SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષ્ટોપદેશ શાસ્ત્ર-અધ્યયનનું સાક્ષાત્ અને પરંપરા ફળ શ્લોક-૫૧ सम्यगधीत्य धीमान्, इष्टोपदेशमिति मानापमानसमतां स्वमताद् વિતન્ય । मुक्ताग्रहो विनिवसन्सजने वने વા, मुक्तिश्रियं निरुपमामुपयाति મવ્ય: ।। ઇષ્ટોપદેશમતિમાન ભણી યથાર્થ, માનાપમાન સમતાથી સહે કૃતાર્થ; નિરાગ્રહી વન વિષે, જનમાં વસે વા, પામે અનુપ શિવસંપદ ભવ્ય તેવા. - અન્વયાર્થ [કૃતિ] એવી રીતે [રોપવેશ સભ્ય અધીત્ય] ‘ઇષ્ટોપદેશ’નો સારી રીતે અભ્યાસ કરીને [ીમાન્ ભવ્ય:] બુદ્ધિશાળી ભવ્ય [સ્વમતા[] પોતાના આત્મજ્ઞાનથી [માન અપમાન સમતાં] માન-અપમાનમાં સમતા [વિત] વિસ્તારી, [મુત્તાપ્રજ્ઞ:] આગ્રહ છોડી, [સનને વને વ] નગરમાં કે વનમાં [વિનિવસન] નિવાસ કરતો થકો [નિરુપમાં મુક્ત્તિશ્રિયમ્ ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [પપયાતિ] પ્રાપ્ત કરે છે. ૫૧ = અર્થ આ પ્રકારે ‘ઇષ્ટોપદેશ'ને સારી રીતે ભણીને, મનન કરીને, હિત-અહિતની પરીક્ષામાં પ્રવીણ, એવા ભવ્ય જીવો પોતાના આત્મજ્ઞાનથી માન-અપમાનમાં સમતા રાખીને, સર્વ આગ્રહ તજી દઈને, નગર અથવા વનમાં વિધિપૂર્વક રહે છે અને એ રીતે તેઓ નિરુપમ, ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને મોક્ષસુખને પામે છે.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy