SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ઈબ્દોપદેશ યોગીને સંવિત્તિ (સ્વાનુભૂતિ) છે તે જાણવાનો ઉપાય – શ્લોક-30 यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । .. तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि || અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી; તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. અન્વયાર્થ – વિથા યથા] જેમ જેમ વિત્તમ તત્ત્વી ઉત્તમ તત્ત્વ [વિત્ત] અનુભવમાં [સમયાતિ] આવે છે, [તથા તથા] તેમ તેમ [સુમ: ૩પિ વિષય:] સુલભ વિષયો પણ નિ રોયન્ત] રુચતા નથી. અર્થ – જેમ જેમ સંવિત્તિ(સ્વાત્માનુભૂતિ)માં ઉત્તમ આત્મતત્ત્વનો અનુભવ થાય છે, તેમ તેમ તે યોગીને સુગમતાથી, સહેલાઈથી પ્રાપ્ત વિષયો પણ ગમતા નથી. Ru૬ * /
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy