ તમારૂ કર્તવ્ય છે. મારા પ્રત્યે મેહ હોય તે ધર્મના શબ્દો સંભળાવે તેજ તમારી સાચી ભક્તિ છે એમ મને લાગશે. વાંચક! શ્રાવણ વદીના પણ ૬ દિવસ ગયા. વ્યાધિએ એકદમ જેર કર્યું. જરા વધારે સજા શરીર ઉપર દેખાવા લાગ્યા. એકી સાથે જાણે વેદનીય કર્મ ઉપ્તન્ન થયું હોય તે પ્રમાણે પૂજ્યશ્રીની સ્થીતી દેખાવા લાગી. શરીરમાં તીવ્ર વેદના થતી : ૧૫૩ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનુ જીવનચરિત્ર. હતી રાગનુ જોર વીજળીનો વેગે પવનની જેમ શરીરમાં વધતુ હતુ પરંતુ ત્યાં રહેલા યતિએ, શિષ્યા અને શ્રાવકા રાગનુ` પ્રમાણુ પૂજ્યશ્રીની અનહદ સહન શીલતાથી જાણી શકયા નહેાતા. જેમ દર્દ વધતુ ગયુ તેમ તેમ પૂજ્યશ્રી આત્મ સમાધીમાં સ્થીત થતા ગયા. આવી રાગગ્રસ્ત સ્થીતીમાં પણ પુજ્યશ્રીની શાંતિ અને ધૈર્ય અલોકીક હતા. વેદના વધુ પ્રમાણમાં છે તેમ બતાવનારા એક પણ શબ્દ પૂજ્યશ્રીના મુખમાંથી નહેાતા નીકળતા. ભક્તિવાન શ્રાવકેા રાત દિવસ ઉજાગરા કરી સેવા કરવા લાગ્યા. સર્વે યતિએ અને શિષ્યેામાંથી શિષ્ય અવસ્થામાં રહેલા પૂજ્યશ્રી છગનલાલજીએ અને શ્રાવકવર્ગ માંથી ઉરણ શ્રી સંઘના ત્રણ ચાર કાર્ય વાહકાએ વ્યવહારિક તમામ કામકાજ છેડીને પૂજ્યશ્રીની સેવા કરવા ઉપાશ્રયે જ રહેવા લાગ્યા. પુજ્યશ્રીની તબીયત વધુ પ્રમાણમાં નરમ ધવાથી વડાદરા મુકામે ચાતુર્માસ રહેલ આચાર્ય શ્રી મુખચંદ્રજીને તાર કરી ખેાલાવવામાં આવ્યાં. ૧૯૫૬ ની શ્રાવણ વદ ૯ આવી, ઘણી જ વેદનામાં પણ પૂજ્યશ્રી પેાતાનુ નિત્ય કર્મ નહાતા ચુકતાં. શિષ્યાને અને શ્રાવકાને કહ્યુ હતુ કે જ્યારે મારાથી નિત્ય કર્મ ન થાય ત્યારે જાણજો કે પૂજ્ય : ૧૫૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. શ્રી હવે દેહુ છેાડી જશે. તે કથન અનુસાર શ્રાવણુ વઢી ૯ ને દીવસે વ્યાધિએ ભયંકર રૂપ લીધું અને નિત્ય કર્મ પણ પૂજ્યશ્રીથી ન ધઇ શકયા. એટલે સમાજમાં ભારે ચીંતા પ્રસરી ગઇ. સાના મુખ ઉપર ગ્લાની ફ્રી વળી. શિષ્યાનાં મુખ ઉપરથી તેજ ઉડી ગયુ જાણી પૂજય શ્રી શિષ્યાને હીંમત આપતાં. જ્યારે પુજ્યશ્રીની વ્યાધિ વધવા લાગી ત્યારે ગામમાં તપશ્ચર્યાએ ચાલુ થઈ. ઉપવાસ સહીત પ્રાર્થનાઓ થવા લાગી દાન પુન્ય દેવાયાં ખાધાએ લેવાઇ, જેને જેમ ફાવે તેમ યથાશક્તિ પ્રમાણે સાએ પેાતાના પ્રયત્ના પૂજ્યશ્રીની શાંતિ માટે કરવા લાગ્યાં. આયુષ્યની દારી પરિપૂર્ણ થઇ ગઈ હતી ત્યાં શું થાય? પૂજ્યશ્રી પણ પેાતાના અંત સમય નજીક જાણી જેના ઉપર નજર નજર પડે તેને પેાતાની પાસે બેસવાનું સુચવતા. કર્માથી ઉસન્ન થએલ અને વેદનીય કર્મોના જોરે વ્યાધિમાં કેાઈ ઘટાડા કરી શકે એમ નહતું. છતાં પૂજ્યશ્રીને શાંતિ આપવા ખાતર પ્રયત્ન ચાલુ હતાં. પૂજ્યશ્રી પણ આધ્યાત્મ જ્ઞાનમાં તમેટલ મની નાહી રહ્યા હતાં. આવી વ્યાધિમાં પણ પૂજ્યશ્રીમાં અપૂર્વ શાંતિ દેખાતી હતી. વિશાળ માનવ સમુદાય ચારે તરફ બેઠા હતા. યતિએ અને શિષ્યાને પેાતાની : ૧૫૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શમ્યા પાસે બેલાવી બધાના મસ્તક ઉપર હાથ ફેરવતાં જાણે પોતે છેવટની રજા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરતા હોય તે પ્રમાણે છેલ્યા “ મુનિરાજે ! તમારા શાસનને દીપાવજે, કલહને નાશ કરી, ઐકયતાને કેળવજે. આચાર્ય શ્રી ખુબચંદ્રજીની આજ્ઞામાં રહેજે. તેઓ આત્મધર્મિ સંયમમાં એક નિષ્ઠ અને મારા કરતા પણ તમારી વધુ સંભાળ રાખે એવા છે. હું અને તે દેહથી જુદા છતાં એક જ રૂપ છીએ. એમ માની આજ્ઞામાં રહી તેમની સેવા કરજે. તમારા વેષને અજવાળજે. શાસનની શેભા વધારશે. ક્ષ...મા ક...૨..જે.” પૂજ્યશ્રી બાલતાં થાકી ગયાં. વિશાળ સમાજના એક એક આત્માને ઉપરનો શબ્દ સાંભળી આંખમાં પાણી ભરાઈ આવ્યાં. તે દ્રષ્ય જ કરૂણાથી ભરપૂર હતું. યતિઓ અને શિષ્યમંડળની પણ આંસુએથી આંખ છલકાવા લાગી, ત્યાં શિષ્ય અવસ્થામાં રહેલા અત્યારના પુજ્ય છગનલાલજીએ હૃદયને મજબુત બનાવી, પૂજ્યશ્રીને કહ્યું કે ગુરૂદેવ આપની આજ્ઞાનું યથાર્થ પાલન કરીશું. વેષ પરિધાન કરી મરણના ભેગે પણ શાસનની ઉન્નત દશા કરી દીપાવશું. આપ નિશ્ચિંત રહે ! અમે બાળકને આપ ખમાવી અમને ભારે કરે છે. ખરૂ : ૧૫૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. ખમાવવું અમારા જેવા પામરાને ના હાય કે આપના ઉપકારથી અમે જ્ઞાન સંપાદન કર્યું અને જીવનને મર્મ સમજ્યાં. તે ઉપકારનાં પ્રમાણમાં અમે આપની સેવાના લાભ ઉઠાવી શક્યા નથી. ’ વાંચક ! અશ્ર્વપૂર્ણ હૈયુ હવે વધુ ભરાઇ ગયું જેથી વધુ મેલી શકાયુ નહી. સમયના પરીક્ષક એવા પૂજ્યશ્રીએ સમય જાણીને પેાતે આત્મજ્ઞાનની વાતા શરૂ કરી. પેાતાનેા આધ્યાત્મિક અનુભવ કહી શાકના પ્રસંગને શાંતિના રૂપમાં ફેરવી નાંખ્યા. શિષ્યા પણ તે સાંભળવા તલ્લીન થયા. શ્રાવણ વદ ૯ ની રાત્રી પડી. પૂજ્યશ્રીના દેહને ટકાવવા સકળ સંઘ પેાતાના દેહ ગણી સેવા કરી રહ્યો હતા. માટા ચક્રવર્તિની પણ જે સેવા ન થાય તે સેવાં મેટા લક્ષાધિપતી શ્રીમતા પેાતાના હાથે પૂજ્યશ્રીની કરી રહ્યાં હતાં. પરંતુ તે વંદનીય આત્માને સ્વર્ગનુ આમ ત્રણ મલ્યુ હતુ તેથી કાણુ અટકાવી શકે ? રાતના દસ વાગેથી શ્વાસનું પ્રમાણ વધવા લાગ્યું છતાં પૂજ્યશ્રીને તેા અપૂર્વ શાંતિ હતી. એમને એમ રાત્રી વ્યતિત થઈ પૂજ્ય ગુરૂદેવ સન્મુખ દ્રષ્ટિ રાખી સર્વે એસી રહ્યાં હતાં. શ્રાવણ વદ ૧૦ ની સવારે લગભગ દસ વાગતા સકળ સંઘને શાકસાગરમાં મુકી ઉદારીક શરીરના ત્યાગ કરી પૂજ્ય •: ૧૫૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શ્રીને અમર આત્મા સ્વર્ગે સીધાવ્યું. જૈન શાસનને એ પ્રકાશતો સૂર્ય તે દિવસે અસ્ત થયે. ચતુર્વિધ સંઘના મહાન સ્થંભ અને પ્રાણ તુટી પડ્યો. વાંચક ! કમની સ્થીતી લેકિક અને આશ્ચર્ય પૂર્ણ છે. જેના આયુષ્યની દોરી તુટી તેને સાંધનાર કોઈ નથી. જેને સમાજને સુશોભિત બનાવનાર ગેરવશાળી એ દેદીપ્યમાન આત્મા અનેક પરાક્રમે કરી ઉડી ગયે. અસાધારણ ચમકાર કરતે લંકાગચ્છ રૂપી આકાશને એ ચમકતો સીતારે અસીમ ચમકાર કરી ચાલ્યા ગયે. શાસન સેવામાં અનેક વદને અનેક જખમ સહન કરી દીન અને ગરીબ મનુષ્યને સંદેશ સંભળાવવા જીનદેવ સમક્ષ રજુ કરવા સ્વર્ગે સંચર્યો. મારવાડનું એ રત્ન અને ગુજરાતને મણ ઉરણમાં વિલય પામ્યો. લંકાગચ્છને એ કહીનુર નિસ્તેજ થઈ રહ્યો. કઈ કલમ આ સ્વર્ગવાસનું વર્ણન કરવા શક્તિવાન છે ? દ્રવ્યમાન જગતમાં કયુ એવું હદય હશે કે આવા સમયમાં નહી રડે ? જેને છેલા ચાતુર્માસ સુધી પણ પોતે કસોટી રૂપ અસહા પરિસહ સહન કરવાં પડ્યાં તેઓશ્રીની પવિત્ર કીર્તિને ઝાંખી પાડવા સાદડી રાણપુર અને સેંડલ તથા અન્ય સ્થળેએ ખુબ પ્રયાસો થયા હતા. પણ સુર્યની સામે ધૂળ ઉડાડનારની જે દશા થાય : ૧૫૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસસ્કાર. તેવી જ દશા વિરાધીઆની થએલી. આવા પ્રતાપી પૂજ્યશ્રી શિષ્ય અને સમાજને મુકી, માયા મમતાને છેાડી રાત્રી દિવસ જે સેવા કરનારાએ હતાં તેઓને પણ પડતા મુકી પૂજ્યશ્રીના આત્માએ માર્ગ લીધેા. પૂજ્યશ્રીના સ્વર્ગવાસના આ ખેદકારક સમાચાર ઉરણ અને મુંબઇમાં ફરી વળ્યાં. શ્રાવકામાં તે। હાહાકાર વર્તાય પણ એક વાર જેણે પૂજ્યશ્રીના દર્શન કરેલ હતાં તેવા મનુષ્યા પણ પૂજ્યશ્રીના સ્વર્ગવાસ સાંભળી ઘણા દીલગીર થયાં હતા. દેશાવરામાં ઉરણ તરફથી પૂજ્યશ્રીના અવસાનના ખેદકારક સમાચાર માકલવામાં આવ્યા. ઉર શ્રીસંધ તથા અન્ય ગામાના સેંકડાની સંખ્યામાં શ્રાવકા આવેલ હતા. તેએ ગુરૂભક્તિની હડતાળ તજવીજ કરવા લાગ્યા. આખા ગામમાં પડી ગઇ તથા મુંબઇ અને લેાંકાગચ્છના પ્રત્યેક સ્થળાએ ખખર પડતા શ્રાવકેાએ પેાત પેાતાની દુકાના બંધ કરી અપેારના તમામ શ્રાવક વ ઉપરાંત ગામના પ્રતિષ્ઠત મનુષ્યે હિંદુ મુસલમાન અને ક્રિશ્ચીયન જેવી કામ પણ પૂજ્યશ્રીની સ્મશાન યાત્રામાં ઉપાશ્રયે આવી અગ્નિ સંસ્કારનું ઘી ખેલાઈ રહ્યા પછી ઉત્તમ શીખીકામાં પૂજ્યશ્રીના દેહને સ્થાપન કરી “ જ્ય જ્ય નંદા, જ્ય ય : ૧૫૯ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ભદ્રા, ” એ શબ્દો બેલતાં લગભગ સાતથી આઠ હજાર માણસ સાથે પૂજ્યશ્રીના દેહને ઉપાડ્યો અને નિયત કરેલી જગ્યા ઉપર કે જે ગામથી એક માઈલ દુર છે ત્યાં દેહને લાવ્યાં. પૂજ્યશ્રીના દેહને સુખડનાં લાકડામાં ગોઠવતાં હતાં ત્યાં મુંબઈના બાકી રહેલા શેઠીઆએ આવ્યા અને પૂજ્યશ્રીના દેહને અમે અગ્નિ સંસ્કાર કરશું એમ મુંબઈ અને ઉરણુ બંને શ્રીસંઘ વચ્ચે રસાકસી ચાલી. પરસ્પર અમે જ અગ્નિ સંસ્કાર કરીએ એવી હઠ ઉપર આવતા સાંજ પડવા આવી. રાત્રીએ પૂજ્યશ્રીને દેહ બહાર ન રહે પણ જ્યાં હઠાગ્રહ શરૂ થયે ત્યાં બીજું શું થાય? બંને પક્ષે ઘી બાલવામાં હતા. હજારો મણ ઘી થયું કે ઈ પાછું પડતું નથી. અને કેઈ હઠ મુકતુ નથી. તે વખતમાં દિવ્ય રીતે પૂજ્યશ્રીના જમણું અંગુઠામાંથી અગ્નિ પ્રગટ થઈ સ્વયં અગ્નિ સંસકાર પામી ગયા. હજારો મનુષ્ય સ્તબ્ધ થઈ ગયા અને સર્વને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખ્યા !!! ત્યાર પછી સવે પાછા ફર્યા. રસ્તામાં શેકાગ્નિમાં ડુબતા ભકતવાન આત્માઓ પૂજ્યશ્રીના વિરહથી હૃદયમાં દુઃખ ધરતાં. આવા ગુરૂ હવે નહી મળે. આપણને પૂજ્યશ્રી વગર સત્ય ધર્મની, નિડર : ૧૬૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. બની, કોણ હાંકલ કરશે? શંકાઓના સચોટ જવાબ હવે પૂજ્યશ્રી વગર કોણ આપશે ? હૃદયનો ભાર હવે કેની આગળ ખાલી કરશું ? આપણું જીવનની અપૂર્ણતાઓ હવે આપણને કેણ કહેશે ? પૂજ્ય આચાર્યશ્રી ખુબચંદ્રજી વિદ્વાન છે તે પણ પૂજ્યશ્રીના વિરહથી હૃદયમાં પડેલે ઘા તેઓ નહી રૂઝાવી શકે. ગુણના આગાર જેવા અતિ ઉત્તમ પ્રભાવશાળી પૂજ્યશ્ર હવે ફરી આપણને કઈ દિવસ દશન નહી દીએ. અરે કાળ તારી ગતિ અજબ છે તારી સત્તા આગળ જગતની બધી શક્તિ નકામી છે. આવાં સંયમધર આત્માને તારે શરણે થવું પડ્યું તો અમારી શી વિસાત. પણ આવાં મહાપુરૂષને આ પૃથ્વી ઉપરથી ઉપાડી જવાથી અમને તો ઘણું જ નુકશાન થયું છે. તેમ તેનાથી તને કાંઈ લાભ થ નથી. પણ તેમાં તારે શું વાંક તેમાં તે અમારા મંદ ભાગ્યને જ ગુન્હો છે. એમ શેકયુક્ત ઉદ્દગારો કાઢતાં શાંતી નહી મળે. પોતાને વિરહ ઓછો કરવા ઉપાશ્રયે આવી ઉપદેશ સાંભળી પોતાને ઠેકાણે ગયા. સ્થળે સ્થળેથી શાક પ્રદશિત કરતા તારો અને ટપાલે થેક બંધ આવવા લાગી. જાહેર સભાઓ ભરી ગામે ગામથી શેક પ્રદર્શિત કરતાં ઠરાવે : ૧૬૧ :. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ^^ ^ ^ ^^^^^^^^ ^ આવ્યા. આખા સમાજને આવી રીતે પૂજ્યશ્રીની અમુલ્ય ખામી જણાવા લાગી. વાંચક! પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી લંકાગચ્છાધીપતિ શ્રી કલ્યાણચંદ્રજી ૬૬ વરસની ઉંમરે ૪૬ વરસ સુધી દીક્ષા પાળી, ૨૫ વરસ આચાર્ય પદવી ઉપર બિરાજમાન થઈ શાસન સેવા કરી અનેક આત્માએના હૃદયમાં ધર્મ સિંચન કરી, પૂજ્યશ્રીએ પોતાનું જીવન સાર્થક કર્યું. પૂજ્યશ્રીમાં જન્મથી જ પરેપકાર વૃત્તિ, સાદાચાર, સાદાઈ, વિગેરે ગુણેની ગુથણી હતી અને તેથી જ તેમનું જીવન, તેમની દીક્ષા તેમની આચાર્ય પદવી, તે સર્વે બીજાના કલ્યાણ અર્થે જ હતું. પૂજ્યશ્રીનું ચરિત્ર પ્રારંભથી અંત સુધી અદ્વિતિય અને અકથનિય છે. તે વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. મોટા બુદ્ધિશાળી જીવન પર્યત પૂજ્યશ્રીના જીવન ચરિત્રનું વર્ણન લખે તે પણ યથાર્થ વર્ણન ન થઈ શકે. પૂજ્યશ્રીના સમયમાં તેમની શક્તિની સામે મુકાબલે કરી શકે એવી વ્યક્તિ મળવી તે દુર્લભ છે. તેમના સ્વર્ગવાસ બાદ પૂજ્ય સ્વ. આચાર્યશ્રી ખુબચંદ્રજીના હાથે તેમની ચરણ પાદુકા સવંત ૧૫૭ માગશર શદ ૧૦ ના દિવસે સ્થાપન કરવામાં આવ્યા. : ૧૬૨ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું સમાધિમંદીર-ઉરણ બંદર Page #211 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર. તેમનું આત્મજ્ઞાન અદ્વિતિય ગુણે અનહદ આકર્ષણ અકીક શક્તિ અત્યુત્તમ તેજ અને અપાર શાંતિ અજોડ ગાંભિયે તેઓશ્રીની પાટે બિરાજમાન થએલા પૂજ્યાચાર્યશ્રી ખુબચંદ્રજીમાં પણ થોડે ઘણે અંશે દેખાતી હતી. તેઓશ્રી પણ શાસનની અને સમાજની સેવા બજાવી પ૯ વરસ દીક્ષા પાળી ૩૯ વર્ષ આચાર્ય પદવી ભોગવી સવંત ૧૯૮૨ ના માગશર સુદ ૯ ને મંગળવારે તેઓશ્રી પણ સ્વર્ગવાસી થયા. વાંચક ! ત્યાર પછી તેમની પાટે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય તે વર્તમાન આચાર્યશ્રી ન્યાયચંદ્રજીને સવંત ૧૯૮૨ ના ફાગણ વદ ૧૫ ને ગુરૂવારે વિધી સહીત ગાદી આપવામાં આવી. તેઓ પણ વિવિધ ચાતુર્માસ કરી થેડી થોડી જાગૃતી લાવી સમયાનુકુળ વતી શાસનને દીપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂર્વની જેમ શાસનને વિજય ધ્વજ ફરકે એમ ઈચ્છી વિરમું છું. શાંતિ....................શાંતિ....................શાંતિ UPURSURESHBSFEREE સમાસ SFSFDFDFUTUREFUST RIDE NerenenPOPAPIPPI PNA : ૧૬૩ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ દીલ્હીના બાદશાહ તરફથી મળેલ પરવાનો کا اد % وشمار انجاه ۱۹ انته لون الماء رينوت ران علی نال سانت ناں شرر بعدد. دفرایادیانت کرد چست کرنی کی کپ دریامی را با حضورها دولت گمارنده هات بر.. بفهمانداران زن کرد به الگ اور بطوریکه در قدم ہونے اور رواں سال دارلان وحاروباری برتر راهبرد ناب م از پرده روحي ، تر پیران،وعات مردمی بڑی آل وماهر بارویان واروار رادان. متباہ کر کے نجس اونایی که او بیا شاب وصیتگردوں حاتمی با میگیره ولا ملحا بدلہ دیا کامران تورا ملت ی واگیرداراں کرووال حال راسهالنور والسرامک کند الغيره وتبدلن دا باسی امرار فریکراست نماید و از دوره قالی افراد نرم کریر مایع میدان مارکشمیری لال میرے وته ی رایانه در مدیر ۔ میں لاند قلت رستویاندوه ود درجه وولادة ما » التقييمصلحهعصمتثالهمصمم = www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #216 -------------------------------------------------------------------------- ________________ TRANSLATION OF THE PERSIAN FIRMAN. (Translation of a Firman in Persian which appears to be a copy itself from the drawn seals and a certificate in English endorsed thereon certifying it to be a true copy ) a ( This is an impressed seal without ink partly covered by a piece of paper pasted across the seal in the right corner at the top of the Firman to prevent it from further being torn, as a part of it was already torn, which appears to be the stamp vendor's seal ) .: 155 :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ b ( This is an impressed seal without ink, containing inscriptions in four languages as follows: 1. English 2. Arabic 3. Balbod 4. Gujrati c (This small piece is written in red ink and in the writing of “Toghra” meaning the Chief law Officer's signature or the Royal titles of a Sovereign prefixed to letters, diplomas or other publio deeds, which are written in a fine ornamented hand. In this there are some letters which are illegible ). God is most great A seal drawn in black ink as follows. d The most victorious ( and ) brave King Shahaboddin Mohammad Shah Jahan... .: 166 :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ STAMP OF NINE COINS. THE SON OF THE JAHANGIR THE SON OF SON OF AMIRTEMUR PADSHAH AKBAR SAHEB KIRAN PADSHAH THE THE THE SON OF MOST VICTORIOUS SON OF MIRAN (AND) BRAVE KING HOMAYUN SHAH SHAHBOODIN MUHAMMAD PADSHAH JAHINGIR SAHEB KERAN THE THE SECOND THE SON OF (A.D. 1634) BABAR THE PADSHAH SON OF SULTAN ABUSAEAD SHAH SON OF SULTAN MOHAMMAD SHAH THE SON OF OMARSHAIK SHAH Page #220 -------------------------------------------------------------------------- ________________ At this time (our) Firman of exalted dignity, (and) marked with the emblems of happiness meets the honor of being emanted and the glory of being cited. That whereas Sari Puj Jesvant of Gujrat of Louk Gachh is, (in religious matters ) a well disciplined and an abstentous man, and appeared in our Majesty's presence, the Hozur's ( i. e. our ) most holy (and ) exalted (LITERALLY “TEMPERAMENT" OR “CONSTITUTION”) Exalted mind has been pleased by the above mentioned ( gentleman's ) interview, ( therefore ) brought out the whole empire, in the same manner as from the ancient times the tribes of Us. walan saravak have been giving loaves and sheets (of cloth ) and dresses to the above mentioned ( Sari Puj Jesvant according to the custom of their religion and the of the Muktabs of 167 :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ their Dharam ( or religion ), they should, according to the said ancient custom, continue to give to him, and the said rule should remain continued in favour of the offsprings and children of the above, mentioned ( Sari Puj Jesvant.) and none of the Sravaks and Jatis of other Gachhs can quarrel and hold any alterations with them and their Sravaks on any reason of reasons and on any cause of causes. It is necessary that ( our ) famous children of high dignity, and the Grand Rulers, and the officers performing the important affairs of the Courts, and the executors of the Royal affairs, and the Jagirdars, and the Millionaires of the present and the future should exert ( themselves ) for keeping the continuation and preservation of this firm, honorable, ( and ) most holy order, and should not neglect the least possible regard in favour of the above mentioned ( Sri, pooj Jesvant ), and should not differ and deviate from this order. Written on the 5th fifth of :: 168 : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ the auspicious month of Ramazan in the 22nd year from the august accession ( to the throne ) corresponding to the year 1058 of Hijri ( corresponding to the end, from 20th to 30th of September in the year of Christ 1648 ) ( The text of what follows is written on the back of the Firman. ) At the Resalab of the true son and the most sincere child Mohammad Dara Shekuh. (A drawn seal in black ink as follows:-) According to the attestation of Bakhshial-molk Resalatkhan this firman of exalted glory is written. ( The text of the following passage is written in English. ) No. 7. Surat Court of Adalat 25th March 1844 • 169 : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Registered in the 10th Page of the first volume of the General Register kept for the Zilla of Surat for the year 1844, having been presented at 12 o' clock of the 23rd day of March of the said year. (Signed ) C. I. Erskine Suprintt. True copy C. L. Gubuy Superintendant ( The text of the following lines is written in English. ) (SOME LETTERS IN THE TEXT ARE ILLEGIBLE ) e 2 No. 21329...... the year 1842 given to Gordhanji Savchand himself. Gopi Pura, dated seventeenth March 1844. Received Rupees 2 for 247 Words No. 7th at page 10th. A true translation. Persian Translator & interpreter. Bombay 3rd June 1878. om . • 170 :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ગ્રંથાલય દાદા સાહેબ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ allbllo bilerare なによ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com