________________
૨૬
ઇબ્દોપદેશ
બંધ-મોક્ષનું કારણ –
શ્લોક-૨૬
बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી;
માટે સર્વ પ્રયત્ન એ, ધ્યાવો નિર્મમતા નકી. અન્વયાર્થ – સિમH: નીવ:] મમતાવાળો જીવ અને [નિર્મમ: નીવ:] મમતારહિત જીવ [માત] અનુક્રમે વિધ્યતે] બંધાય છે અને મુિચ્યતે] મુક્ત થાય છે (બંધનથી છૂટે છે); [તસ્માતો તેથી [સર્વ પ્રયત્નનો પૂરા પ્રયત્નથી [નિર્મમત્વી નિર્મમત્વનું [વિન્તિયેત] વિશેષ કરીને ચિંતવન કરવું જોઈએ. અર્થ - મમતાવાળો જીવ કર્મોથી બંધાય છે અને મમતારહિત જીવ મુક્ત થાય છે, માટે દરેક પ્રકારથી સંપૂર્ણ પ્રયત્ન વડે