SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઇષ્ટોપદેશ આત્માની ઉપાસના કેવી રીતે કરવી? શ્લોક-૨૨ संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः I आत्मानमात्मवान् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ॥ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઇન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્મને. અન્વયાર્થ [વતસ:] મનની [પ્રત્યેન] એકાગ્રતાથી [રોગ્રામ[] ઇન્દ્રિયોના સમૂહને [સંયમ્ય] વશ કરી [માત્મવાન્] આત્મવાન પુરુષે [ઞાત્મનિ] પોતાનામાં [સ્થિત[] સ્થિત [ઞાત્માનન્] આત્માને [માત્મના ] આત્મા દ્વારા જ [ધ્યાયેત્] ધ્યાવવો જોઈએ. - અર્થ મનની એકાગ્રતા વડે ઇન્દ્રિયોને વશ કરીને, સ્વચ્છંદવૃત્તિનો નાશ કર્યો છે એવા સંયમીએ પોતાનામાં સ્થિત આત્માને પોતાના આત્મા વડે ધ્યાવવો, ચિંતવવો જોઈએ.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy