________________
૨૦
ઇષ્ટોપદેશ
ધ્યાનથી સાંસારિક સુખની અને મોક્ષસુખની પ્રાપ્તિ થતી હોય તો વિવેકી જીવ બેમાંથી કોની પસંદગી કરશે?
શ્લોક-૨૦
इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम् । ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ॥ દિવ્ય ચિંતામણિ એક, કાચનો કટકો બીજો; મળે જો ધ્યાનથી બન્ને, વિવેકી ઇચ્છશે કયો? અન્વયાર્થ
[તઃ વિવ્ય: ચિન્તામણિઃ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [તઃ પિાવુડન] અને બીજી બાજુ ખોળનો (અથવા કાચનો) ટુકડો છે; [શ્વેત] જો [ધ્યાનેન] ધ્યાન દ્વારા [પમે] બન્ને [મ્યું] મળી શકે તેમ છે, તો [વિવેનિઃ] વિવેકી જનો વિશ્વ માદ્રિયન્તાં] કોનો આદર કરશે?
-
અર્થ જે ધ્યાન વડે દિવ્ય ચિંતામણિ મળી શકે છે. એનાથી કાચનો કટકો પણ મળી શકે છે. જો ધ્યાનથી બન્ને પ્રાપ્ત થાય એમ હોય તો વિવેકી જીવ કઈ તરફ આદરબુદ્ધિ- કરશે? અર્થાત્
કોને ઇચ્છશે?
-