SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષ્ટોપદેશ આત્મભક્તિથી સ્વર્ગની પ્રાપ્તિ થતાં, ત્યાં શું ફળ મળે છે? શ્લોક-૫ हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् I.. नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।। સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ. અન્વયાર્થ [ના નાૌસાં] સ્વર્ગમાં વસનાર દેવોને જે [સૌ] સુખ હોય છે તે [નાવે નાૌસાન્વ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [ષીનમ્] ઇન્દ્રિયજનિત, [મનાતકું] આતંક(શત્રુ આદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ)રહિત, [ીર્ઘ ગ્રહ રપત્ઝાહિત] દીર્ઘ કાળ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે. = અર્થ – સ્વર્ગમાં દેવોને જે સુખો છે તે ઇન્દ્રિયજન્ય સુખ છે, રોગ વગરનાં છે અને દીર્ઘ કાળ સુધી ટકી રહે તેવાં છે. દેવલોકમાં દેવોને ભોગ્ય યોગ્ય અનુપમેય એ સુભોગ્ય છે.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy