Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/007166/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દ\/ I ૯ શ્રીટ દર્શ શું છે , ણી & * શિરૂ કે ઇષ્ટોપદેશ 11o eller Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવાય નમઃ આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી વિરચિત ઈબ્દોપદેશ મૂળ શ્લોક ગુજરાતી અનુવાદ અન્વયાર્થ અર્થ અંગ્રેજી અનુવાદ ગ સાધન * શ્રીમદ્દ ર નીકળ% - મુબઇ * * Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૩૪, તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ ફોન નં. : ૪૯૧ ૧૩પર | ૪૯૧ ૧૩૫૩ પર્યુષણ પર્વ, સંવત-૨૦૧૮ ઈ.સ. ૨૦૦૨ કિંમત : રૂ. ૨૦/ મુદ્રક : કોનમ પ્રીન્ટર્સ મુંબઈ - ૪૦૦૦૩૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ કારતક સુદ પૂનમ ૧૯૨૪ દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ‘જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.' (પત્રાંક-૪૯૩) પરમ જ્ઞાનાવતાર, સનાતન વીતરાગમાર્ગના ઉદ્ધારક, પ્રચંડ આત્મપરિણામી, અપ્રમત્ત યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનિર્દિષ્ટ સત્પંથ ઉપર વિચરનારા તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈની આત્મશ્રેયસ્કારી નિશ્રામાં અમે, ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર'ના મુમુક્ષુઓ, છેલ્લા દોઢ-બે દાયકાથી અમારાં આત્મલક્ષનું પરિપ્રેક્ષણ અને અધ્યાત્મરુચિની પરિપુષ્ટિ કરી રહ્યા છીએ. જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો જે વીતરાગપુરુષોનો મૂળ માર્ગ, તેનું રહસ્ય તેઓશ્રીની સામર્થ્યમયી નિશ્રા અને અદ્ભુત શૈલીના બળે સમજવા-પામવા અમે પ્રયત્નરત છીએ. પૂજ્યશ્રી રાકેશભાઈના અમૂલ્ય માર્ગદર્શન અનુસાર અમારી આધ્યાત્મિક સાધના સમગ્ર વર્ષ દરમ્યાન વિધવિધ પ્રકારે પ્રેમોલ્લાસપૂર્વક પ્રગતિરત રહે છે. આ સાધના અંતર્ગત પ્રતિવર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે, શુદ્ધ મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારી થાય એવા કોઈ એક અનુભાવક ગ્રંથવિશેષ ઉપર સ્વલક્ષી અધ્યયન-સત્સંગની સાધના પણ સમાવિષ્ટ થયેલ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન જાત અને જગતનું યથાર્થ સ્વરૂપ દર્શાવી, સ્વ-૫૨ ભેદવિજ્ઞાનની આરાધનામાં પ્રેરતી આધ્યાત્મિક સત્સંગશ્રેણી દ્વારા પૂજ્યશ્રી રાકેશભાઈ, પૂર્વનિર્ધારિત પરમાર્થપ્રધાન ગ્રંથના વિષયની વિશિષ્ટ છણાવટ કરી, વર્ષોવર્ષ આ પર્વને તથા એ દરમ્યાન થતી સાધનાને અધિકાધિક જોમવંતી અને હેતુલક્ષી બનાવી રહ્યા છે. ગત વર્ષોનાં પર્યુષણ પર્વ દરમ્યાન તેઓશ્રીએ અનેક સત્કૃતિઓનો આધાર લઈ, વ્યવહારનિશ્ચયની સંધિરૂપ, અતીન્દ્રિય નિજસુખની પ્રાપ્તિના માર્ગનો સુંદર ક્રમ જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે વિશેષપણે અનાવૃત કર્યો છે. આ Page #7 -------------------------------------------------------------------------- ________________ કર્તા વિષમ ભૌતિક યુગમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રભાવના એ પૂજ્યશ્રીની નિષ્કારણ કરુણાની નિષ્પત્તિ છે. આ વર્ષના આરાધનાગ્રંથની વિગતમાં પ્રવેશ કરીએ તે પૂર્વે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યુષણ પર્વ દરમ્યાન અવગાહલ સત્કૃતિઓનું વિહંગાવલોકન કરી લઈએ – વર્ષ સંસ્કૃતિ ઈ.સ. ૧૯૯૨ અપૂર્વ અવસર' પરમકૃપાળુદેવ કાવ્ય શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૩ છ પદનો પત્ર' પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૪ “આઠ યોગ દૃષ્ટિની ઉપાધ્યાયશ્રી યશોવિજયજી સઝાય” મહારાજ ઈ.સ. ૧૯૯૫ “છ ઢાળા' પંડિતશ્રી દૌલતરામજી ઈ.સ. ૧૯૯૬ “સમાધિતંત્ર' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૧૯૯૭ “અનુભવપ્રકાશ' પંડિતશ્રી દીપચંદજી કાસલીવાલ ઈ.સ. ૧૯૯૮ યોગસાર' આચાર્યશ્રી યોગીન્દુદેવ ઈ.સ. ૧૯૯૯ “તત્ત્વજ્ઞાન તરંગિણી' ભટ્ટારકશ્રી જ્ઞાનભૂષણજી ઈ.સ. ૨૦૦૦ “સમ્યજ્ઞાન દીપિકા' શુલ્લક બ્રહ્મચારીશ્રી ધર્મદાસજી ઈ.સ. ૨૦૦૧ ‘શ્રી ભક્તામર સ્તોત્રમ્ આચાર્યશ્રી માનતુંગસૂરિજી પરમકૃપાળુદેવે વ્યાખ્યાનસાર-૨માં ફરમાવ્યું છે - “દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે.” (વ્યાખ્યાનસાર-૨/૧૧/૧૮) શ્રી જ્ઞાની ભગવંતોનો આ જાપ આત્મસાત્ કરવા આ વર્ષે આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીવિરચિત ઈષ્ટોપદેશ' ગ્રંથ ઉપર ભેદવિજ્ઞાનપ્રેરક સત્સંગમાળાનું આયોજન Page #8 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું છે. ૫૧ શ્લોકપ્રમાણ આ ગ્રંથગાગરમાં અધ્યાત્મનો સાગર સમાયેલો છે. મોક્ષ અને તેનો ઉપાય એ આપણા સૌનું ઈષ્ટ છે, આ ઈષ્ટની પ્રાપ્તિના અલૌકિક માર્ગે સ્વયં ચાલી આપણને તેનો ચૂંથાવત્ ઉપદેશ પ્રસ્તુત ગ્રંથમાં આપનાર આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીનો જન્મ કર્ણાટકના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ માધવભટ્ટ તથા માતાનું નામ શ્રીદેવી હતું. તેમના જન્મકાળ વિષે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત શિલાલેખો અને સાહિત્યના આધારે વિદ્વાન સંશોધકો તેમનો કાળ વિક્રમની પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધથી છઠ્ઠી શતાબ્દીના પૂર્વાર્ધ વચ્ચેનો માને છે. * શ્રી પૂજ્યપાદસ્વામીને લઘુ વયમાં જ સર્પના મોઢામાં ફસાયેલા દેડકાને જોઈને વૈરાગ્ય જાગ્યો હતો. તેઓશ્રીએ ૧૫ વર્ષની વયે જિનદીક્ષા ગ્રહણ કરી હતી. તેમની અસાધારણ શક્તિઓના ફળસ્વરૂપે તેમને ૨૭ વર્ષની વયે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. દેવનંદી, જિનેન્દ્રબુદ્ધિ, પૂજ્યપાદ આદિ ઉત્તમ નામોથી વિભૂષિત આ સાતિશય યોગીએ કઠિનમાં કઠિન તપશ્ચર્યા તથા વિશાળ શાસ્ત્રાભ્યાસ કરી અસાધારણ વિદ્વત્ત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ યુગપ્રધાન યોગીન્દ્ર, મહાન દાર્શનિક, અપૂર્વ તાર્કિક, કુશાગ વૈદ્ય, અદ્વિતીય વૈયાકરણી તથા ધુરંધર કવિ હતા. ધર્મસિદ્ધાંત, અધ્યાત્મ, ભક્તિ, દર્શન, ન્યાય, વૈદ્યક, વ્યાકરણ, છંદ, જ્યોતિષ આદિ અનેક વિષયો ઉપર રચાયેલા શ્રેષ્ઠ ગ્રંથો તથા અદ્વિતીય રિદ્ધિ-સિદ્ધિઓ સંબંધી મળતાં શિલાલેખીય પ્રમાણો તેમની સર્વતોમુખી પ્રતિભાનું પ્રમાણ છે. તેમની કૃતિઓમાં મુખ્યત્વે “સમાધિતંત્ર', “ઈબ્દોપદેશ', જૈનેન્દ્ર વ્યાકરણ', “મુગ્ધબોધ વ્યાકરણ”, “શબ્દાવતાર', “છંદશાસ્ત્ર', “વૈદ્યસાર', “સારસંગ્રહ', “જૈનાભિષેક’, ‘દશભક્તિ', શાજ્યષ્ટક' વગેરે ગ્રંથો તથા “તત્ત્વાર્થસૂત્ર'ની “સર્વાર્થસિદ્ધિ', નામક ટીકા ઉલ્લેખનીય છે. વિવિધ ઉલ્લેખો દ્વારા તેમના Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવનની અનેક ચમત્કારપૂર્ણ ઘટનાઓ જાણવા મળે છે. અલબત્ત, મહાન યોગીઓનાં જીવનમાં આવા ચમત્કારો અસંભવિત નથી. ૭૧ વર્ષની ઉંમર પછી તેઓશ્રીએ અનશન તપ ધારણ કરી, સંલેખનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. આવા વિલક્ષણ મહાપુરુષ દ્વારા રચાયેલ ગ્રંથ ‘ઇષ્ટોપદેશ'ને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત સંકલન તૈયાર કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તથા શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત ‘ઇષ્ટોપદેશ’ ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે, જે અર્થે પ્રકાશક સંસ્થાઓ તેમજ અનુવાદક મહાનુભાવોના ઋણનો સ્વીકાર કરીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવાના સત્કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર શ્રીમતી સ્મિતાબેન કોઠારી, કુમારી રીમા પરીખ, શ્રીમતી લીનાબેન ગાલા, ડૉ. અતુલભાઈ શાહ, શ્રી પ્રમેશભાઈ શાહ આદિ સર્વ મુમુક્ષુઓને અત્રે અંતઃકરણપૂર્વક ધન્યવાદ પાઠવીએ છીએ. ‘સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો.' (પત્રાંક-૭૬૪) સ્વરૂપસંશોધન દ્વારા સ્વહિતના કાર્યમાં સાવધ કરનાર આસાધકોપકારી ગ્રંથનું ભાવપૂર્વક અધ્યયન તથા તજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા આત્માને અંતર્મુખતા, ભેદજ્ઞાન અને આત્માનુભૂતિથી આલોકિત કરશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષ વાણીનો યથાર્થ લાભ લઈ સહુ આત્માર્થા જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધી ઇષ્ટની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના. ‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' પર્યુષણ પર્વ, વિ.સં. ૨૦૫૮ તા. ૩-૯-૨૦૦૨ વિનીત ટ્રસ્ટીગણ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, મુંબઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ મંગલાચરણ (સિદ્ધાત્માને નમસ્કાર) – શ્લોક-૧ यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः । तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने ॥ સર્વ કર્મ અભાવે જે, સ્વયં પામ્યા સ્વભાવને; કેવલજ્ઞાનરૂપી તે, નમું સત્ પરમાત્માને. અન્વયાર્થ – યિસ્થ જેમને વૃિન્ન : નમાવે] સંપૂર્ણ કર્મોનો અભાવ થતાં સ્વિયે સ્વભાવ માતિઃ] સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, [] તે સિંજ્ઞાનરૂપાય) સમ્યજ્ઞાનરૂપ [પરમાત્મને] પરમાત્માને નિમ: કસ્તુ નમસ્કાર હો. અર્થ – જેમને સમસ્ત કર્મોનો અભાવ થવાથી સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ છે તે સંજ્ઞાનસ્વરૂપી, કેવળજ્ઞાનસ્વરૂપી પરમાત્માને Page #11 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? શ્લોક-૨ ૨ योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता મતા || સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે. અન્વયાર્થ (જેમ) [યોગ્ય કપાવાન યોગેન] યોગ્ય ઉપાદાન (કારણ)ના યોગથી [કૃષનઃ] પાષાણ(સુવર્ણપાષાણ)ને [સ્વર્ણતા] સુવર્ણપણું [મા] માનવામાં આવ્યું છે, (તેમ) [ઞાત્મનઃ અપિ] આત્માને પણ [દ્રવ્યાવિ સ્વાવિ સંપત્તı] સુદ્રવ્ય-ક્ષેત્રાદિ અથવા સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની સંપત્તિ (પ્રાપ્ત થતાં) [માત્મતા] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [મō] માનવામાં આવ્યો છે. — = અર્થ જેમ સોનાની ખાણમાંથી પ્રાપ્ત થયેલ સુવર્ણપાષાણ શુદ્ધિ માટેનાં યોગ્ય કારણો મળતાં શુદ્ધ સુવર્ણપણાને પામે છે, તેમ Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિનું અનુષ્ઠાન નિરર્થક નથી ઇષ્ટોપદેશ वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम् छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ॥ વ્રતો આપે સુખો સ્વર્ગે, અવ્રતો નરકે દુ:ખો; છાંયે તાપે, રહ્યા બેનો, ભેદ મોટો અહો! લખો. શ્લોક-3. — અન્વયાર્થ [વ્રતૈ:] વ્રતો દ્વારા [ટૈવ પરં] દેવપદ પ્રાપ્ત કરવું [વર] સારું છે, [વત] પણ અરે [જ્ઞદ્રત્ત:] અવ્રતો દ્વારા [નાર] નરકપદ પ્રાપ્ત કરવું [ પૂર] સારું નથી. (જેમ) [છાયા તપ થયો:] છાયા અને તાપમાં બેસી [પ્રતિપાયતો:] (મિત્રની) રાહ જોનારા બન્ને(પુરુષો)માં [માન્ મેલઃ] મોટો તફાવત છે (તેમ વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બન્ને પુરુષોમાં મોટો તફાવત છે). - અર્થ વ્રત વડે દેવ ગતિમાં સુખ પમાય છે અને અવ્રતથી નર્શિદ અધોગિતમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તેથી વ્રતપાલન સારું છે. જેમ કોઈ મિત્રની પ્રતીક્ષા કરતા બે પુરુષોમાંથી એક છાયામાં રહ્યો છે અને બીજો તાપમાં રહ્યો છે. એ બન્નેમાં જેવી રીતે મોટો ભેદ છે, તેવો જ ભેદ વ્રતપાલન કરનાર અને વ્રતપાલન નહીં કરનારમાં છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ મોક્ષાર્થીને સ્વર્ગાદિનું સુખ પણ સુલભ હોય છે – બ્લોક-૪ यत्र भावः शिवं दत्ते द्यौः कियद्दूरवर्तिनी । यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं स सीदति || આત્મભાવ યદિ મોક્ષ, આપે સ્વર્ગે વિસાત ના; ક્રોશ બે જે લઈ જાયે, ક્રોશાર્થે થાય મહાત ના. અન્વયાર્થ – ચિત્ર] જ્યાં [માવ:] આત્મભાવ (ભવ્ય જીવોને) [શિવ મોક્ષ [7] આપે છે, ત્યાં) [ઘ] સ્વર્ગ [યિત દૂરવર્તન કેટલું દૂર છે? (કંઈ દૂર નથી, અર્થાત્ નજીક છે). [ચ:] જે મનુષ્ય) ભારને [ભૂતિ) બે કોશ સુધી [ગાશુ] જલદી નિયતિ) લઈ જાય છે, સિ:] તે મનુષ્ય) તે ભારને શિર્વે) અર્ધી કોશ લઈ જતાં [વિ સીવતિ શું થાકી જશે - ખિન થશે? (ના, ખિન નહીં થાય). અર્થ - આત્માને વિષે જે ભાવ મોક્ષ આપવા સમર્થ છે, તેનાથી સ્વર્ગપ્રાપ્તિ તો કેટલી દૂર હોઈ શકે? અર્થાત તે તો સહેજે થઈ શકે. જે ભારવાહક સહેલાઈથી બે કોશ સુધી ભારવહન કરી શકે તે શું અર્ધા કોશ સુધી ભારવહન કરવામાં થાકી જશે? નહીં જ. એટલું તો જરા વારમાં સહેલાઈથી તે લઈ જઈ શકશે. 1thi 5 ' 3 '' - Page #14 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ આત્મભક્તિથી સ્વર્ગની પ્રાપ્તિ થતાં, ત્યાં શું ફળ મળે છે? શ્લોક-૫ हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् I.. नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।। સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ. અન્વયાર્થ [ના નાૌસાં] સ્વર્ગમાં વસનાર દેવોને જે [સૌ] સુખ હોય છે તે [નાવે નાૌસાન્વ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [ષીનમ્] ઇન્દ્રિયજનિત, [મનાતકું] આતંક(શત્રુ આદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ)રહિત, [ીર્ઘ ગ્રહ રપત્ઝાહિત] દીર્ઘ કાળ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે. = અર્થ – સ્વર્ગમાં દેવોને જે સુખો છે તે ઇન્દ્રિયજન્ય સુખ છે, રોગ વગરનાં છે અને દીર્ઘ કાળ સુધી ટકી રહે તેવાં છે. દેવલોકમાં દેવોને ભોગ્ય યોગ્ય અનુપમેય એ સુભોગ્ય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ સાંસારિક સુખની અવાસ્તવિકતા – શ્લોક-૯ वासनामांत्रमेवैतत्सुखं दुःखं च देहिनाम् । तथा ह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि | જીવોની વાસનામાત્ર, એ ઇન્દ્રિય સુખો દુઃખો; ભોગ તે રોગવત્ પીડા, આપે આપત્તિમાં જુઓ. અન્વયાર્થ - વિહિનામ] દેહધારીઓનાં [તત્ સુર દુ: ] તે સુખ તથા દુઃખ [વાસના માત્રમ્ વ] કેવળ વાસનામાત્ર જ હોય છે, [તથા હિં] વળી [તે મોn:] તે સુખ-દુઃખરૂપ) ભોગો [પરિ] આપત્તિના સમયે રિો T: રૂ] રોગોની જેમ (પ્રાણીઓને) [āનયત્તિ] ઉજિત (આકુલિત) કરે છે. અર્થ - દેહધારીઓનાં - બહિરાત્માઓનાં સુખ-દુઃખ તે તો વાસનામાત્ર જ છે. કેવળ કલ્પનાજન્ય છે. આપત્તિ કે શત્રુ આદિ દ્વારા આવી પડેલી વિપત્તિ આદિ દુર્નિવાર પ્રતિકૂળ સંજોગોમાં તે ભોગ રોગ સમાન પીડા, આકુળતા આપનાર થઈ પડે છે. સાંસારિક પ્રાણીઓનાં આવાં સુખ-દુઃખ તે દુઃખરૂપ થઈ આખરે ક્લેશનાં જ કારણ થઈ પડે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ વાસનાજન્ય સુખ-દુઃખની પ્રતીતિ કેમ થતી નથી? – બ્લોક-૭ मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । . मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ॥ મોહાચ્છાદિત જો જ્ઞાન, જાણે તે ન સ્વભાવને; મેણો ચર્ચે ખૂવે પ્રાજ્ઞો, શુદ્ધિ, બુદ્ધિ-પ્રભાવને. અન્વયાર્થ – [થા] જેમ મિત્ર યોદ્ર:] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના નિમિત્તથી) [મત્તઃ પુમાન] ઉન્મત્ત (પાગલ) બનેલો માણસ [૫ર્થીના] પદાર્થોનું સ્વિમવ] યથાર્થ સ્વરૂપ [ન મ7] જાણતો નથી, (તેમ જ) [નોદે ] મોહથી [સંવૃત] આચ્છાદિત થયેલું [જ્ઞાન] જ્ઞાન સ્વિમાવી વાસ્તવિક સ્વરૂપને નિ દિ મતે] જાણતું જ નથી. અર્થ – જેવી રીતે મેણો ચઢે તેવા મેણા-કોદરા ખાનાર પોતે પ્રાજ્ઞ હોવા છતાં, ઉન્મત્ત બનેલો હોવાથી પદાર્થોને બરાબર જાણી શકતો નથી. તે પોતાની શુદ્ધિ-બુદ્ધિ ખોઈ બેભાન જેવો થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાન મોહથી ઢંકાયેલું હોવાથી, અજ્ઞાનીને વસ્તુસ્વરૂપ જેમ છે તેમ ભાસતું નથી. તેથી તે દુઃખને સુખરૂપ અને સુખને દુઃખરૂપ માની લઈ વર્ચે જાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ८ ઇષ્ટોપદેશ મૂઢ જીવ શરીરાદિને કેવાં માને છે? શ્લોક वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः 1 सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ॥ દેહગેહાદિ સ્ત્રીપુત્રો, શત્રુમિત્રો, ધનાદિ તો; સ્વભાવે સર્વથા ન્યારાં, મૂઢ માને સ્વકીય જો. અન્વયાર્થ [વપુઃ] શ૨ી૨, [Ti] ઘર, [ઘ] ધન, [વારા:] સ્ત્રી, [પુત્રઃ] પુત્રો, [મિત્રાīિ] મિત્રો, [શત્રવઃ] શત્રુઓ [સર્વથા અન્ય સ્વમાવાનિ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન સ્વભાવવાળાં છે, છતાં) [મૂઢઃ] અજ્ઞાની જીવ [સ્વાનિ] પોતાનાં [પ્રપદ્યતે] માને છે. (તેમને) - - - અર્થ એ શરીર, ગૃહ, ધન, સ્ત્રી, પુત્રો, મિત્રો, શત્રુઓ બધાં સર્વથા અન્ય સ્વભાવવાળાં છે, અર્થાત્ પોતાનો સ્વભાવ ચૈતન્યમય જ્ઞાનદર્શનસ્વરૂપ માત્ર છે અને આ બધા પદાર્થો પોતાનાથી તદ્દન જુદા છે છતાં અજ્ઞાની જીવ તેને પોતાના માને છે. એ જ મોહથી મૂઢ થયેલા જગતવાસી જીવોની મૂઢ દશા સૂચવે છે. - Page #18 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ હિતકારક મનાતાં સ્ત્રી-પુત્રાદિના સંયોગનું દૃષ્ટાંત – શ્લોક-૯ दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाधान्ति देशे दिक्ष प्रगे प्रगे || ભિન્ન દેશ દિશામાંથી, પક્ષી આવી તરુ વસે; પ્રભાતે સૌ સ્વકાર્યાર્થે, ઊડી જાયે દિશે દિશે. અન્વયાર્થ – વિIT:] પક્ષીઓ [ વિશેભ્ય:] (પૂર્વાદ) દિશાઓથી અને (અંગ, બંગ આદિ) દેશોથી [પ્રત્ય] આવીને [નો નો] વૃક્ષો ઉપર [સંવેક્ષત્તિ નિવાસ કરે છે અને [ો રો] પ્રાતઃકાલ થતાં સ્વિકાર્યવશાત] પોતપોતાના કાર્યવશાત્ શિ વિ (જુદા જુદા) દેશો અને દિશાઓમાં [યાન્તિા ચાલ્યાં જાય છે. અર્થ – ભિન્ન ભિન્ન દિશાઓ કે દેશોમાંથી પક્ષીઓ આવે છે અને વૃક્ષો ઉપર રાતવાસો કરે છે, પણ સવાર થતાં પોતપોતાનાં કાર્યવશે જુદી જુદી દિશાઓમાં કે દેશોમાં ઊડી જાય છે. . Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઇષ્ટોપદેશ અહિતકારી મનાતો વર્ગ કોપને પાત્ર નથી તેનું દૃષ્ટાંત શ્લોક-૧૦ विराधकः कथं हंत्रे जनाय परिकुप्यति । त्र्यङ्गुलंपातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ।। વિરાધે અન્યને તું તો, અન્ય તે તુજને હણે; કરે છે ક્રોધ ત્યાં શાને? વાવે તેવું જગે લગે. અન્વયાર્થ [વિરાધ:] વિરાધક (જેણે પહેલાં બીજાને હેરાન કર્યા હતા દુ:ખ આપ્યું હતું એવો પુરુષ) [→ નનાય] (વર્તમાનમાં) પોતાને મારનાર માણસ પ્રત્યે [Ä પરિવુતિ] કેમ ગુસ્સો કરે છે? (અરે દેખો!) [ચક્]] જંગલને [પદ્માં] પગથી [પાતચન્] નીચે પાડનાર (મનુષ્ય) [સ્વયં] સ્વયં [વખ્તુન] દંડ વડે (વ્યંગુલના દંડ વડે) [પાચતે] - નીચે પડી જાય છે. v - - - અર્થ પહેલાં તું અન્યને વિરાધે છે તો તે વર્તમાનમાં તને મારે છે. તેવા ઉ૫૨ તું ક્રોધ શા માટે કરે છે? આ જગતમાં સુખ કે દુઃખ પોતાનાં કરેલાં કર્મો વડે જ પ્રાપ્ત થાય છે. અન્ય તો નિમિત્તમાત્ર છે, માટે તે પ્રત્યે કોપ કરવો વ્યર્થ છે. તેનું દૃષ્ટાંત એ છે કે જે વિચાર વિના કામ કરે છે તેવો પુરુષ ત્રણ આંગળના આકારવાળા વ્યંગુલને પગ વડે પાડે છે અને તે દંડા વડે પોતે જ પડી જાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઈબ્દોપદેશ હિત-અહિતકારી મનાતા પદાર્થોમાં રાગ-દ્વેષ કરવાનું પરિણામ – શ્લોક-૧૧ रागद्वेषद्वयी दीर्घनेत्राकर्षणकर्मणा । अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ॥ અજ્ઞાને રાગ ને દ્વેષ, નેતરાં કષ્ટ નોતરે; ખેંચાતાં દંડવત્ જીવો, ભવાબ્ધિમાં ભમ્યા કરે. અન્વયાર્થ – [મસી નીવ:] આ જીવ [મજ્ઞાનાત] અજ્ઞાનથી [1]ષકથી તીર્વ નેત્રાર્ષણ નૈT] રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીઓ(નેતા)ની ખેંચતાણના કાર્યથી [સંસારબ્ધૌ] સંસારસમુદ્રમાં સુિવિર] બહુ લાંબા કાળ સુધી [મૃતિ] ઘૂમતો રહે છે - ભમતો રહે છે. અર્થ – આ જીવ અજ્ઞાનના કારણે રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીરૂપ નેતરાંને વારાફરતી) ખેંચતો રહેતો હોવાથી સંસારરૂપી સમુદ્રમાં દીર્ઘ કાળ સુધી ભમ્યા કરે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઈબ્દોપદેશ સાંસારિક સુખનું વાસ્તવિક સ્વરૂપ – બ્લોક-૧૨ विपद्रवपदावर्ते પરિવાતિવાતે | यावत्तावद्भवन्त्यन्याः प्रचुरा विपदः पुरः ।। વિપત્તિ એક જ્યાં જાયે, આવે તેવી બીજી ઘણી; સંસારે પ્રાણીને એવી, ઘટમાળ વિપત્તિની. અન્વયાર્થ – [મવપતાવર્ત સંસારરૂપી (પગથી ચલાવવામાં આવતા) યંત્રમાં [gવા ફેવો એક પાટલી સમાન [વિપત] એક વિપત્તિ [ીવત્ તિવીહતે તાવત] દૂર કરાય તે પહેલાં તો [કન્યા:] બીજી [પ્રવુરા:] ઘણી [વિપર:] વિપત્તિઓ [પુરઃ ભવન્તિ] સામે ઉપસ્થિત થાય છે. અર્થ – કૂવોમાં પગથી ચાલતી ઘટમાળમાં પાણીથી ભરેલો એક ઘડો જ્યાં ઉપર આવીને ઠેલવાઈ નીચે જાય છે ત્યાં તરત જ બીજા અનેક ઘડા નીચેથી ઉપર આવી પહોંચે છે, તેમ આ સંસારરૂપ ઘટમાળમાં શારીરિક કે માનસિક એક વિપત્તિ જ્યાં ભોગવાઈને પૂરી થતી નથી ત્યાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે આવી ખડી થઈ જાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ સંસારી જીવો શેનાથી સુખ માને છે? શ્લોક-૧૩ दुरर्ज्येनासुरक्ष्येण नश्वरेण धनादिना स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ॥ કમાતાં રક્ષતાં કષ્ટ, ધનાદિ નાશવંતને; સુખી તેથી ગણે તો શું, સુખ ઘીથી જ્વરાર્તને? - અન્વયાર્થ (જેમ) [જ્વરવાન] કોઈ જ્વરગ્રસ્ત (તાવથી પીડાતો) માણસ [સર્વિī] ઘીથી (એટલે ઘી પીને અથવા શરીરે ચોપડીને) [સ્વŻમન્યઃ] પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે, [વ] તેમ [ò: પિનનઃ] કોઈ એક મનુષ્ય [દુરર્ચેન] મુશ્કેલી(કષ્ટ)થી પેદા કરેલા (કમાયેલા) [અસુરક્ષ્ચī] જેની સારી રીતે સુરક્ષા કરવી અશક્ય છે એવા [શ્વરેī] નશ્વર (નાશવાન) [ધનાવિના] ધન આદિથી પોતાને સુખી માને છે. ૧૩ - અર્થ જેમ કોઈ જ્વરગ્રસ્ત પ્રાણી ઘી ખાઈને કે માલિશ કરીને પોતાને સ્વસ્થ માને, તેમ કોઈ એક મનુષ્ય મુશ્કેલીથી ઉપાર્જન કરેલ અને જેની રક્ષા કરવી કઠણ છે તથા જે અવશ્ય નાશ પામવાનું જ છે તેવા ધનાદિને પામીને પોતાને સુખી માને છે. તેમાં બુદ્ધિહીનતા કે મૂર્ખતા જ જણાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઈબ્દોપદેશ કષ્ટદાયક સંપદાને જીવ કેમ છોડતો નથી? – શ્લોક-૧૪ विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् વિપત્તિ અન્યની જોતાં, પોતાની ન વિચારતો; વને જ્યાં સૌ બળે પ્રાણી, મૂર્ખ વૃક્ષે રહ્યો છતો. અન્વયાર્થ – વિદ્યમાન પૃછી વનાન્તર તરુસ્થવત] દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ [મૂઢ:] (સંસારી) મૂઢ પ્રાણી [પરેષામ્ રૂ] બીજાઓની (વિપત્તિની) જેમ [માત્મનઃ વિપત્તિ પોતાની વિપત્તિને નિ તે] જોતો નથી. અર્થ - જ્યાં અનેક હરણો દાવાનળની જ્વાળામાં બળી રહ્યાં છે એવા જંગલની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક આ સંસારી પ્રાણી, બીજાની વિપત્તિઓ જોઈને પણ પોતાના ઉપર આવનારી આફતો કે વિપત્તિઓનો ખ્યાલ કરતો નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ ધનાર્થી આગામી આપદાને દેખતો નથી શ્લોક-૧૫ - आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गमम् । वाञ्छतां धनिनामिष्टं जीवितात्सुतरां धनम् ॥ ૧૫ આયુ-ભોગે વધે લક્ષ્મી, ધનિકો તોય તે ચહી; ધનાર્થે આયુ ગાળી દે, પ્રાણથી ઇષ્ટ શ્રી તહીં. અન્વયાર્થ - [ાસ્ય નિર્ગમ] કાળનું નિર્ગમન (વ્યતીત થવું) તે [માયુ: વૃદ્ધિ ક્ષય હર્ષ હેતું] આયુના ક્ષયનું તથા (કાળની) વૃદ્ધિ, ઉત્કર્ષ(વ્યાજવૃદ્ધિ)નું કારણ છે. [વાતાં ધ્વનિનાન્] એમ ઇચ્છતા ધનિકોને [વિતાત્] પોતાના જીવન કરતાં [ઘન] ધન [સુતરĪ] અતિશય [ટ] વહાલું હોય છે. અર્થ કાળનું વ્યતીત થવું તે આયુના ક્ષયનું કારણ છે અને કાળની વૃદ્ધિ વ્યાજ વધવાનું કારણ છે. આવો કાળ વ્યતીત થવાનું જે ચાહે છે તે ધનવાનને પોતાના જીવન કરતાં ધન વધારે ઇષ્ટ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઇષ્ટોપદેશ જેનાથી પુણ્યોપાર્જન થાય તે ધન નિંદ્ય કેમ હોઈ શકે? શ્લોક-૧૯ - त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः स्वशरीरं स पङ्केन स्नास्यामीति विलिम्पति ॥ દાન કે પુણ્યના નામે, નિર્ધનો ધન સંગ્રહે; તો તે ‘સ્નાને થશું શુદ્ધ', ચહી પંકે વૃથા પડે. અન્વયાર્થ – [ચ:] જે [અવિત્તઃ] નિર્ધન [શ્રેયસે] પુણ્યની પ્રાપ્તિ અર્થે [ત્યા] દાન કરવા માટે [વિત્ત] ધનનો [સંધિનોતિ] સંચય કરે છે, [સઃ] તે [સ્નાસ્વામિ તિ] ‘સ્નાન કરી લઈશ' એમ સમજી [સ્વશરીર] પોતાના શરીરને [પફ્રેન] કાદવથી [વિહિન્પતિ] ખરડે છે, અર્થાત્ પોતાના શરીરે કાદવ લપેડે છે. અર્થ જે નિર્ધન પુણ્યપ્રાપ્તિ અર્થે દાન કરવા માટે ધનનો સંચય કરે છે, તે ‘હું પછી સ્નાન કરી લઈશ', એમ કહીને શરીર ઉપર કાદવ ચોપડે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઇબ્દોપદેશ ભોગોપભોગને માટે પણ ધનની સાધના પ્રશસ્ય નથી – શ્લોક-૧૭ પમ એમાં તાવીજ કરી ને आरम्भे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् । अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधीः ।। પમાયે કષ્ટથી ભોગો, પાયે તૃપ્તિ ન આપતા; ત્યાગતાં દુઃખ દે અંતે, તેમાં સુજ્ઞો શું રાચતા? અન્વયાર્થ – [મારમ્ભ] આરંભમાં [તાપન) સંતાપ કરનાર, [પ્રાપ્તી ૩ તૃપ્તિ પ્રતિપાિન પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર અને [ત્તે સુહુર્યનાન] અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા [મન] ભોગોપભોગોને [ઃ સુધી ] કોણ બુદ્ધિશાળી [1] આસક્તિથી વિત] સેવશે? . અર્થ - આરંભમાં સંતાપનું કારણ અને પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર તથા અંતમાં ઘણી મુશ્કેલીથી પણ ન છોડી શકાય એવા ભોગપભોગને કયો વિદ્વાન આસક્તિથી સેવશે? અર્થાતું કોઈ બુદ્ધિમાન સેવશે નહીં.. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ ૧૮ કાયસંબંધી વિચાર – શ્લોક-૧૦ भवन्ति प्राप्य यत्सङ्गमशुचीनि शुचीन्यपि । स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा । જેના સંગે શુચિ એવા, પદાર્થો અશુચિ બને; તે દુઃખમૂર્તિ દેહાથે, ભોગની ચાહ શું તને? અન્વયાર્થ – ચિલ્લં] જેનો સંગ [IS] પામી [શુવીનિ ૩] પવિત્ર પદાર્થો પણ [શુવીનિ] અપવિત્ર [મવત્તિ થઈ જાય છે, સિ: વાય:] તે શરીર [સંતતાપાય:] હંમેશાં બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; (તેથી) [તી ] તેના માટે [ર્થના] (ભોગપભોગની) પ્રાર્થના (આકાંક્ષા) કરવી વૃિથા] વ્યર્થ છે. અર્થ – જેનો સંબંધ પામીને પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે, તે શરીર હંમેશાં અપાયો, ઉપદ્રવો, ઉપાધિઓ, વિપ્નો તથા વિનાશો સહિત છે. તેથી તેને માટે ભોગોપભોગના પદાર્થોની ચાહના વ્યર્થ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ ધનાદિથી શું આત્મ-ઉપકાર થઈ શકશે? શ્લોક-૧૯ यज्जीवस्योपकाराय यद्देहस्योपकाराय આત્માને શ્રેયકારી જે, દેહને અપકારી તે; કિંતુ દેહોપકારી જે, આત્માને અપકારી તે. तद्देहस्यापकारकम् । तज्जीवस्यापकारकम् ।। - - ', ' અન્વયાર્થ [યત્] જે [નીવસ્ય ઉપારાય] જીવને ઉપકારક છે [તંત્] તે [વસ્ય અપારમ્] દેહને અપકારક છે અને [ચત્] જે વિક્ષ્ય ઉપારાય] દેહને ઉપકારક છે [તત્] તે [નીવસ્વ ગવારમ્] જીવને અપકારક છે. ૧૯ અર્થ જે જીવનો ઉપકાર કરનાર હોય છે, તે શરીરનો અપકાર (અહિત) કરનાર હોય છે. જે વસ્તુઓ શરીરનું હિત કે ઉપકાર કરનાર હોય છે તે વસ્તુઓ આત્માનું અહિત કરનાર હોય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઇષ્ટોપદેશ ધ્યાનથી સાંસારિક સુખની અને મોક્ષસુખની પ્રાપ્તિ થતી હોય તો વિવેકી જીવ બેમાંથી કોની પસંદગી કરશે? શ્લોક-૨૦ इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम् । ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ॥ દિવ્ય ચિંતામણિ એક, કાચનો કટકો બીજો; મળે જો ધ્યાનથી બન્ને, વિવેકી ઇચ્છશે કયો? અન્વયાર્થ [તઃ વિવ્ય: ચિન્તામણિઃ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [તઃ પિાવુડન] અને બીજી બાજુ ખોળનો (અથવા કાચનો) ટુકડો છે; [શ્વેત] જો [ધ્યાનેન] ધ્યાન દ્વારા [પમે] બન્ને [મ્યું] મળી શકે તેમ છે, તો [વિવેનિઃ] વિવેકી જનો વિશ્વ માદ્રિયન્તાં] કોનો આદર કરશે? - અર્થ જે ધ્યાન વડે દિવ્ય ચિંતામણિ મળી શકે છે. એનાથી કાચનો કટકો પણ મળી શકે છે. જો ધ્યાનથી બન્ને પ્રાપ્ત થાય એમ હોય તો વિવેકી જીવ કઈ તરફ આદરબુદ્ધિ- કરશે? અર્થાત્ કોને ઇચ્છશે? - Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ ➖➖ ઇષ્ટોપદેશ - શ્લોક-૨૧ स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः ॥ સ્પષ્ટ સ્વાનુભવે વ્યક્ત, અક્ષયી દેહવ્યાપક; આનંદધામ આ આત્મા, લોકાલોકપ્રકાશક. ૨૧ અન્વયાર્થ [માત્મા] આત્મા [ોળાછો વિત્ઝોનઃ] લોક અને અલોકનો જ્ઞાતા-દ્રષ્ટા, [અત્યન્ત સૌરવ્યવાન્] અત્યંત સુખસ્વભાવવાળો, [તનુમાત્ર:] શરીરપ્રમાણ, [નિત્યયઃ] અવિનાશી (નિત્ય) અને [સ્વસંવેવન સુવ્યવત્તઃ] સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત (પ્રગટ) છે.. અર્થ – આત્મા લોક અને અલોકને જોવા-જાણવાવાળો, અનંત - ૐ સુખસ્વભાવવાળો, શ્રીમમાણ, નિત્ય, સ્વસંવેદન વડે સારી રીતે પ્રગટ છે, અર્થાત્ સ્વસંવેદનપ્રત્યક્ષ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઇષ્ટોપદેશ આત્માની ઉપાસના કેવી રીતે કરવી? શ્લોક-૨૨ संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः I आत्मानमात्मवान् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ॥ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઇન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્મને. અન્વયાર્થ [વતસ:] મનની [પ્રત્યેન] એકાગ્રતાથી [રોગ્રામ[] ઇન્દ્રિયોના સમૂહને [સંયમ્ય] વશ કરી [માત્મવાન્] આત્મવાન પુરુષે [ઞાત્મનિ] પોતાનામાં [સ્થિત[] સ્થિત [ઞાત્માનન્] આત્માને [માત્મના ] આત્મા દ્વારા જ [ધ્યાયેત્] ધ્યાવવો જોઈએ. - અર્થ મનની એકાગ્રતા વડે ઇન્દ્રિયોને વશ કરીને, સ્વચ્છંદવૃત્તિનો નાશ કર્યો છે એવા સંયમીએ પોતાનામાં સ્થિત આત્માને પોતાના આત્મા વડે ધ્યાવવો, ચિંતવવો જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ આત્માની ઉપાસનાનું પ્રયોજનં શું? – શ્લોક-૨૩ अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः ॥ જ્ઞાનીના આશ્રયે જ્ઞાન, અજ્ઞથી અજ્ઞતા મળે; હોય જેની કને જે તે, આપે' લોકોક્તિ એ ફળે. અન્વયાર્થ – [મજ્ઞાનોપાર્તિઃ] અજ્ઞાનની (અર્થાત્ જ્ઞાનરહિત શરીરાદિની) ઉપાસના [જ્ઞાને વા]િ અજ્ઞાન આપે છે, [જ્ઞાનિસાશ્રય:] અને જ્ઞાનીની સેવા [જ્ઞાને તિ] જ્ઞાન આપે છે. [ચત્ તુ ચર્ચ મસ્તિ તાતિ) જેની પાસે જે હોય છે તે આપે છે, [ટું સુપ્રસિદ્ધમ્ વે:] એ સુપ્રસિદ્ધ વાત છે. અર્થ – અજ્ઞાન એટલે જ્ઞાનથી રહિત એવા શરીરાદિની સેવાથી અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનસ્વભાવી એવા આત્માની સેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે કે જેની પાસે જે હોય તે જ તે આપે છે. જે વસ્તુ જેની પાસે ન હોય તે વસ્તુ તે ક્યાંથી આપી શકે? (અજ્ઞાની જીવની સેવાથી જ્ઞાનપ્રાપ્તિ ન થાય પણ આત્મજ્ઞાનસંપન્ન એવા જ્ઞાનીપુરુષની સેવાથી જ જ્ઞાનપ્રાપ્તિ થાય.) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઈબ્દોપદેશ આત્મામાં લીન એવા જ્ઞાનીને શું લાભ થાય છે? – આ શ્લોક-૨૪ परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी । जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा || પરિષહો જણાયે ના, મગ્ન અધ્યાત્મમાં થતાં; આસવો રોકતી થાયે, કર્મની શીઘ નિર્જરા. અન્વયાર્થ – [ ધ્યત્મિયોગોન] અધ્યાત્મયોગથી [પરીષદ વિજ્ઞાનાત] પરિષહાદિનો અનુભવ (વેદન) નહીં હોવાથી [શાસ્ત્રવો (કર્મોના) આસવ(આગમન)ને [નિરોધની] રોકવાવાળી [Mાં નિર્નરકર્મોની નિર્જરા [ભાશું] શીઘ [નાય થાય છે. અર્થ - આત્મામાં આત્માના જોડાણથી, અર્થાત્ આત્માના ધ્યાનથી મનુષ્ય-તિર્યંચ-દેવાદિના ઘોર પરિષહો કે ઉપસર્ગોનો અનુભવ ન થવાથી, અર્થાત્ ઉપસર્ગાદિ તરફ લક્ષ નહીં હોવાથી કર્મોના આગમનને રોકવાવાળી કર્મનિર્જરા શીઘ થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ ધ્યાન-ધ્યેયરૂપ આત્માને સંયોગ સંબંધનો અભાવ થાય શ્લોક-૨૫ कटस्य कर्त्ताहमिति सम्बन्धः स्याद् द्वयोर्द्वयोः I ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ॥ કર્તા હું સાદડીનો ત્યાં, છે સંબંધ જુદો કહ્યો; ધ્યાન-ધ્યેય સ્વયં આત્મા, ત્યાં સંબંધ કયો રહ્યો? ૨૫ અન્વયાર્થ [મ] હું [૮૨] ચટાઈનો [f] કર્તા છું [કૃતિ] એ રીતે [દ્દો: ઘોઃ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [સમ્બન્ધઃ] સંબંધ [સ્યાત્] હોઈ શકે. [ચવા] જ્યારે [માત્મા વ] આત્મા જ [ધ્યાનં ધ્યેયં] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [તવા] ત્યારે [ીગ્દશઃ સમ્બન્ધઃ] સંબંધ કેવો? म અર્થ ‘હું ચટાઈનો બનાવનાર છું.' આ પ્રમાણે જુદા જુદા બે પદાર્થોમાં સંબંધ થયા કરે છે. પરંતુ જ્યાં આત્મા જ ધ્યાન, ધ્યાતા (ધ્યાન કરનાર) તથા ધ્યેય થઈ જાય છે ત્યાં સંબંધ કેવો? - Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઇબ્દોપદેશ બંધ-મોક્ષનું કારણ – શ્લોક-૨૬ बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી; માટે સર્વ પ્રયત્ન એ, ધ્યાવો નિર્મમતા નકી. અન્વયાર્થ – સિમH: નીવ:] મમતાવાળો જીવ અને [નિર્મમ: નીવ:] મમતારહિત જીવ [માત] અનુક્રમે વિધ્યતે] બંધાય છે અને મુિચ્યતે] મુક્ત થાય છે (બંધનથી છૂટે છે); [તસ્માતો તેથી [સર્વ પ્રયત્નનો પૂરા પ્રયત્નથી [નિર્મમત્વી નિર્મમત્વનું [વિન્તિયેત] વિશેષ કરીને ચિંતવન કરવું જોઈએ. અર્થ - મમતાવાળો જીવ કર્મોથી બંધાય છે અને મમતારહિત જીવ મુક્ત થાય છે, માટે દરેક પ્રકારથી સંપૂર્ણ પ્રયત્ન વડે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઈબ્દોપદેશ નિર્મમત્વના ચિતવનની પ્રક્રિયા – બ્લોક-૨છે. एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ॥ નિર્મમ એક હું શુદ્ધ, જ્ઞાની યોગીન્દ્રગોચર; સર્વે સંયોગી ભાવો તે, સ્વાત્માથી સર્વથા પર. અન્વયાર્થ – [ગÉ] હું [:] એક, [નિમ:] મમતારહિત, [શુદ્ધઃ] શુદ્ધ, [જ્ઞાની] જ્ઞાની અને ચિલીન્દ્રોવર: યોગીન્દ્રો દ્વારા જાણવા યોગ્ય છું; સિંચોરીની:] સંયોગજન્ય [સર્વે gિ માવી:] બધા જ (દેહરાગાદિ) ભાવો મિત્ત:] મારાથી [સર્વથા] સર્વથા વિધા:] ભિન્ન છે. અર્થ – હું એક, મમતારહિત, શુદ્ધ, જ્ઞાની છું; યોગીન્દ્રો દ્વારા જણાવા લાયક છું. જે દેહાદિ પદાર્થોના સંયોગ પ્રાપ્ત થયા છેતે સઘળા મારા સ્વરૂપથી સર્વથા બાહ્ય, ભિન્ન છે.! Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઈબ્દોપદેશ . દુઃખના કારણભૂત એવા દેહાદિ સંયોગના પરિત્યાગનો નિર્દેશ – બ્લોક-૨૮ दुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम् । त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः || દુઃખના ડુંગરો વેદે, જીવો સંયોગ કારણે; મન વાણી તનુ કમેં, તજું સંયોગ સર્વને. અન્વયાર્થ – [૬] આ સંસારમાં સિંચો] દેહાદિના સંબંધથી વિહિના] પ્રાણીઓને [૬સન્દોઢ મા7િ] દુઃખ-સમૂહ ભોગવવો પડે છે, [તતઃ] તેથી [ચને સર્વ) તે સમસ્ત(સંબંધ)ને [મનઃ વીઝ વય ઝfમ:] મન-વચન-કાયની ક્રિયાથી દૂચનાન] હું તાજું છું. અર્થ – આ સંસારમાં દેહાદિ સંબંધે પ્રાણીઓને દુઃખસમૂહ ભોગવવા પડે છે, અનંત ક્લેશ ભોગવવો પડે છે. માટે આ સમસ્ત સંબંધને કે જે મન, વચન, કાયાની ક્રિયાથી થયા કરે છે; તે સર્વને મનથી, વચનથી, કાયાથી છોડું છું. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ , કઈ ભાવનાથી જન્મ-મરણનાં દુઃખ દૂર થાય? - શ્લોક-૨૯ न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले || મને ના મૃત્યુ, ભીતિ શી? મને ના રોગ, શી વ્યથા? ના હું તરુણ, ના વૃદ્ધ, બાળ ના, પુદ્ગલે બધાં. અન્વયાર્થ – [ મૃત્યુ ન] મારું મરણ નથી તો તિઃ મીતિ: ડર કોનો? [ને વ્યાધિઃ ન] મને વ્યાધિ નથી તો [વ્યથી ત:] પીડા કેવી? [મર્દ ન વા:] હું બાળક નથી, [ન વૃદ્ધઃ] વૃદ્ધ નથી, [યુવા] હું યુવાન નથી. [તાન] એ (સર્વ અવસ્થાઓ) [૫ ] પુદ્ગલની છે. અર્થ – મારું મરણ છે નહીં તો પછી મને ભય શાનો? મને વ્યાધિ છે નહીં તો પછી મને પીડા શાની? હું બાળક નથી, હું વૃદ્ધ નથી, તેમ હું યુવાન પણ નથી. આ બધી દશાઓ પુદગલમાં થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - ઈબ્દોપદેશ ઉચ્છિષ્ટ ભોગોમાં જ્ઞાનીને શું સ્પૃહા હોય? – શ્લોક-30 भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः । उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ॥ મોહથી ભોગવી છોડ્યાં, પુદ્ગલો સૌ ફરી ફરી; હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી? અન્વયાર્થ – [નોહીત] મોહથી [સર્વે ]િ બધાય [પુત્રિા :] પુદ્ગલો [[દુ:] વારંવાર મિયા મુક્તોષ્નિાતા:] મેં ભોગવ્યાં, અને છોડી દીધાં. [ઉચ્છિષ રૂવ તેવું ઉચ્છિષ્ટ (એઠા) જેવા તે પદાર્થોમાં [ક] હવે મિમ વિજ્ઞસ્ય] મારા જેવા ભેદજ્ઞાનીને [વા પૃ] શી સ્પૃહા (ચાહના) હોય? અર્થ – મોહથી મેં બધાં જ પુદ્ગલોને વારંવાર ભોગવ્યાં અને છોડ્યાં. ભોગવી ભોગવીને સર્વને મેં છોડ્યાં છે તેથી તે એઠ જેવાં છે. ભેદજ્ઞાનના બળે જેનો મોહ દૂર થયો છે એવા મને એઠની તે વળી સ્પૃહા, ઇચ્છા, અભિલાષા કેવી? અર્થાત્ એ ભોગોની મને હવે ઇચ્છા નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ પૌદ્ગલિક કર્મોનો બંધ જીવ સાથે કેવી રીતે થાય છે? શ્લોક-૩૧ कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः । स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ॥ કર્મો કહિત તાકે, જીવો ઇચ્છે સ્વશ્રેયને; સ્વસ્વપ્રભાવયોગે સૌ, સાધે કોણ ન સ્વાર્થને? कर्म - - ૩૧ અન્વયાર્થ [ર્મ ર્મતિાવન્ધિ] કર્મ કર્મનું હિત ચાહે છે, [નીવ: નીવક્તિ સ્પૃષ્ઠ:] જીવ જીવનું હિત ચાહે છે. [સ્વ સ્વપ્રમાવ સૂયત્ત્વે] પોતપોતાનો પ્રભાવ વધતાં [: વા] કોણ [સ્વાર્થ] પોતાનો સ્વાર્થ [ન્ વાતિ] ન ઇચ્છે? અર્થ કર્મ કર્મનું હિત ચાહે છે. જીવ જીવનું હિત ચાહે છે. એ પણ બરાબર છે કે પોતપોતાનો પ્રભાવ વધતાં કોણ પોતાના સ્વાર્થને ચાહતા નથી? અર્થાત્ સર્વ પોતાનો પ્રભાવ વધારતાં જ રહે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઇબ્દોપદેશ પરોપકારી મટી સ્વોપકારી બન – બ્લોક-3૨ परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव । उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ।। દેહાદિ અન્યના અન્ન, ઉપકારે શી વર્તના! લોકવતું સ્વાર્થ સાધી લે, ત્યાજ્ય અન્યોપકાર હા! અન્વયાર્થ - [જ્ઞ: રોવે તું લોક સમાન મૂઢ થઈ દૃિશ્યમાનચ પર દેખવામાં આવતા (શરીરાદિ) પરપદાર્થનો [૩૫ર્વન] ઉપકાર કરે છે. (હવે, તું [૫રોપવૃતિ પરના ઉપકારની ઈચ્છા [ઉન્મુક્ય] છોડી દઈ [ ૩પવાર પર: મવ] પોતાના ઉપકારમાં તત્પર થા. અર્થ – અન્યને ઉપકાર કરવાનું તજીને પોતાને ઉપકાર કરવામાં તત્પર બની જા. ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે શરીરાદિને ઉપકાર કરનાર તું અજ્ઞાની, વાસ્તવિક વસ્તુસ્થિતિને નહીં જાણનાર થઈ રહ્યો છે. આ જગતની માફક તું પણ તારું હિત થાય એ રીતે સ્વ-ઉપકાર કરવામાં લાગ, સ્વ-અર્થને સાધ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઇબ્દોપદેશ સ્વ-પરના ભેદવિજ્ઞાનનો ઉપાય અને તેનું ફળ – શ્લોક-33 गुरूपदेशादभ्यासात्संवित्ते: स्वपरान्तरम् । जानाति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ।। ગુરુબોધે, સ્વ-અભ્યાસે, સ્વાનુભૂતિથી જાણતા; આત્મા ને અન્યનો ભેદ, તે મુક્તિસુખ માણતા.. * ? અન્વયાર્થ – [:] જે [ગુરુ ૩૫હેશત) ગુરુના ઉપદેશથી [1]સાત) અભ્યાસ દ્વારા સિંવિત્ત ] સ્વસંવેદનથી [ચપરાન્તર] સ્વ-પરનો ભેદ [નાનાતિ] જાણે છે, [...] તે [નિરન્તર] નિરંતર મિોક્ષસૌરળ] મોક્ષનું સુખ [નાનાતિ] અનુભવે છે. અર્થ – ગુરુના ઉપદેશથી, દઢ અભ્યાસથી અને સ્વાનુભવરૂપ સ્વસંવેદન જ્ઞાનથી જે પોતાનો અને પરનો ભેદ - ભિન્નતા જાણે છે; તે મોક્ષનાં અનંત સુખને નિરંતર આસ્વાદે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઇષ્ટોપદેશ આત્મા જ આત્માનો ગુરુ છે. કેમ? શ્લોક-૩૪ - स्वयं स्वस्मिन्सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥ સ્વયં સત્ની કરે ઇચ્છા, સ્વયં જ્ઞાપક શ્રેયનો; સ્વયં સ્વશ્રેયમાં વર્તે, સ્વયમેવ ગુરુ સ્વનો. અન્વયાર્થ (આત્મા) [સ્વયં] સ્વયં [સ્વસ્મિન્] પોતાનામાં [સત્ઞભિાષિત્વાત્] સત્ની (કલ્યાણની અથવા મોક્ષસુખની) અભિલાષા કરતો હોવાથી, [ગીષ્ટ જ્ઞાપત્વતઃ] અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષસુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [તિ પ્રયોનૃત્વાત્] પોતાના હિતમાં (મોક્ષસુખના ઉપાયમાં) પોતાને યોજતો હોવાથી [માત્મા વ] આત્મા જ [માત્મનઃ] આત્માનો [ગુરુ: અસ્તિ] ગુરુ છે. U-"A અર્થ – જે સતુરૂપ મોક્ષસુખની ઇચ્છા કરે છે, જે ઇચ્છિત હિતરૂપ મોક્ષસુખના ઉપાયો જણાવે છે અને જે તે મોક્ષસુખરૂપ હિતના પ્રવર્તક થાય છે તે ગુરુ કહેવાય છે. આત્મા પોતે જ સપ મોક્ષની ઇચ્છા કરે છે, પોતે જ તે હિતપ્રાપ્તિના ઉપાયો જણાવે છે અને પોતે જ તે ઉપાયો વડે પોતાના હિતમાં, મોક્ષસુખપ્રાપ્તિના ઉપાયોમાં પ્રવર્તક બની પ્રવર્તે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - ઈબ્દોપદેશ આત્મા - ગુરુ સિવાય અન્ય ગુરુ નિમિત્તમાત્ર છે – શ્લોક-૩૫ नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत् ॥ પામે ના જ્ઞાનતા અજ્ઞ, જ્ઞાની ના અજ્ઞતા રહે; નિમિત્તમાત્ર બીજા તો, ગતિમાં ધર્મવત્ બને. અન્વયાર્થ – [જ્ઞ: જે પુરુષ અજ્ઞાની છે [વિજ્ઞત્વે ના માયાતિ] વિજ્ઞ થઈ શકતો નથી અને [વિજ્ઞ:] જેઓ વિશેષ જ્ઞાની છે તેઓ [અજ્ઞત્વે ન ઋતિ] અજ્ઞાની થઈ શકતા નથી; જેમ (જીવ-પુગલની) [ H] ગતિમાં [પમસ્તિકાવત્ નિમિત્ત માત્ર] ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ [કચઃ | અન્ય (પદાર્થ) પણ નિમિત્ત માત્ર (ધર્માસ્તિકાયવત) છે. અર્થ - તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અયોગ્ય હોય તેને કોઈ તત્ત્વજ્ઞાનપ્રાપ્તિ કરાવી શકે નહીં. એ જ પ્રકારે તત્ત્વજ્ઞાની જીવ અજ્ઞાનીપણું પામી શકશે નહીં. જેમ જીવ-પુદ્ગલની ગતિમાં ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ આ વિષયમાં પણ અન્ય નિમિત્ત માત્ર છે. જ્ઞાની કે અજ્ઞાની બનવાની યોગ્યતા પોતાના આત્મામાં જ છે. ગુરુ આદિ તો નિમિત્તમાત્ર છે. તેઓ કોઈને જ્ઞાની કે અજ્ઞાની બનાવી શકતા નથી. તે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઈબ્દોપદેશ આત્મસ્વરૂપના અભ્યાસનો ઉપાય – શ્લોક-36 अभवच्चित्तविक्षेप एकान्ते तत्त्वसंस्थितः । अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ।। શમાવી ચિત્તવિક્ષેપો, એકાંતે લીન આત્મમાં; અભ્યાસે ઉદ્યમ યોગી, સહજામતત્ત્વતા. અન્વયાર્થ -- [ગમવત્ ચિત્તવિક્ષેપ:] જેમના ચિત્તમાં વિક્ષેપ નથી તથા જેઓ [તત્ત્વ સંસ્થિત:] તત્ત્વમાં સારી રીતે સ્થિત છે તેવા [ો] યોગીએ [3મયોગોને સાવધાનીપૂર્વક રિવાજો] એકાંતમાં [નિગાત્મનઃ ત] પોતાના આત્મતત્ત્વનો [ગમ્યત] અભ્યાસ કરવો. અર્થ – જેમના ચિત્તમાં રાગ-દ્વેષાદિ વિકાર પરિણતિરૂપ ક્ષોભ - વિક્ષેપ નથી, અર્થાત્ ક્ષોભરહિત શાંત જેમનું ચિત્ત છે. તથા જેઓ આત્મસ્વરૂપમાં સુસ્થિત છે એવા યોગીએ સાવધાનીપૂર્વક, અર્થાત્ આંળસ-નિંદ્રાદિનો પરિત્યાગપૂર્વક એકાંત સ્થાનમાં પોતાના સહજ આત્મસ્વરૂપનો અભ્યાસ કરવો જોઈએ. કે , દ હ. 4 *** ! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઈબ્દોપદેશ યોગીને સંવિત્તિ (સ્વાનુભૂતિ) છે તે જાણવાનો ઉપાય – શ્લોક-30 यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । .. तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि || અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી; તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. અન્વયાર્થ – વિથા યથા] જેમ જેમ વિત્તમ તત્ત્વી ઉત્તમ તત્ત્વ [વિત્ત] અનુભવમાં [સમયાતિ] આવે છે, [તથા તથા] તેમ તેમ [સુમ: ૩પિ વિષય:] સુલભ વિષયો પણ નિ રોયન્ત] રુચતા નથી. અર્થ – જેમ જેમ સંવિત્તિ(સ્વાત્માનુભૂતિ)માં ઉત્તમ આત્મતત્ત્વનો અનુભવ થાય છે, તેમ તેમ તે યોગીને સુગમતાથી, સહેલાઈથી પ્રાપ્ત વિષયો પણ ગમતા નથી. Ru૬ * / Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઇબ્દોપદેશ વિષયો પ્રત્યેની અરુચિ, એ આત્મસંવિત્તિનું ચિહ્ન છે – બ્લોક-34 यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवितौ तत्त्वमुत्तमम् ॥ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી; તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. અન્વયાર્થ – થિી થા] જેમ જેમ સુિમા: પિ વિષય:] સુલભ ઇન્દ્રિયવિષયો પણ [ન રોયન્ત] ગમતા નથી, તિથી તથા] તેમ તેમ સિંવિત] સ્વાત્મસંવેદનમાં વિત્તમમ્ તત્ત્વન] ઉત્તમ નિજાત્મતત્ત્વ [સમાયોતિ] આવતું જાય છે. અર્થ – જેમ જેમ સહેજે પ્રાપ્ત થનાર ઇન્દ્રિયવિષયભોગ રુચિકર પ્રતીત થતા નથી, તેમ તેમ આત્મસંવેદનમાં નિજાત્માનુભવની પરિણતિ વર્ધમાન થતી જાય છે. . Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઈબ્દોપદેશ આત્મસંવિત્તિનાં અન્ય ચિહ્નો – બ્લોક-36 निशामयति निःशेषमिन्द्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ॥ સમસ્ત વિશ્વને ભાળે, ઈન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઈચ્છે, પસ્તાયે પરમાં જતાં. અન્વયાર્થ – (યોગી) [નિ:શેષમ્ નીતિ] સમસ્ત જગતને [ફેન્દ્રીત્રો] ઇન્દ્રજાળ સમાન [નિશાનયતિ] સમજે છે, [માત્માના આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સ્કૃિતિ] સ્પૃહા કરે છે અને [૩ન્યત્ર પત્ની મનુત] અન્યત્ર લાગી જાય તો તેઓ પશ્ચાત્તાપ કરે છે. અર્થ – આત્મજ્ઞાની પુરુષ સમસ્ત સંસારને ઈન્દ્રજાળ સમાન જાણે છે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે અભિલાષા રાખે છે અને જો કોઈ અન્ય વિષયમાં પ્રવૃત્તિ થઈ જાય તો તેનો તેઓ પશ્ચાત્તાપ કરે છે. અર્થાત્ આત્મભાવ સિવાયનાં અન્ય કાર્યો કદાચ કરવાં પડે તો તેનો પસ્તાવો કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪O ઈબ્દોપદેશ આત્મસંવિત્તિનાં અન્ય ચિહ્નો – શ્લોક-૪૦ इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः । निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं || ઇચ્છે એકાંતમાં વાસ, ચાહે નિર્જનતા સદા; વદે કાર્યવશે કિંચિત્, તેય શીધ્ર ભૂલી જતા. અન્વયાર્થ – [નિર્ણને ગતિવિર:] નિર્જનતા માટે જેમને આદર ઉત્પન્ન થયો છે તેવા યોગી [વન્તસંવાસ રૂછત] એકાંતવાસને ઈચ્છે છે અને દુનિનાર્યવશાત] નિજકાર્યવશ [વિચિત્ ૩ત્ત્વા] કંઈક બોલી ગયા હોય તો તેને ક્રુિતી જલદી [વિસ્મરતિ] ભૂલી જાય છે. અર્થ – નિર્જનતાને ચાહનાર યોગી એકાંતવાસની ઇચ્છા કરે છે : અને પોતાના કાર્યવશે કંઈ બોલે છે તોપણ જલદી તેને ભૂલી : જાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ આત્મતત્ત્વમાં સ્થિર થયેલા યોગીનું સ્વરૂપ શ્લોક-૪૧ ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥ બોલે તોયે ન બોલે તે, ચાલે તોયે ન ચાલતા; સ્થિરતા આત્મતત્ત્વે જો, દેખે તોયે ન દેખતા. અન્વયાર્થ [સ્થિરીકૃતાત્મ તત્ત્વ:] જેમણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેઓ [તુ ધ્રુવન્ અપિ ન ધૂતે] બોલતા હોવા છતાં બોલતા નથી, [ઘ્ધર્મપિ ન "ઘ્ધતિ] ચાલતા હોવા છતાં ચાલતા નથી અને [પશ્યન્ સપિ ન પતિ] દેખતા હોવા છતાં દેખતા નથી. ૪૧ - — અર્થ જેમણે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા યોગી બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી અને દેખતા હોવા છતાં દેખતા નથી.” Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઇષ્ટોપદેશ યોગીને સ્વદેહ પ્રત્યે પણ લક્ષ હોતું નથી શ્લોક-૪૨ - किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति योगी योगपरायणः || વિચારે ના શું આ કેવું? કોનું ક્યાંથી વળી કહીં? યોગી તો યોગમાં લીન, દેહભાનેય જ્યાં નહીં. - અન્વયાર્થ – [ચોપરાયણ:] યોગપરાયણ [ોળ] યોગી, [ક્િ વ] આ શું છે? [ીવૃશ] કેવું છે? [ī] કોનું છે? [માાત્] શાથી છે? [વ] ક્યાં છે? [તિ વિશેષયન્] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહીં કરતા થકા [સ્વવેદ્ અપિ] પોતાના શરીરને પણ [ન અનૈતિ] જાણતા નથી. — અર્થ ધ્યાનમાં એકાગ્ર થયેલા યોગી - જ્ઞાની, આ અનુભવમાં આવે છે તે તત્ત્વ શું છે? કેવું છે? કોનું છે? કેમ છે? ક્યાં છે? ઇત્યાદિ વિકલ્પોથી રહિત હોય છે. આ દશામાં તેમને પોતાના ♦ શરીરનું ભાન પણ રહેતું નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની તો વાત જ શું કરવી? Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઈબ્દોપદેશ યોગીને આવી અવસ્થા કઈ રીતે સંભવે છે – શ્લોક-૪૩ यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ॥ જેમાં જે વસી રહે છે, ત્યાં તે રતિ કરે અતિ; જેમાં રમણતા જેની, ત્યાંથી અન્યત્ર ના ગતિ. અન્વયાર્થ – [૪:] જે [ચત્ર] જ્યાં [નિવસન માસ્ત] નિવાસ કરે છે [ ] તે [2] ત્યાં રિતિ ] રતિ કરે છે અને [:] જે ચિત્ર] જ્યાં રિમ) મે છે [૩] તે [તસ્માતો ત્યાંથી બીજે નિ ઋત્તિ] જતો નથી. અર્થ – જે જ્યાં નિવાસ કરવા લાગી જાય છે, તે ત્યાં જ રમણ કરવા લાગી જાય છે અને જે જ્યાં લાગી જાય છે, તે ત્યાંથી બીજે જતા નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઈબ્દોપદેશ સ્વાત્માનુભવમાં રતિ હોવાથી યોગીને અન્ય પ્રવૃત્તિમાં અભાવ – બ્લોક-૪૪ अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ॥ અન્યત્ર ના ગતિ તેથી, અન્યને ના અનુભવે; અનન્ય ઉપયોગી તે, અબંધ મુક્તિ ભોગવે. અન્વયાર્થ – [ગછિન] અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતા યોગી [તત્ વિશેષાનો તેના વિશેષોથી (અર્થાત્ દેહાદિના વિશેષોથી; સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોથી) [મનમજ્ઞ: ૨ નાય] અજાણ રહે છે અને [અજ્ઞાત્ તત્ વિશેષ:] (સૌંદર્ય-અસૌંદર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [વધ્યતે તેઓ બંધાતા નથી, તુિ વિમુચ્યતે. પરંતુ વિમુક્ત થાય છે. અર્થ – અધ્યાત્મ સિવાય બીજી જગ્યાએ પ્રવૃત્તિ ન કરનાર યોગી, જ્ઞાની મહાત્મા શરીરાદિની સુંદરતા-અસુંદરતા આદિ ધર્મોનો વિચાર કરતા નથી અને જ્યારે તેઓ તેના વિશેષોને જાણતા નથી ત્યારે તેઓ બંધને પામતા નથી, પરંતુ વિશેષરૂપે છૂટી જાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઈબ્દોપદેશ મહાત્માઓ શાને માટે ઉદ્યમી હોય છે? – શ્લોક-૪૫ परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम् । अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ।। અન્ય તે અન્ય ત્યાં દુઃખ, આત્મા આત્મા જ તે સુખી; આત્માર્થે જ મહાત્માની, સાધના સર્વતોમુખી. અન્વયાર્થ – [પર: પર:] પર તે પર છે, [તતઃ પુરવી તેનાથી દુઃખ થાય છે અને [ગાત્મા માત્મા છવો આત્મા તે આત્મા જ છે, [તતઃ સુર] તેનાથી સુખ થાય છે; [ગત: ] તેથી જ [મહાત્માન: મહાત્માઓએ તિગ્નિમિત્ત] તેના નિમિત્તે (સુખાર્થે). [વૃતોદ્યમી:] ઉદ્યમ કર્યો છે. અર્થ – આત્માથી જુદાં શરીરાદિ અન્ય તે અન્ય જ છે, તેનાથી દુઃખ જ થાય છે અને આત્મા તે આત્મા જ છે, તેનાથી સુખ જ થાય છે. એટલા માટે જ મહાત્માઓએ આત્માની સાધના કરવા માટે જ સર્વ પ્રકારે પુરુષાર્થ કર્યો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઈબ્દોપદેશ દેહાદિને અભિનંદવાનું ફળ – બ્લોક-૪૬ ૧e- - 2િ. अविद्वान्पुद्गलद्रव्यं योऽभिनन्दति तस्य तत् । न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति ॥ અજ્ઞ જે પુદ્ગલ દ્રવ્ય, રાચે તે પુદ્ગલો પછી; તેનો પીછો તજે નહીં, કદી ચતુર્ગતિ મહીં. અન્વયાર્થ – ચિ: વિદ્વાન] જે (હેય-ઉપાદેય તત્ત્વોને નહીં જાણનાર) અવિદ્વાન [પુદ્રિવ્ય) પુદ્ગલદ્રવ્ય(શરીરાદિ)ને [મનજ્વતિ] અભિનંદે છે - શ્રદ્ધે છે (અર્થાત્ તેને પોતાનું સ્વરૂપ માને છે), [તસ્ય નન્તો:] તે બિચારા જીવની સાથેના [સાનીથી સંયોગ સંબંધને તિ) તે (પુદ્ગલ) [ચતુતિષ નરકાદિ ચાર ગતિઓમાં નિીતુ ન મુતિ કદાચિત પણ છોડતું નથી. અર્થ - ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જે જાણતો નથી એવો અજ્ઞાની - અવિદ્વાન પુદ્ગલદ્રવ્યને પોતાનું સ્વરૂપ માને છે, તેથી તેમાં તે રાચે છે; અને તેથી તે પુગલો ચારે ગતિમાં તેની સમીપ જ રહે છે. જીવના વિકારના કારણે જીવની સાથેનો પુદ્ગલસંબંધ ચાલુ રહે છે, અર્થાત્ જીવની મુક્તિ થતી નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ ४७ સ્વાત્મધ્યાનનું ફળ – શ્લોક-૪૭ आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ।। ધ્યાનમાં મગ્નતા જ્યાં ત્યાં, બાહ્ય વ્યાપારશૂન્યતા; ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. અન્વયાર્થ – [માત્માનુષ્ઠાન નિર્ચા] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા [વ્યવહારવરિ: સ્થિત:] તથા વ્યવહારથી દૂર રહેલા ચિણિનઃ] યોગીને [ચોરીનો યોગથી - આત્મધ્યાનથી [શ્ચિત્ પરમાનન્દ: કોઈ અનિર્વચનીય પરમ આનંદ નિાયતી ઉત્પન થાય છે. અર્થ – દેહાદિ પુદ્ગલોને પર જાણી તેનાથી દૂર રહેનાર અને આત્મામાં જ મગ્ન જ્ઞાની વ્યવહારથી દૂર રહી આત્મધ્યાનરૂપ યોગથી એવો કોઈ અદ્ભુત આત્માનંદ પામે છે કે જે વાણીથી કહી શકાય તેમ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ ઇબ્દોપદેશ આત્માનંદનું કાર્ય – શ્લોક-૪૮ - आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् । न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ।। કર્મરાશિ દવે નિત્ય, તે આનંદ હુતાશન; ખેદ ના પામતા યોગી, બાહ્ય દુઃખે અચેતન. અન્વયાર્થ – સિ: કાનન્દ ] તે આનંદ (આત્મામાં ઉત્પન થયેલો આનંદ) દ્ધિ વર્ગ ફેન્જનન] પ્રચુર કર્મરૂપી ઈધનને [મનારતમ] નિરંતર [નિર્વતિ) જલાવી દે છે અને [મસી ચોf ] તે (આનંદમગ્ન) યોગી [વરિ ટુ વેષ બહારનાં દુઃખોમાં [વેતનઃ] અચેતન રહેવાથી નિ વિદ્યતે] ખેદ પામતા નથી. અર્થ – જેમ અગ્નિ બંધનને બાળીને ભસ્મ કરે છે, તેવી રીતે આત્મામાં ઉત્પન્ન થયેલ પરમાનંદ હંમેશાંથી ચાલ્યાં આવતાં ઘણાં કર્મને અર્થાત્ કર્મની સંતતિને બાળી દે છે અને આનંદ સહિત યોગી બાહ્ય દુઃખોના, પરિષહ-ઉપસર્ગ સંબંધી ક્લેશોના અનુભવથી રહિત હોવાથી અર્થાત્ બહારનાં દુઃખોથી અજ્ઞાન હોવાથી ખેદ કે સંક્લેશને પામતા નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ આત્મજ્યોતિ માટે મુમુક્ષુએ શું કરવું? – શ્લોક-૪૯ अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्रष्टव्यं मुमुक्षुभिः ॥ અવિદ્યા ભેદતી જ્યોતિ, પરં જ્ઞાનમયી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઈચ્છે, અનુભવે સદા. અન્વયાર્થ – [વિદ્યામપુર) અવિદ્યાને દૂર કરવાવાળી [મહત્વ પર] મહાન ઉત્કૃષ્ટ [જ્ઞાનમ ચોતિ: જ્ઞાનમય જ્યોતિ છે; [મુમુક્ષfમ:] મુમુક્ષુઓએ તિર્ પ્રણવ્યી તેના વિષયમાં પૂછવું જોઈએ, [તત્ અષ્ટવ્ય] તેની વાંછા કરવી જોઈએ અને [તત્ દ્રવ્યમ] તેનો અનુભવ કરવો જોઈએ. અર્થ - અજ્ઞાનને નાશ કરવાવાળી મહાન ઉત્કૃષ્ટ જ્ઞાનમયી જ્યોતિ છે. જેમને એક મોક્ષની જ ઇચ્છા છે, અર્થાતુ સંસાર કારાગૃહ સમાન પ્રતિક્ષણે જેમને ભાસી રહ્યો છે અને તેથી તેનાથી છૂટવાની જેમને તીવ્ર ઈચ્છા છે તે મુમુક્ષુઓએ તો એ જ જ્યોતિ સંબંધી પ્રશ્ન કરવો, તેની જ ઈચ્છા કરવી અને તેને જ અનુભવમાં આણવા, તેને જ જોવા તત્પર થવું જોઈએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન તે જ તત્ત્વસંગ્રહ છે, બાકી બધો તેનો વિસ્તાર છે. ૫૦ --- શ્લોક-૫૦ जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः I यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ॥ આત્મા ને પુદ્ગલો જુદાં, માત્ર આ સાર તત્ત્વનો; અન્ય જે કાંઈ શાસ્ત્રોક્ત, આનો વિસ્તાર તે ગણો. અન્વયાર્થ [નીવ: અન્ય:] જીવ ભિન્ન છે [પુર્વાહ ચ અન્યઃ] અને પુદ્ગલ ભિન્ન છે; [તિ ઞસૌ તત્ત્વસંપ્રદ:] આટલો જ તત્ત્વકથનનો સાર છે. [ચત્ અન્યત્ િિવત્ ઉઘ્યતે] (એના સિવાય) બીજું જે કંઈ કહેવાય છે, [સ તત્ત્વ વ વિસ્તર: કસ્તુ] તે એનો જ વિસ્તાર છે. — છું. અર્થ જીવ જુદો છે અને પુદ્ગલો જુદાં છે. આટલો જ તત્ત્વનો સાર છે. આમાં સર્વ પરમાર્થ સમાય છે. આ સિવાય જે કંઈ કહેવાય છે તે સર્વ આનો જ વિસ્તાર છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ શાસ્ત્ર-અધ્યયનનું સાક્ષાત્ અને પરંપરા ફળ શ્લોક-૫૧ सम्यगधीत्य धीमान्, इष्टोपदेशमिति मानापमानसमतां स्वमताद् વિતન્ય । मुक्ताग्रहो विनिवसन्सजने वने વા, मुक्तिश्रियं निरुपमामुपयाति મવ્ય: ।। ઇષ્ટોપદેશમતિમાન ભણી યથાર્થ, માનાપમાન સમતાથી સહે કૃતાર્થ; નિરાગ્રહી વન વિષે, જનમાં વસે વા, પામે અનુપ શિવસંપદ ભવ્ય તેવા. - અન્વયાર્થ [કૃતિ] એવી રીતે [રોપવેશ સભ્ય અધીત્ય] ‘ઇષ્ટોપદેશ’નો સારી રીતે અભ્યાસ કરીને [ીમાન્ ભવ્ય:] બુદ્ધિશાળી ભવ્ય [સ્વમતા[] પોતાના આત્મજ્ઞાનથી [માન અપમાન સમતાં] માન-અપમાનમાં સમતા [વિત] વિસ્તારી, [મુત્તાપ્રજ્ઞ:] આગ્રહ છોડી, [સનને વને વ] નગરમાં કે વનમાં [વિનિવસન] નિવાસ કરતો થકો [નિરુપમાં મુક્ત્તિશ્રિયમ્ ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [પપયાતિ] પ્રાપ્ત કરે છે. ૫૧ = અર્થ આ પ્રકારે ‘ઇષ્ટોપદેશ'ને સારી રીતે ભણીને, મનન કરીને, હિત-અહિતની પરીક્ષામાં પ્રવીણ, એવા ભવ્ય જીવો પોતાના આત્મજ્ઞાનથી માન-અપમાનમાં સમતા રાખીને, સર્વ આગ્રહ તજી દઈને, નગર અથવા વનમાં વિધિપૂર્વક રહે છે અને એ રીતે તેઓ નિરુપમ, ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને મોક્ષસુખને પામે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ इष्टोपदेश यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः । . तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने ।।१।। योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता । द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता मता ॥२।। वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम् । छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ||३|| यत्र भावः शिवं दत्ते द्यौः कियद्दूरवर्तिनी । यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं स सीदति ॥४|| हृषीकजमनातकं दीर्घकालोपलालितम् । नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।।५।। वासनामात्रमेवैतत्सुखं दुःखं च देहिनाम् । तथा ह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि ॥६।। मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः |७|| वपुहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः । सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ||८|| दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाधान्ति देशे दिक्षु प्रगे प्रगे ।।९।। विराधकः कथं हो जनाय परिकुप्यति । . त्र्यङ्गुलंपातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ||१०|| रागद्वेषद्वयी दीर्घनेत्राकर्षणकर्मणा । अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ॥११।। Page #62 -------------------------------------------------------------------------- ________________ ||१४|| ઈબ્દોપદેશ પ૩ विपद्रवपदावर्ते पदिकेवातिबाह्यते । यावत्तावद्भवन्त्यन्याः प्रचुरा विपदः पुरः ॥१२।। दुर]नासुरक्ष्येण नश्वरेण धनादिना । स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ||१३।। विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गमम् । वाञ्छतां धनिनामिष्टं जीवितात्सुतरां धनम् ॥१५॥ त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः । स्वशरीरं स पङ्केन स्नास्यामीति विलिम्पति ॥१६।। आरम्भे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् । अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधीः ||१७|| भवन्ति प्राप्य यत्सङ्गमशुचीनि शुचीन्यपि |स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा ॥१८।। यज्जीवस्योपकाराय तद्देहस्यापकारकम् । यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकम् ॥१९।। इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम् । ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ॥२०॥ स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः । अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः ॥२१।। संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः । आत्मानमात्मवान् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ||२२|| अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः ||२३|| Page #63 -------------------------------------------------------------------------- ________________ ५४. ઈબ્દોપદેશ परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी । जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा ॥२४।। कटस्य कर्ताहमिति सम्बन्धः स्याद् द्वयोर्द्वयोः । ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ॥२५।। बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥२६।। एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ॥२७॥ दुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम् । त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः ॥२८।। न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले ॥२९।। भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः । उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ॥३०॥ कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः । स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ॥३१।। परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो . भव । उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ॥३२।। गुरूपदेशादभ्यासात्संवित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ।।३३।। स्वस्मिन्सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः स्वयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥३४।। नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत् ॥३५।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઈબ્દોપદેશ अभवच्चित्तविक्षेप एकान्ते तत्त्वसंस्थितः । अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ॥३६।। यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि ॥३७।। यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवितौ तत्त्वमुत्तमम् ॥३८|| निशामयति निःशेषमिन्द्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ||३९।। इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः । निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ||४०|| बुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥४१।। किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति योगी योगपरायणः ॥४२।। यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ||४३।। अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ॥४४।। परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम् । अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ॥४५।। अविद्वान्पुद्गलद्रव्यं योऽभिनन्दति तस्य तत् । न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति ॥४६।। आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ॥४७॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् । न चासौ खिद्यते योगी बहिर्दु :खेष्वचेतनः ||४८|| अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्रष्टव्यं मुमुक्षुभिः ॥४९।। जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः । यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ||५०|| इष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्, मानापमानसमतां स्वमताद् वितन्य । मुक्ताग्रहो विनिवसन्सजने वने वा, मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः ॥५१।। * * * Page #66 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ સર્વ કર્મ અભાવે જે, સ્વયં પામ્યા સ્વભાવને; કેવલજ્ઞાનરૂપી તે, નમું સત્ પરમાત્મને ૧ સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે. વ્રતો આપે સુખો સ્વર્ગે, અવ્રતો નરકે દુઃખો; છાંયે તાપે, રહ્યા બેનો, ભેદ મોટો અહો! લખો. આત્મભાવ યદિ મોક્ષ, આપે સ્વર્ગે વિસાત ના; ક્રોશ બે જે લઈ જાયે, ક્રોશાર્કે થાય મ્હાત ના. સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ. જીવોની વાસનામાત્ર, એ ઇન્દ્રિય સુખો દુ:ખો; ભોગ તે રોગવત્ પીડા, આપે આપત્તિમાં જુઓ. મોહાચ્છાદિત જો જ્ઞાન, જાણે તે ન સ્વભાવને; મેણો ચચ્ચે ખૂવે પ્રાજ્ઞો, શુદ્ધિ, બુદ્ધિ-પ્રભાવને. દેહગેહાદિ સ્ત્રીપુત્રો, શત્રુમિત્રો, ધનાદિ તો; સ્વભાવે સર્વથા ન્યારાં, મૂઢ માને સ્વકીય જો. ભિન્ન દેશ દિશામાંથી, પક્ષી આવી તરુ વસે; પ્રભાતે સૌ સ્વકાર્યાર્થે, ઊડી જાયે દિશે દિશે. ૪ ૬ ૯ વિરાધે અન્યને તું તો, અન્ય તે તુજને હશે; કરે છે ક્રોધ ત્યાં શાને? વાવે તેવું જગે લગે. ૧૦ અજ્ઞાને રાગને દ્વેષ, નેતરાં કષ્ટ નોતરે; ખેંચાતાં દંડવત્ જીવો, ભવાબ્ધિમાં ભસ્યા કરે. ૧૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઇબ્દોપદેશ વિપત્તિ એક જ્યાં જાયે, આવે તેવી બીજી ઘણી; સંસારે પ્રાણીને એવી, ઘટમાળ વિપત્તિની. ૧૨ કમાતાં રક્ષતાં કષ્ટ, ધનાદિ નાશવંતને; સુખી તેથી ગણે તો શું, સુખ ઘીથી જ્વરાર્તને? ૧૩ વિપત્તિ અન્યની જોતાં, પોતાની ન વિચારતો; વને જ્યાં સૌ બળે પ્રાણી, મૂર્ણ વૃક્ષે રહ્યો છતો. ૧૪ આયુ-ભોગે વધે લક્ષ્મી, ધનિકો તોય તે ચહી; ધનાર્થે આયુ ગાળી દે, પ્રાણથી ઈષ્ટ શ્રી તહીં. ૧૫ દાન કે પુણ્યના નામે, નિર્ધનો ધન સંરહે; તો તે ‘સ્નાને થશું શુદ્ધ', ચહી પકે વૃથા પડે. ૧૬ પમાયે કષ્ટથી ભોગો, પાયે તૃપ્તિ ન આપતા; ત્યાગતાં દુઃખ દે અંતે, તેમાં સુજ્ઞો શું રાચતા? ૧૭ જેના સંગે શુચિ એવા, પદાર્થો અશુચિ બને; તે દુઃખમૂર્તિ દેહાથે, ભોગની ચાહ શું તને? ૧૮ આત્માને શ્રેયકારી જે, દેહને અપકારી તે; કિંતુ દેહોપકારી છે, આત્માને અપકારી તે. ૧૯ દિવ્ય ચિંતામણિ એક, કાચનો કટકો બીજો; મળે જો ધ્યાનથી બને, વિવેકી ઇચ્છશે કયો? ૨૦ સ્પષ્ટ સ્વાનુભવે વ્યક્ત, અક્ષયી દેહવ્યાપક; આનંદધામ આ આત્મા, લોકાલોકપ્રકાશક. ૨૧ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઈન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્માને. ૨૨ જ્ઞાનીના આશ્રયે જ્ઞાન, અજ્ઞથી અજ્ઞતા મળે; હોય જેની કને જે તે, આપે' લોકોક્તિ એ ફળે. ૨૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ઇબ્દોપદેશ પરિષહો જણાયે ના, મગ્ન અધ્યાત્મમાં થતાં; આસવો રોકતી થાયે, કર્મની શીઘ નિર્જરા. ૨૪ કર્તા હું સાદડીનો ત્યાં, છે સંબંધ જુદો કહ્યો; ધ્યાન-ધ્યેય સ્વયં આત્મા, ત્યાં સંબંધ કયો રહ્યોં? ર૫ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી; માટે સર્વ પ્રયત્ન એ, બાવો નિર્મમતા નકી. ૨૬ નિર્મમ એક હું શુદ્ધ, જ્ઞાની યોગીન્દ્રગોચર; સર્વે સંયોગી ભાવો તે, સ્વાત્માથી સર્વથા પર. ૨૭ દુઃખના ડુંગરો વેદે, જીવો સંયોગ કારણે; મન વાણી તનુ કમેં, તજું સંયોગ સર્વને. ૨૮ મને ના મૃત્યુ, ભીતિ શી? મને ના રોગ, શી વ્યથા? ના હું તરુણ, ના વૃદ્ધ, બાળ ના, પુદ્ગલે બધાં. ૨૯ મોહથી ભોગવી છોડ્યાં, પુગલો સૌ ફરી ફરી; હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી? ૩૦ કર્મો કર્મહિત તાકે, જીવો ઇચ્છે સ્વશ્રેયને; સ્વસ્વપ્રભાવયોગે સૌ, સાધે કોણ ન સ્વાર્થને? ૩૧ દેહાદિ અન્યના અજ્ઞ, ઉપકારે શી વર્તના! લોકવત્ સ્વાર્થ સાધી લે, ત્યાજ્ય અન્યોપકાર હા! ૩૨ ગુરુબોધે, સ્વ-અભ્યાસે, સ્વાનુભૂતિથી જાણતા; આત્મા ને અન્યનો ભેદ, તે મુક્તિસુખ માણતા. ૩૩ સ્વયં સત્ની કરે ઇચ્છા, સ્વયં જ્ઞાપક શ્રેયનો; સ્વયં સ્વશ્રેયમાં વર્તે, સ્વયમેવ ગુરુ સ્વનો. ૩૪ પામે ના જ્ઞાનતા અન્ન, જ્ઞાની ના અજ્ઞતા રહે; નિમિત્તમાત્ર બીજા ત, ગતિમાં ધર્મવત્ બને. ૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ દO ઈબ્દોપદેશ . શમાવી ચિત્તવિક્ષેપો, એકાંતે લીન આત્મમાં; અભ્યાસે ઉદ્યમ યોગી, સહજાતમતત્ત્વતા. ૩૬ અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી; તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. ૩૭ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી; તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. ૩૮ સમસ્ત વિશ્વને ભાળે, ઈન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઈચ્છે, પસ્તાયે પરમાં જતાં. ૩૯ ઇચ્છે એકાંતમાં વાસ, ચાહે નિર્જનતા સદા; વદે કાર્યવશે કિંચિત્, તેય શીધ્ર ભૂલી જતા. ૪૦ બોલે તોયે ન બોલે તે, ચાલે તોયે ન ચાલતા; સ્થિરતા આત્મતત્ત્વ જો, દેખે તોયે ન દેખતા. ૪૧ વિચારે ના શું આ કેવું? કોનું ક્યાંથી વળી કહીં? . યોગી તો યોગમાં લીન, દેહભાનેય જ્યાં નહીં. ૪૨ જેમાં જે વસી રહે છે, ત્યાં તે રતિ કરે અતિ; જેમાં રમણતા જેની, ત્યાંથી અન્યત્ર ના ગતિ. ૪૩ અન્યત્ર ના ગતિ તેથી, અન્યને ના અનુભવે; અનન્ય ઉપયોગી તે, અબંધ મુક્તિ ભોગવે. ૪૪ અન્ય તે અન્ય ત્યાં દુઃખ, આત્મા આત્મા જ તે સુખી; આત્માર્થે જ મહાત્માની, સાધના સર્વતોમુખી. ૪૫ અજ્ઞ જે પુદ્ગલ દ્રવ્ય, રાચે તે પુદ્ગલો પછી; તેનો પીછો તજે નહીં, કદી ચતુર્ગતિ મહીં. ૪૬ ધ્યાનમાં મગ્નતા જ્યાં ત્યાં, બાહ્ય વ્યાપારશૂન્યતા; ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. ૪૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ઈબ્દોપદેશ કર્મરાશિ દવે નિત્ય, તે આનંદ હુતાશન; ખેદ ના પામતા યોગી, બાહ્ય દુખે અચેતન. ૪૮ અવિદ્યા ભેદતી જ્યોતિ, પર જ્ઞાનમયી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઇચ્છે, અનુભવે સદા. ૪૯ આત્મા ને પુદ્ગલો જુદાં, માત્ર આ સાર તત્ત્વનો; અન્ય જે કાંઈ શાસ્ત્રોક્ત, આનો વિસ્તાર તે ગણો. ૫૦ ઈબ્દોપદેશ મતિમાન ભણી યથાર્થ, માનાપમાન સમતાથી સહે કૃતાર્થ; નિરાશાહી વન વિષે, જનમાં વસે વા, પામે અનુપ શિવસંપદ ભવ્ય તેવા. ૫૧ * * * Page #71 -------------------------------------------------------------------------- ________________ Happy Sermons (Mr. Jaibhagawan Jain) 1 2 Obeisance 1. I bow to the all knowing Lord, By total extinction of all flaws, Who shone forth into purest glow, And payed for all, salvation path. God and Self 2. God is self and self is God, Both are one like ore and gold, The difference lies in their modes, The pure is one, the other impure. As ore transforms into gold, When released from foreign things, So self does evolve into God, When released from matter's strings. Self is gripped by foreign matter, When tinged with egotistic trends, And gets relieved from its meshes, When filled with vision of cosmic rhythm. To fill the self with cosmic rhythm, It needs a change of inner heart, Such as to shine coal in jewel, It needs a change in atomic form. With broader outlook of the life, Greater and greater grows the soul, 3 4 5 Page #72 -------------------------------------------------------------------------- ________________ E3 3. ઈબ્દોપદેશ When all is compassed by the self, It one and one becomes with God. 6 Path of Peace and Piety It becomes a traveller in the summer, When treading towards the sweet home, To follow a safe straightened path, Covered by cool shade of groves. 7 Similar in the walks of life, Moving towards the goal of truth, It behaves a man to firmly stick, To path of peace and good conduct. 8 The path of peace is double good, It comforts here and onwards, Through lovely vistas of heavens, Leads to the goal of eternal bliss. 9 While the unruly ways of life, Denying equal rights to all, Are ever a menace to this life, And onwards lead to hellish broil. 10 It does not matter for a man, To carry weight to half a mile, Who's fit, strong and ever used, To carry weight to many miles. 11 So far a path of peace and good, Which leads to goal of eternal bliss, It is not hard to reach a heaven, A half way house on the trip. 12 4. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ 5. 6. ઇષ્ટોપદેશ Heaven, place of songful plays, Free from worldy foes and fears, Is not the abiding goal of life, But halting place in march of life. 13 Philosophy of Pain and Pleasure Pleasures, pains of earthly beings, Are mere Self's imagery things, They exist no-where but in mind, Engendered by fantastic whims. 14 No outer things are good or bad, They so become by likes dislikes, A food for one is not for all, It is a well-known fact of life. 15 So all the mates of worldly play, Which look delightful and SO gay, Become how hideous, out of tune, When one is filled with grief and gloom. 16 Ignorance, the Cause of all Ills 7. Being all engrossed in ignorance, Like drunkards under cover of drugs, Wordly being have lost their sense, Of looking things in true colours. 17 8. It is all due to ignorance, That things all distinct and aloof, Like spouse, children, body, wealth, Are all viewed as parts of self. 18 Page #74 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ 9. If seen with clear crystal vision, Free from whims of likes, dislikes, No more related to us they are, Than forest trees are to birds. 19 They flying come from distant lands, Settle on trees for the night, And take to wings for quarters new, When morning comes with feast of light. 20 10. As digger lowers the spade from high, The digger too is lowered by spade, Who lowers others by aggression, Is surely lowered by the same. 21 This law of action and reaction, Though patent in the realm of life, But strange it is they fly in passion, When paid are in their own coin. 22 11. For false whims of likes, dislikes, Born of the egotistic trends, Self is dipped from eternal time, In deep waters of births and deaths. 23 Worldly Life Is a Chain of Pains : 12. The worldly life is set on frame, Ever on move like waterwheel, Full of turns of ills and pains, With little rest from cares and needs. 24 Page #75 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ Wealth is no remedy for worldly ills 13. Wealth hard to earn, and retain, Unstable most, and most unsafe, One is never safe and sound with it, As fever patient with use of ghee. 25 14. A rich man like the common folk, Infested though with diverse woes, Yet being filled with self conceit, He thinks himself immortal being. 26 Like fools taking perch on tree, In the midst of forest fire, He does not look to roaring flames, Engulfing him like other beings. 27 15. With passage of the fleeting time, Near and near man draws to end, But how strong is the lust of pelf, He looks to wealth and not to end. 28 16. A poor man wanting heaps of wealth, To give them off in public alms, Is like a fool who puts on mud, To wash it off with holy bath. 29 17. The lustful pleasures of the world, No sure hand-maids of the wealth, They while departing leave behind, Grief : and sorrow for the mind. 30 18. Nor body is the end of life, It is too frail and short in time, Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ sustenance, One need not for its Use vile means to heap up wealth. 31 Made of bones and loathsome flesh, Offensive filth and nasty germs, It is too hideous and impure, To turn sacred with wealthy hoard. 32 ६७ 19. What doth add to vigour of flesh, Doth verily sap the vigour of soul, And what doth add to wealth of soul, Doth verily end the needs of flesh. 33 As wealth increases greeds of flesh, It verily saps the life of self, Of what use is the gain of wealth, Which makes you lose divine self. 34 Concentrated thought is the only remedy 20. Every thing can be had in life, By force of concentrated thought, Both the precious and the worthless, Philosopher's gem, or piece of stone. 35 It is to be settled by the wise, Which of the two is worth attempt, The divine self of eternal bliss, Or mortal life of filth and ills. 36 Self is the only Thing Worth Realisation 21. The self enframed by body though, Is embodiment of the perfect light, Page #77 -------------------------------------------------------------------------- ________________ ६८ ઈબ્દોપદેશ Shining all, beyond and near, Visible, pure and crystal clear. 37 Excellent bliss, the sublime peace, Free from time, unbound by space, Infinite, nearest, beyond the beyond, Undying, eternal, ever living. 38 The final truth, the perfect whole, The end of ends, the goal of goals, The aim, the light and the way, It is the thing to get realised. 39 Path of Self Realisation : 22. To know, realise the boundless soul, Let outward senses be controlled, Give urges their an inner trend, To seek within the joyful ends. 40 Achieve all this with firm resolve, Of mind kept in a balanced poise, Then drawing yourself within the self, Meditate on self in steady pose. 41 23. The senses and their objects are, Made of dull, rash, callous matter, Whoever follows their foot prints, Is“ sure to fall in painful pits. 42 But if the voice of enlightened self, Is heard, grasped and put to work, One makes a gain of spiritual power, And enjoys the fruits of peace and joy. 43 Page #78 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ Whatever is inherent in a seed, Is sure to grow up in the field, So ignorance gropes in darker zones, And light leads to cherished home. 44 Superiority of a Devotee ૬૯ 24. A devotee of enlightened self, Conquers all the pains of flesh, He lets not in the vicious trends, And uproots what are seated deep. 45 25. When subject object are distinct, Separation surely severs their link, It does not touch devotee's lot, He is both the seeker and the sought. 46 While one who clings to earthly things, And claims the same as his own, He mourns and groans with sorrow's pangs, Deserted when he is left alone. 47 1 The Unreality of Worldly Life 26. Self is self and matter is matter, The twain can never meet in one, Their union rests on ego's whims, Baseless, flinsy and unreal. 48 When one is free from ego's whims, Free he is from matter too, So one should make his best efforts, To free himself from ego's rule. 49 Page #79 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ The Path of Victory 27. In all hours of day and night, Sitting, walking or sleeping, To conquer the evil of egotism, Think, meditate and ever feel. 50 "Bereft of all the physical ties, I am one, alone, and free, Untinged by passions and emotions, Peace and purity reign in me." 51 "A seer, a master seer of things, I stand above, aloof from seen, Unbound by egotistic whims, I compass all of them in peace." 52 "All the things of the outer world, Inherited and acquired by us, Are wholly separate and others, There is no love lost between us." 53 The Unholy Union 28. Union of self with physical things, Is perennial source of pains and ills, With all thy force of thought, word, deed, Give up thy greed for outer things. 54 .. The Divinity of Self 29. To arise above the earthly woes, Should never lose the sight of soul, O! feel and feel the warm delight, In divine dignity of the soul. 55 Page #80 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ I am not the death, nor disease, Neither young, adult, nor old, All these things belong to flesh, Nothing is there to fear and mourn. 56 was; shall ever be, I am, I This is the basic truth of life, In all the quests of the charmful bliss, I am the architect of ૭૧ plights. 57 "Powerful with my aspirations, Resourceful with imaginations, Blissful with glorious hopes, I tread my way through thick and thin." 58 Futility of Worldly Quest 30. "Enchanted by the charms of dust, Again and again I turned to it, Filled, refilled in all its forms, Put all its poses and its tints." 59 "Moved up and down in varied ways, In various climes, in various places, Lived in heaven, hellish zones, But none gave the cherished goal." 60 "Ages have past and eras rolled, Still no rest from outer quests, Now let me turn to inner self, For tried old things, no use of quest." 61 Page #81 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ The Struggle of Life 31. The great struggle of worldly life, Against pain, wants and ignorance, Is struggle against the physical bonds, Forged by foolish whims of self. 62 ૭૨ Self and matter both are real, But differ in roles of cosmic plan, The one is subject, object other, To cast in forms the inner dreams. 63 The self is whole of space and time, Of charms, of beauty, joy and light, While matter is dark, dull, decaying, Ever on move for new combines. 64 Though highest charming truth is self, through his ignorance, But self Entangled in the outer meshes, Confuses matter with his self. 65 Thus there sets a servant's rule, Matter assumes the master's role, But self being the motive force, It ever asserts the will of soul. 66 As both belong to distinct realms, They ever differ in their trends, The self is astir for the whole, The matter tends to dingy cells. 67 Life is thus an eternal struggle, To evolve freedom from the bonds, Page #82 -------------------------------------------------------------------------- ________________ ઇબ્દોપદેશ 93 Life from death, the light from dark, Purge from vice, peace from woes. 68 Appeal to Self 32. O Self! awake, how long will thou, Serve dictates of alien rule, And feel proud with names and forms, Like a fool who works as tool. 69 Delay not throw the foreign yoke, And busy thyself with own welfare, Rule thyself with thy own self, For self rule is the best for self. 70 Master's Role in Spiritual Culture 33. The eternal bliss reveals on him, Who discerns self from motley heap, To equip thee with discerning sense, Practise to sit at master's feet. 71 Master is great beacon light, Showing the various paths of life, But helping only those ship-wrecked, Who themselves feel inclined to right. 72 Self is his Own Guide 34. Self alone has urge for truth, Animated with his lovely visions, And makes quests in diverse fields, Propelled by his own missions. 73 35. As ether in the realm of matter, :Helps only those prone to move, Page #83 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ So all the teachers and scriptures, Only help right-minded souls. 74 They neither bestow any wisdom, On perverse, niggards, and fools, Nor they extract any knowledge, From the high enlightened souls. 75 Self alone is foe and friend, He has all the keys of betterment, So one should look to one's own self, For all his failures and success. 76 The Essential Requisites of a devotee 36. Who-has a calm and content mind, Who loves to live a lonely life, Is eager most for lasting truth, Is devotee best of life divine. 77 . Life Features of a Yogi 37. The more he reveals the truth of life, The higher he soars from lustful world, 38. The higher he soars from lustful world, The more he reveals the truth of life. 78 39. Enriched with his spiritual sight, He looks on world as game of tricks, He ever yearns for glorious self, And feels annoyed with earthly things. 79 40. He loves to live in lonely place, Away from mart, away from fame, Page #84 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટોપદેશ Speaks some times for personal need, Yet soon forgets of what he speaks. 80 ૭૫ 41. He is fast fixed within his self, Talking though, he does not talk, Looking though, he does not look, Walking though he does not walk. 81 ecstasy, self 42. In centered he, The world of senses does not heed, Self alone in cosmic rhythm, Shines to him as holy film. 82 Yogi Enjoys a free Life 1 43. Where settles one with love and ease, There he yearns to live in peace, And where one gets his heart's content, He makes that place as permanent. 83 44. So devotee is often lost in self, Charmed with inner bliss and glow, He shuns the false, and loves the truth, He lives within, discards the show. 84 He is ever filled with self content, His mind does not roam abroad, His senses too get drawn within, He is not aware of other things. 85 When no sensations come within, Desires cease to drag abroad, Mind filled with charms divine, He gets free from worldly bonds. 86 Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈબ્દોપદેશ Self Culture is the best Culture 45. Alien, after all an alien, Is ever a source of ills and pains, Self, being after all one's self, Is ever a source of joy and gain. 87 Sages are ever on their guard, Not to yield to . alien matter, They rather use its energies, To get relief of physical needs. 88 46. The fools who ever take delight, In claiming matter as their self, Are ever, dragged as prisoners war, Through endless gates of births and deaths. 89 47. The ascetics with a content mind, Take their boats off noisy coast, And anchoring them in peaceful self, Are filled with an immortal joy. 90 48. The fruits of actions piled within, In forms of varied trends, instincts, From long, long immemorial times, Drive the self to sins and crimes. 91 But ascetics of the serene mind, Are not touched by the instincts piled, They turn them into heap of ashes, . By flash of concentrated light. 92 Page #86 -------------------------------------------------------------------------- ________________ 31. Summa ઇબ્દોપદેશ Summum Bonum of Life 49. The glorious lustre, free from bonds, With perfect beauty, peace and joy, Permeating all, compassing all, Forms the essence of divine soul. 93 This is the thing to be seen and asked, This is the thing to be ever yearned, There is nothing greater, more sublime, This is the highest truth of life. 94 Brief Story of Truth 50. Self is self, and matter is matter, The twain can never meet in one, Their visible union is unreal, A work of foolish whims of self. 95 Egotism is the greatest devil, Which robs divinity of the self, Confines its vast glorious heights, Into dark nasty physical cells. 96 To curb the sin of egotism, Life should be made to ever grow, From low to high from dark to light, From self-conceit to love of all. 97 This is in brief the story of truth, Conveyed to us by sages of yore, So let us take this truth to heart, And make our lives free and vast. 98 Page #87 -------------------------------------------------------------------------- ________________ 9 ongs ઈબ્દોપદેશ Blessings 51. Living at · home, or in woods, Who pays his heed to these sermons, And with the help of knowledge gained, Under all events keeps the same. 99 Mindless of honour and disgrace, Follows the path of love and grace, Is sure one day to attain the goal, Of perfect and beauteous soul. 100 * * * Page #88 -------------------------------------------------------------------------- _