________________
ઇષ્ટોપદેશ
સ્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય?
શ્લોક-૨
૨
योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता મતા ||
સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે.
અન્વયાર્થ
(જેમ) [યોગ્ય કપાવાન યોગેન] યોગ્ય ઉપાદાન (કારણ)ના યોગથી [કૃષનઃ] પાષાણ(સુવર્ણપાષાણ)ને [સ્વર્ણતા] સુવર્ણપણું [મા] માનવામાં આવ્યું છે, (તેમ) [ઞાત્મનઃ અપિ] આત્માને પણ [દ્રવ્યાવિ સ્વાવિ સંપત્તı] સુદ્રવ્ય-ક્ષેત્રાદિ અથવા સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની સંપત્તિ (પ્રાપ્ત થતાં) [માત્મતા] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [મō] માનવામાં આવ્યો છે.
—
=
અર્થ જેમ સોનાની ખાણમાંથી પ્રાપ્ત થયેલ સુવર્ણપાષાણ શુદ્ધિ માટેનાં યોગ્ય કારણો મળતાં શુદ્ધ સુવર્ણપણાને પામે છે, તેમ <q અશુદ્ધ આત્મા પણ સુદ્રવ્યાદિ અથવા સ્વદ્રવ્યાદિ સંપત્તિ પામીને અશુદ્ધિ ટાળી શુદ્ધ આત્મદશા પ્રગટાવે છે.