________________
૩૭
ઈબ્દોપદેશ યોગીને સંવિત્તિ (સ્વાનુભૂતિ) છે તે જાણવાનો ઉપાય –
શ્લોક-30
यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । .. तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि || અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી;
તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. અન્વયાર્થ – વિથા યથા] જેમ જેમ વિત્તમ તત્ત્વી ઉત્તમ તત્ત્વ [વિત્ત] અનુભવમાં [સમયાતિ] આવે છે, [તથા તથા] તેમ તેમ [સુમ: ૩પિ વિષય:] સુલભ વિષયો પણ નિ રોયન્ત] રુચતા નથી. અર્થ – જેમ જેમ સંવિત્તિ(સ્વાત્માનુભૂતિ)માં ઉત્તમ આત્મતત્ત્વનો અનુભવ થાય છે, તેમ તેમ તે યોગીને સુગમતાથી, સહેલાઈથી પ્રાપ્ત વિષયો પણ ગમતા નથી.
Ru૬
*
/