SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ઇષ્ટોપદેશ મૂઢ જીવ શરીરાદિને કેવાં માને છે? શ્લોક वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः 1 सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ॥ દેહગેહાદિ સ્ત્રીપુત્રો, શત્રુમિત્રો, ધનાદિ તો; સ્વભાવે સર્વથા ન્યારાં, મૂઢ માને સ્વકીય જો. અન્વયાર્થ [વપુઃ] શ૨ી૨, [Ti] ઘર, [ઘ] ધન, [વારા:] સ્ત્રી, [પુત્રઃ] પુત્રો, [મિત્રાīિ] મિત્રો, [શત્રવઃ] શત્રુઓ [સર્વથા અન્ય સ્વમાવાનિ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન સ્વભાવવાળાં છે, છતાં) [મૂઢઃ] અજ્ઞાની જીવ [સ્વાનિ] પોતાનાં [પ્રપદ્યતે] માને છે. (તેમને) - - - અર્થ એ શરીર, ગૃહ, ધન, સ્ત્રી, પુત્રો, મિત્રો, શત્રુઓ બધાં સર્વથા અન્ય સ્વભાવવાળાં છે, અર્થાત્ પોતાનો સ્વભાવ ચૈતન્યમય જ્ઞાનદર્શનસ્વરૂપ માત્ર છે અને આ બધા પદાર્થો પોતાનાથી તદ્દન જુદા છે છતાં અજ્ઞાની જીવ તેને પોતાના માને છે. એ જ મોહથી મૂઢ થયેલા જગતવાસી જીવોની મૂઢ દશા સૂચવે છે. -
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy