Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/020364/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનઃ જૈન ગ્રંથમાળા ન, ૩૭ શ્રી. ગુરુ ગુણ માળ, યાને (ગુરુગુણ છત્રીશી કુલક, ) તથા ચHIP કણ. ( સ રહસ્ય ) અનુવાદક, મુનિરાજશી કપૂરવિજયજી મહારાજ, પ્રસિદ્ધકત્ત, શ્રી જેન આમાનદ સભા-ભાવનગર, વીર સંવત ૨૪૪૪ આત્મ સંવત ૨૩ વિક્રમ સંવત ૧૯૭૪ ૫ શ્રી આત્માનંદ પ્રકાશના શાહુકાને પંદરમી ભેટ. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra $3999999393399995 32 www.kobatirth.org ****** શ્રી આત્માન’૪ પ્રકાશ માસિકે આપેલી ભેટ. ૧-૨ શ્રી નવતત્ત્વના સુંદર મેધ, ૩ શ્રી જીવવિચાર વૃત્તિ. ૪ શ્રી જૈન ધર્મ વિષયિક પ્રશ્નનાત્તર. પ શ્રી દંડકવિચારવૃત્તિ. ૬. શ્રી નયમાગદર્શક...... ૭ શ્રી મેાક્ષપદ સાપાન, ૮ શ્રી જૈન તત્ત્વસાર..... .... ... 9959 .... **** ... .... .... .... 6306 .... ( ચાદ ગુણસ્થાનનું સ્વરૂપ ) ( તત્ત્વજ્ઞાનના ગ્રંથ ) ૯ શ્રી શ્રાવક કલ્પતરૂ.... શ્રાવકના ખાર વ્રતનું સ્વરૂપ ) ૧૦ શ્રી ધ્યાનવિચાર. ( ચાર ધ્યાનનું સ્વરૂપ ) ૧૧ શ્રી જંબુસ્વામિ ચરીત્ર. ( ભાષાંતર ) ૧૨ શ્રી જૈન ગ્રંથગાઇડ ( શ્રી જૈન માદક ભામીઆ ) ૧૩ શ્રી ચંપકમાળા ચરિત્ર. ( સતી ચરિત્ર ) ૧૪ શ્રી અનુયાગદ્વાર સૂત્ર. ( ભાષાંતર ) ૧૫ શ્રી ગુરૂગુણમાળા અને સમયસાર પ્રકરણ, ( ભાષાંતર ) .... Acharya Shri Kailassagarsuri Gyanmandir www. 1800 ભાષાંતર સાથે ) ( ભાષાંતર સાથે ) ( સાત નયનું સ્વરૂપ ) .. For Private and Personal Use Only ,, 6004 M સમર 35% 195539289 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નં. ૩૭ ગુરુગુણમાળા. વાને (ગુરુગુણ છત્રીશી કુલક) તથા સમયસાર પ્રકણુ. (સરહસ્ય) અનુવાદક, મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજ. પ્રસિદ્ધકર્તા, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલુભાઈએ કાપ્યું. વીર સંવત ૨૪૪૪ આત્મ સંવત ૨૦ વિક્રમ સંવત ૧૯૭૪ ====ી | == = ======= શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને પંદરમી ભેટ. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તો બીજી પ્રસ્તાવના સર્વદર્શનશિરેમણિ જૈન દર્શનના અનુગમાં દ્રવ્યાનુયોગને વિષય અતિ ગહન અને તત્વજ્ઞાનના અભિલાષિઓને અવશ્ય જાણવા યોગ્ય છે. જૈન મહાત્માઓએ ભવ્ય પ્રાણુઓના ઉપકાર માટે કેવા કેવા અમૂલ્ય ગ્રંથની રચના કરેલી છે, તે તેના પરિક્ષકને માલુમ પડે તેવું છે. જેના દર્શનના પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં એવા એવા ઉત્તમ ગ્રંથ છે કે હજી ઘણુ ગ્રંથોના નામ પણ સાંભળવામાં આવ્યા ન હોય ! તેવા ગ્રંથો પૈકીના આ બે ગ્રંથે ગુરગુણ. માળા યાને (ગુરુગુણુછવીશી) અને સમયસાર પ્રકરણ છે. આ બંને ગ્રંથ પૂર્વાચાર્યોની કૃતિના છે અને તે ગ્રંથની છેવટ આપેલી પ્રશસ્તિમાં તેના કર્તા કયા મહાપુરૂષો છે તથા તે કઈ સાલમાં બનેલ છે તે બતાવવામાં આવેલ છે. ૧ પ્રાતઃસ્મરણીય નવકારમંત્ર જેના ભાવપૂર્વક સ્મરણથી કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ શકે છે. તેનું ત્રીજું પદ આચાર્ય ભગવાનનું છે. કલીકાલ પંચમ આરામાં આ ભૂમિમાં તિર્થકર મહારાજના અવિદ્યમાનપણાને લઈને ચંદ્ર સમાન આચાર્ય મહારાજને ભગવાનનું બિરૂદ આપવામાં આવેલ છે, કે જેઓ છત્રીશ ગુણે કરી બીરાજમાન છે. શાસ્ત્રકારે તેવી છત્રીશ છત્રીશી એટલે ૧ર૯૬ ગુણોએ કરી આચાર્ય ભગવાન બિરાજમાન છે તેમ કહેલું છે. આ ૧૨૯૬ ગુણોનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલું છે કે જે ગંભીરાઈ છે. આ ગ્રંથના કર્તા મહાપુરૂષ સુરિવરેના જે આ ૧૨૯૬ ગુણ ગાવાને પ્રવૃત્ત થયા છે, તે કામ બહસ્પતિ જેવાને પણ આ ગ્રંથની પ્રશસ્તિમાં એટલા માટે અશક્ય જણાવેલ છે કે વસ્તુતઃ સૂરિવરના ગુણ અનંતા પાર ન પમાય તેટલા છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાનો હેતુ પ્રબળ ભક્તિ જણાવે છે. આવા મહાન પુરૂષના તેવા ગુણ જાણું ગુણગ્રામ કરવા તે પણ એક ભક્તિ છે. આપ્ત પુરૂષ કહે છે કે “ભક્તિ એ એક અજબ વશીકરણ છે કે જે મુક્તિને પણ નજીક ખેંચી લાવે છે.” આવા પ્રભાવશાળી સૂરિવરેના આવા ઉત્તમ ગુણો વાંચી કે સાંભળીને આપણું હૃદય તેવા ઉત્તમ ગુણ ગ્રહણ કરવા લાયક બને અને પ્રતિ તેવાજ સદ્દ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણસંપન્ન બનીએ તેવા હેતુ જેમ કર્તા મહાશયના છે તેમ ભાષાંતરકાર અને પ્રસિદ્ધકર્તા પણ પોતાના પ્રયાસ ફળીભૂત થયા ત્યારેજ માનશે. છેવટે તેમ નહીં તેા આવા ગ્રંથના પડનપાઠનથી આપણામાં કિંચિત માત્ર પણ સગુણાનુરાગીપણું પ્રાપ્ત થાય અને રત્નચિંતામણિ તુલ્ય મળેલ માનવદેના બીજી રીતે ગેરઉપયોગ ન થતાં આવા મહાન પુરૂષોની ઉત્તમ કૃતિના અધ્યયનથી અલ્પ પણુ સદ્દગુણાનુરાગીપણું મેળવી શકીયે સદ્દગુણુ પ્રાપ્ત કરી શકીયે તે તેના વાંચન મનન વિગેરેનું પરિણામ છે. સ* મનુષ્ય તેનુ પાનપાદન કરી સદ્ગુણવાન બને તેમ પ્રાના કરીયે છીયે. આ ગ્રંથં મૂળ ટીકા સાથે અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જેનું મૂળ સાથે ભાષાંતર આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. ૨ બીજે ગ્રંથ સમયસાર પ્રકરણ—નામે છે. જેનું ભાષાંતર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં પ્રથમ ચાર પુરૂષાર્થમાં મેક્ષપુરૂષાથંની મુખ્યતા જણાવી સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રનું બહુજ કે કુ અને સરલ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપમાં નવતત્ત્વનું વિવેચન સક્ષિપ્તમાં જે આપવામાં આવ્યુ છે તે એટલું બધુ સુ ંદર અને સુક્ષ્માધક છે કે તેના અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી છે. છેવટે આ રત્નત્રયીનુ મેાક્ષલક્ષણ ફળ છે તેમ બતાવી એક એક નહીં પણ ત્રણે રત્ના (સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર સંગાતેજ રહેલા શાભા પામે છે અને મેક્ષ જવા માટે મારૂપ છે તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. આ બંને ગ્રંથાનું ભાષાંતર સરલ અને શુદ્ધ ભવ્ય પ્રાણીના ઉપકાર નિમિત્તે શાંત મૂર્તિ શ્રીમાન કપૂરવિજયજી મહારાજ કે જેઓશ્રીએ આવા અનેક પ્રયત્ના કરી બહાળા પ્રમાણમાં વાંચન જૈન પ્રજાને પુરૂ પાડયુ છે તેઓશ્રીએ કરી આપવા કૃપા કરી છે, જેથી તેઓશ્રીના અમેા અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ. આ સિવાય આ ગ્રંથમાં આ એ ગ્રંથાની પાછળ સધર્મમાન્ય એવા કેટલાક ઉપયાગી લેાક ભાષાંતર સાથે આપવામાં આવેલા છે. આવી રીતે આવા આ બે ઉપયાગી ગ્રંથાનું સરલ ભાષાંતર કરાવી જૈનસમાજ પાસે મુકતા મહાન લાભ થયા વગર રહેશે નહીં તેમ ધારી આવું ઉત્તમ પુસ્તક રૂપે અમુલ્ય રત્નશ્રી આત્માનંદ પ્રકાશના કૃત ગ્રાહકાને અમા આનંદ પૂર્ણાંક આ વર્ષે` ભેટ આપવા પ્રયત્નશીલ થયા છીયે. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ન્યાયાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિના પ્રશિષ્ય મુનિરાજશ્રી અમૃતવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી કીર્ત્તિ વિયજજી મહારાજશ્રીના ઉપદેશદ્રારા આ ગ્રંથમાં વડનગર નિવાસી સદ્ગત જેઠીબાઇના સ્મરણાર્થે પ્રથમ અમેને માર્થિક સહાય આપેલ છે જેથી એ મહાત્માના ઉપકાર માનવામાં આવે છે અને સહાય આપનારને ધન્યવાદ આપવામાં આવેછે. અત્યારે યુરાપની લડાઇને લીધે કાગળની ઘણી મેાંધવારી છતાં ભેટની બુક આ વખતે પણ આપવામાં આવી છે. દર વર્ષે નિયમિત ભેટ આપવાના ક્રમ માત્ર અમારેાજ હાવાથી આ વરસે આ ઉત્તમ ગ્રંથ છપાવતાં ઉપરના કારણે વધારે ખર્ચ થયા છતાં તેના ખાદ્ય અને આંતર સ્વરૂપની સુંદરતા કરવામાં ઉદારતાથી દ્રવ્યને વ્યય કરવામાં આવ્યો છે જેથી સ ગ્રાહકવર્ગ આનંદપૂર્વક આ ગ્રંથ વધાવી લેશે. શ્રી આત્માનંદ ભવન; આત્મ સંવત. ૨૩ સંવત ૧૯૭૪ સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં પ્રમાદ દૃષ્ટિદોષથી, ક્રાઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા યાચીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir } For Private and Personal Use Only પ્રકાશક. Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદ્ઘાત. C આ અતિ ઉપયોગી ગ્રંથ-રહસ્ય લખવામાં તદ્દગત ભક્તિ ઉપરાન્ત‘અમારા નમ્ર આશય' આ પ્રકરણ ગ્રંથના છેડે લખવામાં આવેલી · પ્રશસ્તિ' ઉપરથી ગ્રંથકારના તથા ટીકાકારના સામાન્ય રીતે પરિચય થઇ શકે એમ છે. દરેક વસ્તુના ઓછામાં ઓછા ચાર નિક્ષેપા હાઇ શકે છે. તેમાં જેના ભાવ (જિનેશ્વર દેવની પેરે ) પવિત્ર હાય છે તેનાં બાકીનાં નામ, સ્થાપના અને દ્રવ્ય ( નિક્ષેપા ) પણ પવિત્ર જ કહ્યા છે. પરંતુ જેના ભાવ મિલન હોય છે તેના શેષ નામાદિક પણ ગારમર્દની પેરે અપવિત્ર જ સમજવા. સવંદના કરતાં જૈન દર્શનની શ્રેષ્ઠતા તેમના પરમ પવિત્ર નેતાઓ, તેમના અવિરૂદ્ધ ઉપદેશ, અને તેમના ઉત્તમ પ્રકારના ચારિત્ર ( વન ) ને આભારી છે. સૂર્ય સમાન શાસન ઉદ્યોતક તીથ કર દેવના વિરહે ચંદ્ર સમાન ભાવાચાય જૈનશાસનને દીપાવે-શાભાવે છે. સાધુ-નિગ્રન્થ ચેાગ્ય ૨૭ ગુણ્ણા અને ઉપાધ્યાય ચાગ્ય ૨૫ ગુણ્ણા ઉપરાંત આચાર્ય ચેાગ્ય ૩૬ અથવા ૩૬-૩૬ ગુણ્ણા જેનામાં પ્રગટી નીકળ્યા હોય તે ભાવાચાર્યાં લેખાય છે. શ્રી ઇન્દ્રભૂતિ પ્રમુખ અનેક ભાવાચા જૈન શાસનને પૂર્વ શેાભાવી ગયા છે. વર્તમાન કાળે એવા ઉત્તમ ગુણાવડે અલંકૃત હોય એવા ભાવાચાર્ય વડેજ જૈનશાસનનુ ખરૂં હિત થઇ શકે એમ છે. ખાકી તેવા ઉત્તમ ગુણ વગર પોતાની મેળે ખેંચી લીધેલી અથવા દ્રષ્ટિરાગી જનાએ વળગાડી દીધેલી આચાય - ઉપાધિ ( પઢી ) ખરેખર ઉપાધિ ( વિટંબના ) રૂપજ નીવડે છે. કેમકે એવી ઉપાધિથી કઇ સ્વપરનું દાલિંદ્ર પીટતું નથી, ભવભ્રમણ્ મટતુ નથી અને આત્માની ખરી ઉન્નતિ સધાતી નથી પણ મિથ્યા આચરણથી સ્વપરને હાનિજ થાય છે, ભવભ્રમણ વધે છે અને દાંભિક ક્રિયાવડે મલીનતા પામી અનેક આત્માએ અધેાગતિજ પામે છે. આવી મિથ્યા આચરણ કરનાર, કરાવનાર અને અનુમાઢનાર સહુ દોષના ભાગી થાય છે અને તીથ કર પ્રભુની પવિત્ર આજ્ઞા આમ્નાય લાપી આપડા પવિત્ર ધર્મના શરણુ વગર દુર્ગતિમાં ચાલ્યા જાય છે. પ્રાણીયાની આવી દુર્દશા થવા ન પામે-થતી અટકે એટલુંજ નહિ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ વસ્તુ સ્થિતિ સમજી શાસ્રની અવિચ્છિન્ન આમ્નાયને સારી રીત લક્ષમાં રાખી સ્વપર હિતકારી માર્ગનેજ સરલપણે આદરે એવા ઉદાર આશયથી મહાનુભાવ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં જે ૩૬×૩૬ ગુણાલંકૃત ભાવાચાર્ય નાજ ગુણ ગાયા છે તેવા ભાવાચા ચેાગ્ય ગુણાની પ્રાપ્તિ માટે, રક્ષા માટે અને પુષ્ટિ માટે અનુક્રમે સ્વવી ને છુપાવ્યા વગર અધિકારી જનેા ' ઉદ્યમ કરે એજ ઈષ્ટ અને હિતકર છે. કહેવાય છે કે, " * સહજ સીલ્યા સે દૂધ ખરેખર, માગલીયા સા પાણી; ખેંચ લીયા સે રક્ત બરાબર, ગારખ લે વાણી.' આ વાત સાચે સાચી છે. વગર પાકેલી કેરીમાં મધુરતાદિકને અદલે ખટાશ હોવાથી તે ઉલટી હાનિકારક નીવડે છે, તેમ તથાપ્રકારના સદ્દગુણી વડે ચેાગ્યતા પ્રાપ્ત કર્યા વગર પદ્મીના લાભ હાતિકારકજ નીવડે છે. સમથ તત્ત્વજ્ઞાનાદિવડે અલંકૃત અને નિર્મળ શ્રદ્દા તથા ચારિત્રવર્ડ ભૂષિત ભાવાચા સ્વપને અનંત લાભ ઉપજાવી શકે છે. કેમકે તેનામાં જે ઉત્તમ ગુણાએ નિવાસ કરેલ હેાય છે તે અનત અપાર હાય છે, તેની કઇક ઝાંખી આ ઉત્તમ ગ્ર ંથના આશય સમજતાં આવી શકે અને તેમ થતાં જો તથાપ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા આત્મા ઉજમાળ થાય તે તેવા એક એક આત્માથી અનેક ભવ્ય આત્માઓનું અનેકધા હિત–શ્રય-કલ્યાણ થવા પામે એ સત્ય છે. અત્યારની જૈન લેકની પરિસ્થિતિ તપાસતાં આ ગ્રંથમાં ભાવાચાય ચેગ્ય વધુ વેલા ગુણા પ્રાપ્ત કરેલા અથવા પ્રાપ્ત કરવાના ખાસ ખપી આચાર્યોનીજ જરૂર છે. સિંહપુત્ર એક હાય તાપણ અસ છે. ઘણા શિયાળાનુ શું પ્રયોજન છે ? શાસનનુ હિત હૈયે ધરનાર પાંચ મહાવ્રતાના દુર્ધર ભાર ધારીની જેમ ધારી શાસન અનુયાયી ખધુએ અને હુનાન તેમનુ સઘળી રીતે હિત થાય એવા વ્યવહારૂ ( જમાનાને ખધખેસતા ) ઉપદેશ આપી તેમને સન્માર્ગે ચઢાવનાર એવા ઉત્તમ સારથીરૂપ ભાવાચા નીજ અત્યારે આપણને જરૂર છે. એવી લાયકતા મેળવવા અધિકારી જનેાને સમુદ્ધિ જાગૃત થાઓ. મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજ, For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કાર - श्री पार्श्वनाथाय नमः ॥ न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसूरीश्वरपादपद्येभ्यो नमः ॥ श्री गुरुगुणमाता. યાને ગુરુગુણષત્રિશત્રિશિકાકુલક श्रीमदहेपदं जीयान् , महोदयमहोज्ज्वलम् । जगस्त्रितयसाम्राज्यं, यत्प्रसादद्धिवार्णिका ॥१॥ ટા ઉદયવાળું અને મહા ઉજવલ એવું શ્રીમત્ અહંત પદ જયવંત વર્તે છે. ત્રણ જગતનું સામ્રાજ્ય તે અરિહંત પદની ઋદ્ધિની વાનકી રૂપ છે. ૧ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાલા. कलाकुलनयज्ञान-संपद्विस्तारकारकः । श्रीयुगादिजिनो भूयाद्, भविनां भूरिभूतये ॥२॥ કળા, કુળ, નય, જ્ઞાન અને સંપત્તિને વિસ્તાર કરનાર શ્રી યુ. ગાદીશ જિનેશ્વર ભવ્ય પ્રાણીઓની મોટી સમૃદ્ધિને માટે થાઓ. ૨ भूर्भुवः स्वस्त्रयीशायः, कल्याणार्णवचन्द्रमाः । નિરસ્તાશેષો શ્રી-શાન્તિઃ શાન્તિઃ તનોતુ વા ને રૂ / પાતાલ, મૃત્યુ અને સ્વર્ગલેકના ઇદ્રોને પૂજવા ગ્ય, કલ્યાણરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન તથા સમગ્ર દેષને નાશ કરનાર શ્રી શાંતિનાથ સ્વામી તમારી શાંતિને વિસ્તારે, ૩ स श्रीनेमिजिनो जीयात्, श्यामलाऽपि यदङ्गरुक् । सुधाञ्चनशलाकेव, सुदृशां दृग्विशुद्धये ॥ ४ ॥ જેના શરીરની શ્યામ કાંતિ પણ જાણે અમૃતના અંજનની શલાક હેય તેમ સમક્તિદષ્ટિવાળા જનની દષ્ટિને શુદ્ધ કરનારી છે એવા શ્રી નેમિનાથ જિનેશ્વર જ્યવંત વર્તે. ૪ यन्नामस्मृतिमात्रेण, मनोऽभीष्टार्थसिद्धयः । प्राणिनां स्युः सदा स श्री-पार्श्वनाथोऽस्तु वः श्रिये ॥५॥ જેના નામ સ્મરણ માત્રથી પણ પ્રાણીઓના મનવાંછિત અર્થની સિદ્ધિ થાય છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી નિરંતર તમારી લક્ષમીને માટે થાઓ. ૫ सर्वज्ञोऽतिशयश्रीमान् , पातिहारलंकृतः । वर्धमानो जिनो भूयाद्, वर्द्धमानसमृद्धये ॥ ६ ॥ અતિશયની લહમીવાળા, અષ્ટ પ્રાતિહાર્યવડે અલંકૃત સર્વજ્ઞ શ્રી વર્ધમાન સ્વામી સમૃદ્ધિની વૃદ્ધિ માટે થાઓ. ૬ ૧ પુસ્તકે “ગાય” For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય, श्रीमन्तोऽजितनाथायाः, सर्वेऽन्येऽपि जिनेश्वराः। सन्तु श्रेयः श्रियः सिध्यै, वृद्ध्यै च सुखसंपदाम् ॥ ७॥ બીજા પણ સર્વ શ્રીમાન અજિતનાથ વિગેરે જિનેશ્વર મેક્ષલક્ષ્મીની સિદ્ધિ માટે તથા સુખસંપદાની વૃદ્ધિ માટે થાઓ. ૭ अहंपूर्विकया सर्वा, यं सेवन्ते सुलब्धयः । स गुरुगौतमो मे स्ताद्, अद्भुताभीष्टलब्धये ॥ ८॥ સર્વ ઉત્તમ લબ્ધિઓ અહંપૂર્વિકાએ કરીને જેને નિત્ય સેવે છે તે શ્રી ચૈતમસ્વામી ગુરૂ અદ્દભુત વાંછિતની પ્રાપ્તિ માટે થાઓ. ૮ अहंगिः सरसीभवं गणधरादित्यप्रभोद्भासितं, . त्रैलोक्ये श्वरषट्पदैरविरतं चाघ्रातसारं मुदा हस्ताद् दृष्टिपथान्मुखाच मुनिभिनित्यं न यन्मुच्यते, तज्जैनागमपङ्कजं मम मनोहंसस्य भूयान्मुदे ॥ ९ ॥ અરિહંતની વાણીરૂપી સરોવરમાં ઉત્પન્ન થયેલું, ગણધરરૂપી સૂર્યની કાંતિવડે વિકાસ પામેલું, ત્રણ લેકના ઈશ્વરૂપી ભમરાએએ હર્ષથી સુંઘેલું, તથા મુનિઓએ હાથથી, દષ્ટિ પથથી કે મુખથી કદાપિ નહીં મૂકેલું એવું જેનાગમ રૂપી કમળ મારા મનરૂપી હંસના આનંદને માટે થાઓ. ૯ श्रीशारदा शारदशर्वरीश-विभाभिरामोज्ज्वलकायकान्तिः । ममोज्ज्वलध्यानपथावतीर्णा, वर्णानुपूर्वी विमलां तनोतु ॥१०॥ શરદ ઋતુના પૂર્ણચંદ્રની કાંતિ જેવી મનહર ઉજવળ દેહકાંતિવાળી, મારા ઉજવળ ધ્યાન માર્ગમાં ઉતરેલી શ્રી સરસ્વતી દેવી મારી અક્ષરેની આનુપૂવીને નિર્મળ કરે. ૧૦ श्रीवज्रसेनाभिधसरिराजैः, सुसूत्रधारैरिव यैर्यधायि । अयंजनोऽप्यश्यसमोऽभिवन्ध-स्तेभ्यो गुरुभ्योऽस्तु मम प्रणामः॥११॥ ઉત્તમ સૂત્રધાર જેવા કે શ્રી વજુસેન નામના સૂરીશ્વરે For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. પથ્થર જેવા પણ આ જનને (મને) વઘ બનાવ્યું છે, તે સદગુરૂને મારો નમસ્કાર હે. ૧૧ एवं देवगुरुभ्यः, कृतप्रणामोऽहमल्पबुद्धिरपि । विवृणोमि सुगुरुगुणषट्-त्रिंशत्पत्रिंशिकाकुलकम् ॥ १२ ।। આ પ્રમાણે દેવ-ગુરૂને નમસ્કાર કરીને હું મદમતિવાળો છતાં પણ સદ્દગુરૂની છત્રીશ છત્રીશી કુલક નામના આ ગ્રંથની ટીકા કરું છું. ૧૨. અહીં શિષ્ટ પુરૂના આચારને અનુસરીને ગ્રંથકાર મંગળ કરવા માટે અભીષ્ટ દેવતાના નમસ્કારને પ્રગટ કરનારી સંબંધાદિક ગર્ભવાળી સૂત્રની પ્રથમ ગાથાને કહે છે. – वीरस्स पए पणमिय, सिरिंगोयमपमुहगणहराणं च । गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि ॥१॥ શ્રી વીરસ્વામીના તથા શ્રી ગતમાદિક ગણધરના ચરણકમળને અણુમ કરી ગુરુગુણુની છત્રીશ છત્રીશીઓને હું કહીશ. ૧ શ્રી વિરપરમાત્માના પદપંકજને તેમજ શ્રી શૈતમપ્રમુખ ગણધરના ચરણ કમલને પ્રણામ કરી વિશુદ્ધ સમ્યકતત્વદેશક ગુરૂમહારાજના કતિષય ગુણોને વર્ણવનારી છત્રીશ છત્રીશીઓ ગ્રંથકરો મહારાજ કહે છે. અથ પ્રથમ છત્રીશી ગુણવર્ણન. चेउविहदेसणहर्धे-म्मीवणासारणाइकुसलमई। चउविहचउँमाणविऊ, छत्तीसगुणो गुरू जयउ ॥ २ ॥ ૨ ચાર પ્રકારની દેશના, ચાર પ્રકારની કથા, ચાર પ્રકારને ધર્મ, ચાર પ્રકારની ભાવના અને ચાર પ્રકારની સારણુદિક કરવામાં જેની મતિ કુશળ છે તેમજ ચાર ચાર પ્રકારના ચારે ધ્યાનને જાણ નારા એવા ૩૬ ગુણવડે યુક્ત ગુરૂમહારાજા જયવંતા વર્તા! ૨ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. વિવેચન–૧ આક્ષેપણું, ૨ વિક્ષેપણ, ૩ સંવેગિની અને ૪ નિવેદની એ ચાર પ્રકારની ધર્મદેશના કહી છે. જેમાં હેતુ દણાન્તાદિક સપ્રમાણ બતાવીને સ્વધર્મ તરફ આક્ષેપાય–આકર્ષાય તે આક્ષેપણું; પરમતના જાણપણુવડે પરમતના વચન બતાવી પર મતમાંથી વિક્ષેપાય-વિરક્ત કરાય તે વિક્ષેપણું, સમતા સંતેષથી ઉત્પન્ન થતું સ્વાભાવિક સુખ જેમાં વર્ણવાય તે સંવેગિની; અને જેમાં જન્મ, મરણ, રેગ શેકાદિકવડે અતિ ભયંકર ભવસ્વરૂપ પ્રગટ કરાય તે નિવેદની ધર્મદેશના કહેવાય છે. ૧ અર્થકથા, ૨ કર્મકથા, ૩ ધર્મકથા અને સંકીર્ણ (ધર્મ અર્થ અને કામયુક્ત) કથાએ ચાર પ્રકારની કથા કહી છે. દાન, શીલ, તપ, અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ કહ્યો છે. ૧ જ્ઞાનભાવના, ૨ દર્શનભાવના, ૩ ચારિત્રભાવના અને ૪ વૈરાગ્યભાવના એ ચાર પ્રકારની ભાવના કહી છે. તેમાં વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને સદ્ધર્મદેશનારૂપજ્ઞાનભાવના જાણવીશમ, સંવેગ, ધૈર્ય, અસંમૂહતા, અસ્મય આસ્તિષ્પ અને અનુકંપા એ સમ્યકત્વ ભાવના જાણવી, ઈયદિ સમિતિ,મન, વચન, કાયગુપ્તિ અને પરીસહ-ઉપસર્ગમાં અડગપણું એ ચારિવભાવના જાણવીતથા પંચ વિષયમાં અનાસક્તિ, કાયાદિકની અનિત્યતા-અશુચિતાદિકનું ચિન્તવન અને સૈદ રાજ્યલકના સ્વરૂપનું ચિન્તવન એ વૈરાગ્ય સ્વંય ભાવના જાણવી. સારણાદિક ચાર પ્રકારમાં જે ભૂલતાને યાદ કરાવી દેવું તે મારણું , અનાચાર થતાં વારવું તે વારણું ૨, ફરી અલિત થયેલાને નેદના-ચેયણું ૩, અને નિષ્ફર-નિર્દય પરિણામીને પડિચેયણ ૪, કઠણ વચન સાથે નિભ્રંછના. ચાર ચાર પ્રકારના ચારે ધ્યાનમાં ૧ અનિષ્ટ ગાત, ૨ ઈષ્ટ નાશાર્ત, ૩ ગાત અને નિદાનાત એ ચાર પ્રકારનું આ ધ્યાન સમજવું. ૧ જ્ઞાન, અભય અને ધર્મ ઉપષ્ટભદાન. ૨ સદાચારાદિ, ૩ અનેકવિધ શુભલેશ્યા, આનંદમય સ્વભાવિક ચિતસમુલાસ, For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા, હિંસાનંદ રૈદ્ર, મૃષાનંદ રૈદ્ર, ચર્યાનંદ રૈદ્ર અને સંરક્ષણાનંદ રૈદ્ર એ ચાર પ્રકારે રૌદ્રધ્યાન જાણવું. મૈત્રી, મુદિતા, કરૂણા અને મા શ્ય એ ચાર પ્રકારે અથવા પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારે અથવા આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એ ચાર પ્રકારે ધર્મધ્યાન જાણવું, તે મજ પૃથકત્વ વિતર્ક સપ્રવીચાર, એકત્વ વિતર્ક અપ્રવીચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને ઉચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ એ ચાર પ્રકારે શુકલધ્યાન સમજવું. એ સંબંધી વિશેષ અધિકાર પણ (સ્વકૃત) ટકામાં ગ્રંથકારે કહે છે વિસ્તાર રૂચિ જાએ તેનું અવેલેકન કરી રહસ્ય મેળવવા પ્રયત્ન કરે. ઉક્ત ધ્યાનના સ્વરૂપને સારી રીતે જાણી આરૌદ્ર યાનને ત્યાગ અને ધર્મ શુકલધ્યાન (તેનાં સાધને) ને આદર કરનાર ગુરૂમહારાજ જ્યવંતા વર્તે! એ રીતે પ્રથમ ગુરુગુણ છત્રીશીને ભાવાર્થ સંક્ષેપે કહ્યો. ૨ અથ દ્વિતીય ષત્રિશત ગુરૂવર્ણન. पेणविहसम्मरणवय-वैवहारायारसमिइसज्झाए । इंगसंवेगे अ रओ, छत्तीसगुणो गुरू जयउ ॥ ३ ॥ પાંચ પ્રકારનાં સમ્યકત્વ, ચારિત્ર, વ્રત, વ્યવહાર, આચાર, સમિતિ અને સઝાય (સ્વાધ્યાય) તથા એકવિધ સવેગમાં રક્ત, એ રીતે છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે ! (૩) ભાવાર્થ–પશમિક, શાપથમિક, વેદક, લાયક અને સાસ્વાદન એ પાંચ પ્રકારનાં સમકિત; સામાયક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. હાર અને જીત વ્યવહાર એ પાંચ વ્યવહાર, ઈર્થી, ભાષા, એષણા, આદાનનિક્ષેપણા અને મળ પરિઝાપન એ પાંચ સમિતિ તથા વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા એ પંચવિધ સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાન ચારિત્રમાં તલ્લીનતા રૂપ સંવેગ એ રીતે ૩૬ ગુરૂગુણયુકત ગુરૂ મહારાજા જયવંતા વર્તે. (૩) અથ તૃતીય ગુરૂગુણષટ ત્રિશિકા વર્ણન, इंदिय विसयपमाया-संवनिकुभावणापणगछक्के । छसु काएसु सजयणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ४ ॥ પાંચ પાંચ ઇન્દ્રિય,વિષય, પ્રમાદ, આશ્રવ,નિદ્રા અને કુંભાવના સંબંધી વિકારથી દૂર રહેવા તથા છકાય જીવની રક્ષા ક.. રવાને સાવધાન એ છેત્રીશ ગુણયુકત ગુરૂમહારાજ જય. વતા વતે. (૪). ભાવાર્થ-શ્રોત્રાદિક લેક પ્રસિદ્ધ પાંચ ઈન્દ્રિયે, શબ્દ, રૂપ રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષય, મહાદિક પાંચ પ્રમાદ, હિં સાદિક પાંચ આશ્રવ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, અને ત્યાનધિ એ પાંચ નિદ્રા. કાન્દપિકકિબિષિક, આભિગિક આસુરી અને સંમેહની એ પાંચ કુભાવનાના દોષથી બચવા, તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની રક્ષા કરવા તત્પર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ મહારાજા સદા જયવંતા વર્તે. (૪) અથ ચતુર્થ ગુરૂ ગુણષ ત્રિશિકા વર્ણન. छव्वयणदोर्सलेसा-वस्सयसँहव्वतकांसाण ।। પરમર્થના , છત્તીસગુણ સુરક યા બ II *શન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ સંબંધી આચાર For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂગુણમાલા. છ છ વચન દોષ, વેશ્યા, આવશ્યક દ્રવ્ય તર્ક અને ભાષાને પરમાર્થ જાણવાવડે છેત્રીશ ગુરૂગુણયુકત ગુરૂ જયવંતા વતે. (૫) ભાવાર્થ—અસત્ય, હીલિત, Mિસિત, કર્કસ, ઘરબારી જેવાં વચન અને અધિકરણ (કષાય-વિરોધ) ઉદીરક વચન એ છ પ્રકારનાં વચન, કૃષ્ણ નીલાદિ છ લેસ્યા સામાયકાદિ ષડ આવશ્યક, ધર્મસ્તિ કાયાદિ પડદ્રવ્ય, જેન, મીમાંસક, બૌદ્ધ, નિયાયિક વૈશેષિક અને સાંખ્ય એ છ દર્શનવાદ લક્ષણ છ તર્ક, તથા સંસ્કૃત, પ્રાકૃત, શરસેની માગધી, પૈશાચિક અને અપભ્રંશ એ છ પ્રકારની ભાષા એ સર્વ સંબંધી પરમાર્થના જાણ એવા ૩૬ ગુણાલંકૃત ગુરૂમહારાજા જયવંતા વાર્તા (૫) અથ પંચમી ષટત્રિશિકા વર્ણન. सगभयरहिओ सगपिं-डपाणएसणंसुहेहिं संजुत्तो। अट्ठमयठाणरहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥ ६ ॥ સસ ભય રહિત, સાત પિંડેષણ સાત પાનેષણ, અને સપ્ત વિધ સુખ યુકત તથા આઠમદ રહિત એવા છગીશ ગુરુગુણ સંયુકત ગુરૂ મહારાજ જયવંતા વતે (૬) ભાવાર્થ– આ લેક, પરલેક, આદાન (ચાર્ય) અકસ્માત આજીવિકા, મરણ તથા અપયશ. ભય એ સાત પ્રકારના ભય રહિત સંસુ, અસંસણા, ઉદધૃતા, અ૫લેપા, “અવગૃહિતા, ૬ પ્રહિતા અને ઉજિઝત ધમાં એ સાત પિંડેષણ એજ પ્રકારે સાત પાનિયેષણા, ૧ સંતોષ, ૨ ઈન્દ્રિય જય, ૩ પ્રસન્નચિત ૪ દયાળુ સ્વભાવ ૫ સત્ય, દૌચ અને છ દુર્જન પરિહાર એ સાત પ્રકાર નાં સુખવડે સંયુક્ત, તથા જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, શ્રતમદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્ય મદ એ આઠે મદથી મુક્ત એ ૩૬ ગુણે બિરાજમાન ગુરૂ જયવંતા વર્તે. (૬) For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. અથ ષષ્ટી ગુરુગુણષટત્રિશિકા વર્ણન. अट्ठविहनाणदसण-चारित्तायारवाँइगुणकलिओ । चउविबुद्धिसमिद्धो, छत्तीसगुणो गुरू जयउ ॥ ७ ॥ અષ્ટવિધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાચાર તથા તદાદિ ગુણે કરી ચુકત અને ચાર પ્રકારની બુદ્ધિ વડે સમૃદ્ધ એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂશ્રી જયવંતા વાર્તા (૭) ભાવાર્થ-કાળ, વિનય, બહુ માનાદિક અષ્ટવિધ જ્ઞાનાચાર નિશંકિતાદિક અષ્ટવિધ દર્શનાચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચાર અને તદાદિ ગુણે, ૧ આચારવાન, ૨ અવધારણાવાન ૩ વ્યવહારવાન, ૪ અપ્રવીડક,(લજજા ટળાવી છુપી વાતને પ્રકાશિત કરાવનાર) ૫ કારક, (શુદ્ધિકારક) ૬ અપરિશ્રાવી, (પરગુહ્ય અન્યને નહિ કહેનાર) છ નિર્યાપક (નિર્વાહક-નિયમક) અને ૮ અપા યાદશી (આ લેક પરલોકમાંના દુ:ખ બતાવી સ્થિર કરનાર) વળી ૧ઐત્પાતિકી, ર વેનેયિકી, ૩ કાર્મિકી અને ૪ પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિથી પૂર્ણ એવા છત્રીશ ગુણવડે સુશોભિત ગુરૂમહારાજા સદાય જયવંતા વાર્તા (૭) અથ સપ્તમી (ગુરુગુણ) છત્રીશી વર્ણન. अट्ठविहकर्मअट्ठ-गजोगमहँसिद्धिजोगदिविविऊ । चउविहऽणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ८ ॥ અષ્ટવિધ કર્મ, અષ્ટાંગ ચગ,અષ્ટાંગ મહાસિદ્ધિ અને અષ્ટાંગ ચગ દષ્ટિના જાણુ તથા ચાર પ્રકારના અનુગમાં નિપુણ એવા ૩૬ ગુણેવડે યુક્ત ગુરૂ મહારાજ જયવંતા વ! (૮) ભાવાર્થ-જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મ, For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ ગ, તેમાં અહિંસાદિક પાંચ યમ (મહાવ્રત) શાચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિ. યમ. પદ્માસન, વીરાસન પ્રમુખ આસન, જે ચિત્તની ચપળતા ટાળી સ્થિર આસન એક પ્રહર પર્યત રહે તે આસન જય ખાય; રેચક, પૂરક, કુંભક વડે શ્વાસ,શ્વાસનું ધન તે દ્રવ્ય પ્રાણુયામ અને મલીન વિચારે કાઢી નાંખી શુદ્ધ સાત્વિક વિચારે અંતરમાં દાખલ કરી તેમને સ્થિર કરવા તે ભાવ પ્રાણાયામ, ઈન્દ્રિયેને તે તે વિષયમાં દેડતી નિયમવી તે પ્રત્યાહાર, ધ્યેયમાં એક સ્થળે ચિત્તને ટકાવી રાખવું તે ધારણા તે વિષયમાં એકાકારતા વધારે વખત સુધી ટકી રહે તે ધ્યાન અને ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા થવી (પિતાપણું ભૂલી જઈ ધયેયરૂપ બની જવું)તે સમાધિ. અષ્ટ મહા સિદ્ધિઓમાં આકડાના ફૂલ કરતાં પણ હળવા થવાય તે લઘિમા (૧), કર પ્રાણીઓને વશ કરી શકે તે વશિત્વ (૨), ઇન્દ્ર થકી પણ મહર્થિક થઈ શકે તે ઈશિત્વ (૩), જળમાં સ્થળની પેરે અને સ્થળમાં જળની પેરે ગતિ કરે તે પ્રાકામ્ય (૪), મેરૂથી પણ મોટું શરીર કરે તે મહિમા (૫), અને નાનામાં નાનું શરીર બનાવે તે અણિમા (૬), ઈચ્છા મુજબ જઈ આવી શકે તે કામાવસાયિત્વ (૭), અને ભૂમિ ઉપર રહે છતે સૂયોદિકને (અનાયાસે જોતજોતામાં) સ્પ તે પ્રાપ્તિ નામની સિદ્ધિ જાણવી. આઠ ગઠષ્ટિમાં ૧ મિત્રા, ૨ તારા, ૩ બલા, ૪ દીપા, ૫ સ્થિરા, ૬ કાન્તા, ૭ પ્રભા અને ૮ પરાનાં લક્ષણ તેના બોધ ઉપરથી જાણવા. તે દરેકમાં બોધ અને નુક્રમે તૃણ, છાણ, કાષ્ટ અગ્નિ, દીપક પ્રભા, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની પ્રભા સમાન સમજ. ચાર અનુગમાં–ચરણકરણાનુગ (૧), ધર્મકથાનુગ (૨), ગણિતાનુગ (૩), અને દ્રવ્યાનુગ (૪) તેમાં કુશળ એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજા જ્યવંતા વર્તા! ૮) For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામા અથ અષ્ટમી (ગુરૂ ગુણ ) છત્રીશી વર્ણન, नवर्तन्तरणू नवेबं-भगुत्तिगुत्तो नियोग नवरहि । નવચવિદ્વાÒ, છત્તીસગુણો ગુરૂ નયઽ || E | ૧ નવતત્ત્વના જાણું, નવ બ્રહ્મચ· ગુસિવર્ડ ગુપ્ત, નવ નિયાણુારહિત અને નવ કલ્પ વિહારીએ ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવતા વર્તા ! (૯) ભાવાથ—જીવ, અવાહિક નવ તત્ત્વના જાણુ (તેના વિસ્તાર નવતત્ત્વ પ્રકરણથી જાણવા); નવ બ્રહ્મચર્યની વાડાનું સવિસ્તર સ્વરૂપ શ્રી ઉદય રત્નકૃત નવવાની સઝાય ઉપરથી જાણવા. For Private and Personal Use Only રાજાદિ અભિલાષરૂપ (આ તપ સંયમાદિકના પ્રભાવથી ભવિષ્યમાં હું રાજા પ્રમુખ થાઉં એવી અભિલાષા પૂર્વક કૃત નિશ્ચયરૂપ) નવ નિયાણાં આરીતે કહ્યાં છે—૧ ચક્રવતી પ્રમુખ રાજાપ, ૨ ઉગ્ર–ભાગાદિક પુત્રપણું, ૩ સ્રીપણું, ૪ પુરૂષપણું, ૫ દેવપણું, ૬ આત્મપ્રચાર ( કામાસક્તિવડે દેવ ઘણાંરૂપ વિષુવે તેવું, છ અવિ કાર જેમાં ભાગ વિકાર જ હાય નહિ એવા દેવપણુ' ) ૮ શ્રાવકપણું અને હું ચારિત્ર થી પણે દરિદ્ધ-નિન પુત્રપણું ઇચ્છવુ' તે પોતાના અમૂલ્ય તપ, જપ, સંયમને હારી, નજીવા જેવા દૃશ્ય ફળને માટે ભવ વધારવા માટે થાય છે, તેથી તેવા નિયાણાથી નિવર્તવુ જ ઉચિત છે. ભવભીરૂ ગીતા ગુરૂ મહારાજ ઉક્ત નિયાણાથી દૂર જ રહે છે. નવકરૂપ વિહારમાં એક એક જૂદા જૂદા સ્થળે એક એક માસકલ્પ કરે અને એક સ્થળે ચતુર્માસ કરે એટલે નવકલ્પ પૂરા થાય. એ ઉપરથી અપ્રતિમ ધીપણે વિહાર કરતા રહેવુ, ક્ષેત્ર મમતાન રાખવી એ રીતે સ્વપર હિત સાધનમાં ઉજમાળ રહેવુ એજ સદ્ગુરૂનું લક્ષણુ જાણુવુ, ઉપર કહ્યા મુજબ છત્રીશ ગુણાથી અલકૃત ગુરૂ મહારાજા જયવંતા વી. (૯) Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા. હવે નવમી છત્રીશીનું વર્ણન ગ્રંથકાર કહે છે – दसभेयसंवरस-किलेसँउवधायविरहिओ निश्छ । શાલાોિ , છત્તીસગુણ ગુણક કથા || ૨૦ | દશ દશ પ્રકારના અસંવર, સંક્લેશ અને ઉપઘાતથી રહિત તેમજ હાસ્યાદિક ષથી રહિત, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! (૧૦) ભાવાર્થ-દશ પ્રકારને અસંવર, પાંચ ઈન્દ્રિયે, મન,વચન, કાયા, તથા ઔધિક અને ઓપગ્રહિક ઉપધિમાં મુસ્કળ (કળા) પણું રાખવાથી થાય છે. દશ પ્રકારને સંકલેશ તે ૧ ઉપધિ, ૨ઉપાશ્રય, ૩ કષાય,૪ આહાર, ૫ મન, ૬ વચન ૭ કાયા, ૮-અજ્ઞાન, ૯ મિથ્યાત્વ અને ૧૦ અસંયમરૂપ સમજ.(આ દશવિધ સંકલેશ ચારિત્ર વિષયિક જાણ.) દશ પ્રકારના સંયમ +ઉપઘાત આ રીતે કહ્યા છે–૧ ઉદગમ ઉપઘાત, ૨ ઉત્પાદના ઉપઘાત, ૩ એપણું ઉપઘાત, ૪ પરિકર્મણા ઉપઘાત, ૫ પરિહરણા ઉપઘાત, ૬ જ્ઞાન ઉપઘાત, ૭ દર્શન ઉપઘાત. ૮ ચારિત્ર ઉપઘાત, અપ્રીતિકઉપઘાત અને ૧૦ સંરક્ષણ ઉપઘાત. તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગછા એ છ દોષથી પણ રહિત એવા છત્રીશ , ગુણ વિભૂષિત ગુરૂ મહારાજા જયવંતા વર્તા! (૧૦) હવે ગ્રંથકાર દશમી છત્રીશીનું વર્ણન કરે છે. दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो । सोलसकसाँयचाई, छत्तीसगुणो गुरू जयउ ॥ ११ ॥ દશ પ્રકારની સામાચારી અને દશ ચિત્ત સમાધિ. સ્થાનકમાં લીન મનવાળા, તથા સેળ કષાયના ત્યાગી, એવા ૩૬ ગુણ યુકત ગુરૂ જયવંતા વતે (૧૧) For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારવ ભાવાર્થ–નીસરતાં આવરૂહી ૧, પેસતાં નિસહી ૨, સ્વયંકરણે આપૃચ્છના ૩, પરકરણે પ્રતિપૃચ્છનાજ, અમુક પદાર્થ સ્વીકારી અનુગ્રહ કરે એવી પ્રાર્થના કરવી તે છંદના પ, સ્મરણ કરાવતાં ઈચ્છાકાર ૬, અતિચારાદિ દેષને નિંદતાં-આલેચતાં મિચ્છાકાર ૭, આજ્ઞાવચન સ્વીકારતાં તથાકાર ૮, ગુરૂ પૂજા ભક્તિ બહુમાન કરતાં અત્યુત્થાન ૯ અને આશ્રય લઈ રહેતાં ઉપસાદા ૧૦, એ રીતે દશવિધ સામાચારી કહી છે. ૧ સ્ત્રી પશુ પંડગ (નપુંસક) વાળા સ્થાન ન સેવવાં, ૨ સ્ત્રી સંબંધી અથવા (કેવળ) સ્ત્રી સમીપે કથા ન કરવી, ૩ રસકસવાળું ભેજન ન કરવું, ૪ અમિત (જરૂરથી વધારે) આહારપાણ ન કરવા, ૫ પૂર્વકૃત વિષયક્રીડાનું સ્મરણ ન કરવું, ૬ સ્ત્રીનાં આસન ઉપર ન બેસવું, ૭ સ્ત્રીનાં અંગોપાંગાદિ નીરખી નીરખીને ન જેવાં, ૮ શબ્દ, રૂપ, ગંધમાં મુંઝાવું નહિ, ૯ આત્મલાઘા (સ્વપ્રશંસા) કરવી નહિ, અને ૧૦ સુખ શીલ બની જવું નહિ. એ દશચિત્તસમાધિ સ્થાનક સમજવાં. તેમાં તલ્લીના હોય અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભ (કષાય)થી રહિત હોય એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂ મહારાજા સદાય જયવંતા વાર્તા (૧૧) હવે અગીયારમી છત્રાશી ગ્રંથકાર વર્ણવે છે. पडिसेवसोहिदोसे, दस दस विणयाइचउसमाहीओ। चउँभेयाउ मुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १२ ॥ દશ દશ પ્રતિસેવા અને શેધિ દેને, અને આર ચાર પ્રકારની વિનયાદિ ચાર ચાર સમાધિને જાણતા એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવંતા વતે ! ભાવાર્થ–૧ દઉં, ૨ પ્રમાદ, ૩ અનાગ, ૪ આતુર, ૫ . આપત્તિ૬ શકિત, ૭ સહસાકાર, ૮ ભય, ૯ પ્રષિ અને ૧૦ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા, વિમસા (વિમર્ષા) એ દશ પ્રસંગે પ્રતિસેવા થવા પામે છે. તેમાં વગનાદિ પ્રસંગે દર્પ, કંદર્પ પ્રમુખ પ્રમાદ, વિસ્મરણરૂપ અનાભેગ, રેગ ક્ષુધાદિક વડે આતુર, દ્રવ્યાદિકની અપ્રાપ્તિ વખતે ચાર પ્રકારની આપત્તિ, શુદ્ધમાન વસ્તુમાં પણ શંકા થતાં તે શંકાવાળી વસ્તુને લેતાં શંકિત, પ્રથમ જોયા વગર પગ મૂક્યા પછી કંઈ (જીવજંતુ) દેખાય પણ પગ પાછે નિવવી ન શકાય તે સહસાકરણ, રાજા, સિંહાદિક સંબંધી ભયથી અસત્ય કથનાદિ અને વૃક્ષ ચઢનાદિ, ધાદિક પ્રદ્વૈષ, અને શિષ્યાદિકના સંબંધમાં વિમસાયેગે પ્રતિ સેવા દેષ સેવાય છે, તે તથા દશ શેધિ (આલેચના) દે તે આ રીતે-૧ ગુરૂ ડું પ્રાયશ્ચિત્ત આપે એવી બુદ્ધિથી વૈયાવચાદિકવડે તેમને વશ કરીને આલયણ માગે, ૨ મારામાં (વધારે) તપ કરવાની શક્તિ નથી એમ ગુરૂને સમજાવી-ફેસલાવી આયણ માગે, ૩ જે અપરાધ કરતાં બીજાએ જોયા હોય તેજ આવે પ્રાયશ્ચિતના ભયથી અણદીઠા અપરાધ ન આલોવે,મેટા દેશ આવે, નાના ન આવે, પનાના નાના આવે મેટાદેન આવે, એથી આચાર્યને એમ સમજાવવા કે જે મેટા દોષ આવે છે તે સૂમ દેષ પણ લાગ્યો હોય તે આલેજ અથવા જે સૂમ દે આવે છે તે મેટા દેને કેમ છુપાવે?) નજ છુપાવે, ૬ આચાર્યજ જાણે કે સાંભળે તેમ છાનું આવે–પ્રગટપણે આવે નહિ, ૭ પષ્મી, ચઉમાસી કે સંવત્સરી પ્રસંગે મેટે શબ્દ દોષ આવે, ૮ ગુરૂ પાસે આવી, પ્રાયશ્ચિત લહી તેની પ્રતીતિ (વિશ્વાસ) નહિ કરતે બીજા બીજાને પૂછતે રહે, ૯ અગીતાર્થ–પાસે આવે અને ૧૦ પિતાની જેવા દોષને સેવનારની પાસે આવે, એવી બુદ્ધિથી કે તે અલ્પ માત્ર પ્રાયશ્ચિત આપે, એ દશ પ્રકારે પ્રાયશ્ચિત દેશ જાણવા. ઉક્ત સર્વ દેથી આચાર્ય મહારાજા મુક્ત રહેતા હોય, ચાર ચાર પ્રકારના (વિનય, શ્રત, તપ અને આચાર સંબંધી) સમાધિસ્થાનનું સ્વરૂપ દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં કહેલું છે. તે આ રીતે-હિતશિક્ષાને (સવિનય) સાંભળવા ઈચછે, તે For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનયસહિત સાંભળે-અંગીકાર કરે, તે પ્રમાણે તેને આદર કરે અને મદમાન ન કરે. એ ચાર વિનય સંબંધી સમાધિ સ્થાનક જાણવાં, શ્રુત સંબંધી ૪ સમાધિ સ્થાનકે મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે માટે ભણવું-ભણાવવું, હારૂં ચિત્ત એકાગ્ર થશે માટે ભણવુંભણાવવું, એથી આત્માને સ્થિર કરીશ માટે ભણવું-ભણવવું, તેમજ પોતે સ્થિર થઈને બીજાને સ્થિર કરીશ માટે ભણવુંભણાવવું એ ચાર શ્રુતસમાધિ સ્થાનકે જાણવાં. તપ સંબંધી સમાધિ સ્થાનક–નહિ આ લેકના સુખને માટે તપ કરે, નહિ પરલોકના સુખ માટે તપ કર, નહિ યશ કીતિ કે પ્રશંસા માટે તપ કરવો, ફકત કર્મક્ષય નિમિત્તેજ તપ કરે એ ચાર તપસમાધિ સ્થાનક જાણવાં. આ ચાર સમાધિ સ્થાનક-નહિ આ લેકના માટે નહિ પરલોકના માટે, નહિ યશ કિતિ કે પ્રશંસા માટે આચાર પાળ, ફક્ત અરિહંત દેવે ભાખેલા હેતુ માટે જ આચાર પાળવે. એ રીતે ચાર પ્રકારના આચારસમાધિ સ્થાનક જાણવાં. ઉક્ત ૧૬ સમાધિ સ્થાનકના જાણુ એવા ૩૬ ગુણયુકત શ્રી ગુરૂમહારાજા જયવંતા વર્તા! (૧૨) સમાજ ફકત કામ સ્થાનકની - હવે બારમી ગુરૂગણ છત્રીશી વખાણતા છતા ગ્રંથકાર કહે છે, दसविहवेत्रावचं, विणयं धम्मं च पडु पयासंतो। वजियअकप्पंछक्को, छत्तीसगुणो गुरू जयउ ॥ १३ ॥ દશ પ્રકારનું વૈયાવચ્ચ, દશ પ્રકારને વિનય અને દશ પ્રકારને ધર્મ સારી રીતે પ્રકાશતા અને અકલ્પનિકાદિ પર્ક જેમણે વજેલ છે એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂમહારાજા જયવંતા વતે. (૧૩) દશવિધ વૈયાવચ્ચ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, સાધુ, સાધર્મિક, ચતુર્વિધ સંઘ, એક પુરૂષ સંતતિરૂપ કુળ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂશણમાળા. અને તત્સમુદાયરૂપ ગણ એ દશની યાચિત સેવા ચાકરી કરવી તે.. દશવિધ વિનય-અરિહંત, સિદ્ધ, ચિત્ય (જિન પ્રતિમા), સૂત્ર (સિદ્ધાન્ત), ક્ષમાદિક ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (સંઘ) અને દર્શન (સમકિત), એ દશ પ્રત્યે ૧ ભકિત, ૨ બહુમાન, ૩ ગુણસ્તુતિ, ૪ અવગુણુ આચ્છાદન અને આશાતના ત્યાગરૂપ પાંચ પ્રકારને વિનય સાચવ કહ્યો છે તે તથા દશવિધ ધર્મ ક્ષમા, માવ, આર્જવ, સંતેષ, તપ, સંયમ, સત્ય, શાચ, આ કિચન્ય અને બ્રહ્મચર્ય. તેમાં કેધને નિગ્રહ તે ક્ષમા, માનને નિગ્રહ તે માર્દવ, અમાયીપણું તે આજીવ, લોભનિગ્રહ તે સતિષ, ઈચ્છાનિરોધ તે તપ, પ્રાણદયા તે સંજમ, હિતમિત (પ્રિય) વાકય તે સત્ય, અંતરશુદ્ધિ તે શાચ, અપરિગ્રહ તે અકિંચિનતા અને મૈથુનવર્જન તે બ્રહ્મચર્ય એ દશવિધ યતિધર્મ કહો છે, તેને જે સારી રીતે પ્રકાશે છે. અકલ્પનીયાદિકષક-૧ સંજમમાર્ગમાં બાધકકારી એવાં આહારપાણી વસ પાત્ર શમ્યા–વસતિ પ્રમુખ સાધુને અકલ્પનિક લેખાય, ૨ ગ્રહસ્થના ભાજનમાં જમવુ ન કલ્પે (ખાસ કારણસર કંઈ લીધું હોય તે તે પાછું મેંપી દેવું) ૩ મા-પલંગ ખાટ, ખાટલે વાપર સાધુને ન કલ્પ, કનિસિજજા-સંથારે તથા ઉત્તરપટ્ટાથી અધિક રાખવું ન કલ્પ, ૫ સ્નાન કરવું ન કલ્પે તથા શરીરશોભા (વિભૂષા) કરવી ન ઘટે. એવા છત્રીશ ગુણોવડે અલંકૃત ગુરૂમહારાજા જયવંતા વર્તા! (૧૩). હવે ગ્રંથકાર તેરમી ગુરુગુણ છત્રીશી કહે છે, दसभेयाइ रुईएँ, दुवालसंगेसे बोरुवंगेसु । दुविहसिक्खाइनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ १४ ॥ દશ પ્રકારની રૂચિ, ૧૨ અંગ અને ૧૨ ઉપાંગ તથા બે પ્રકારની શિક્ષાને વિષે નિપુણ એવા છત્રીશ ગુણે યુત ગુરૂમહારાજા જયવંતા વાર્તા (૧૪). For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરહસ્ય. · Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા ----વિધરૂચિ ૧ નિસરૂચિ (પ્રભુએ કહેલા ભાવ સ્વયમેવ સદ્ભુતે ) ૨ ઉપદેશચિ, ૩ આજ્ઞારૂચિ, ૪ સૂત્રરૂચિ, ૫ ખીજરૂચિ, ૬ અભિગમરૂચિ, છ વિસ્તારરૂચિ, ૮ ક્રિયારૂચિ, ૯ સક્ષેપરૂચિ, અને ૧૦ ધર્મરૂચિ, દ્વાદશઅંગ આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તી (ભગવતી સૂત્ર), જ્ઞાતાધર્મ કથાંગ, ઉવાસગદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરાવવાઇદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દ્રષ્ટિવાદ એ ખાર અંગ. તથા ખાર ઉપાંગ-ઉવાય, રાયપસેણીય, જીવાભિગમ, પન્નવા, જંબૂપન્નત્તી, ચંદ-સૂરપન્નત્તી, નિયાવલી, કપ્પાવયંસ, પુખ્ખીય, પુખ્ચૂલીય, વણ્ડીદસાઉ, એ દ્વાદશ ઉપાંગ, દ્વિવિધ શિક્ષા-૧ ગ્રહણુ શિક્ષા અને ૨ આસેવના શિક્ષા, તેમાં ગ્રહણશિક્ષા તે સ્થવીરાદિક જ્ઞાની પાસેથી તે તે વસ્તુ હેય ઉપાદેયપણે જાણવી અને આસેવના શિક્ષા તે થેાક્ત વિવેકાચરણ કરવુ. એ રીતે છત્રીશ ગુણાવડે અલકૃત ગુરૂમહારાજા સદા જયવતા વર્તા ! ( ૧૪ ). ૧૭ હવે ચૈાદમી ગુરૂગુણ છત્રીશી ગ્રંથકાર વર્ણવે છે. एगार सडुपडिमी, बारसवयँ तेर किरियठाणेय । સુક્ષ્મ વસંતો, ધૃત્તીસગુણો પુરુ નચર | ૫ ॥ શ્રાવકની અગીયાર પ્રતિમા (પશ્ચિમ) માર વ્રત અને ૧૩ ક્રિયા સ્થાનાને સમ્યગ રીતે ઉપદેશતા એવા ૩૬ ગુણુ વડે યુકત ગુરૂમહારાજ જયવતા વર્તા. (૧૫) For Private and Personal Use Only ભાવા શ્રાવક ચાગ્ય અગીયાર પડિયા-૧ શુદ્ધ નિરતિચાર સમકિત પાલન રૂપ દર્શન પડિમા, ૨ શુદ્ધ અણુવ્રત પાલન રૂપ વ્રત ડિમા, ૩ શુદ્ધ સામાયક સેવનરૂપ સામાય પડિમા ૪ અમિપ્રમુખ પર્વ નિરતિચાર પેાષધ પાલન રૂપ પાષધ ડિમા, ૫ ૫ૂકિત પાષધ સહિત પ રાત્રીમાં અડગ કાઉસગ્ગ 3 Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. મુદ્રાએ સ્થિત રહેવા રૂપ કાઉસ્સગ પડિમા, ૬ શુદ્ધ બ્રહ્મચર્ય પાલનરૂપ, ૭ સચિત્ત આહાર ત્યાગ રૂપ, ૮ સાવદ્ય (સદષ) આરંભ ત્યાગ રૂપ, ૯ અન્યકૃત પણ આરંભત્યાગ રૂપ, ૧૦ ઉદ્દિષ્ટ (સ્વનિમિત્ત કૃત પ્રાસુક પણ આહાર) ત્યાગ રૂપ અને ૧૧ પૂવત ગુણ યુક્ત નિઃસંગપણે સાધુ લિંગ, પાત્રા ધારી સુસા ધુની પેરે લેચ કરી વિચારવા રૂપ શ્રમણભુત પડિમા એ રીતે ૧૧ પડિમાકહી તેમાં પહેલી એક માસની, બીજી બે માસની યાવત્ ૧૧ મી ૧૧ માસની પૂર્વલી પરિમામાં પાલન કરવા યોગ્ય સર્વ કરણય યુક્ત જાણવી. શ્રાવક ચેાગ્ય બાર વ્રત-પાંચ અણુ વ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત (આને સવિસ્તર ખુલાસે શ્રાવક કલ્પતરૂ પ્રમુખ થકી જાણ લેવા ગ્ય છે.) તથા તેર કિયા સ્થાને-૧ અર્થદંડ રૂપ અર્થ ક્રિયા ૨ અનર્થ દંડ રૂપ અનર્થ કિયા, ૩ પ્રાણુ વધ રૂપ હિંસા કિયા, ૪ સહસાકાર રૂપ આકે સ્મિકી ક્રિયા, ૫ દ્રષ્ટિ ભ્રમ થકી દ્રષ્ટિકી ક્રિયા ૬ મિથ્યા ભાષણ રૂપ મૃષા કિયા, ૭ ચોરી રૂપ અદા કિયા ૮ ચિત્ત ઉ. પાધિ (સંક૯૫ વિકલ્પ) રૂપ અધ્યાત્મ કિયા ૯ અહંકૃતિ રૂપ માન ક્રિયા, ૧૦ છેષ રૂપ અમિત્ર ક્રિયા, ૧૧ મનની કુટિલતા રૂપ માયા ક્રિયા ૧૨ ગૃદ્ધિ આસકિત રૂપ લોભ ક્રિયા અને ૧૩ કેવળી ભગવાનને એક સમયના (શતા) બંધ રૂપ ઈર્યાપથિકી ક્રિયા એ ૧૩ ક્રિયા સ્થાન કહ્યાં. તે સર્વ સારી રીતે સમજાવતા એવા ૩૬ ગુણ યુકત ગુરૂ શ્રી જયવંતા વત. (૧૫) હવે ગ્રંથકાર પન્નરમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बारसउँवेोगविऊ, दसविहपच्छित्तदाणनिउणमई । चउदसउवंगरणधरो, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥ બાર ઉપગના જાણું, દશ વિધ પ્રાયશ્ચિત્ત દેવામાં કુશળ અને ચૌદ ઉપકરણે ધારનારા એવા ૩૬ ગુણ વિભૂષિત ગુરૂમહારાજા સદા જયવંતા વર્તે. (૧૬) For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ભાવાર્થ-દ્વાદશ ઊપગ-મતિ, શ્રત, અવધિ, મન: પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન, મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુ દર્શન,અચલું દર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એ ચાર દર્શન એવું દ્વાદશ ઉપયોગ જાણવા. દશવિધ પ્રાયશ્ચિત ૧ આલોચના, ૨ પ્રતિકમણ, ૩ તદ્દઉભય, 8 વિવેક, ૫ કાઉસ્સગ્ન, ૬ ત૫, ૭ અમુક દિક્ષા પર્યાયછેદ, ૮મૂળ (સર્વ) પયોય ચછેદ ૯ અનવસ્થિત, અને ૧૦ પારંચિત તેમાં કુશળ અને ચૌદ ઉપકરણે-૧ મુહપત્તિ, ૨ રજોહરણ, ૩-૫ કલ્પત્રિક પ-૧૨ પાત્ર ઉપગરણ ૧૩ માત્રક અને ચલપટ્ટ તેમાં બે કપડા સૂવાઉ અને એક ઉનનો એ રીતે ક૫ત્રિક, અને પાત્રાનાં સાત ઉપગરણે–પાત્રા, ઝળી, પાત્ર સ્થાપન, પાત્ર કેસરીયા (પાત્રો પ્રમાર્જ, વાનું વસ્ત્ર) પડલા, રજસ્ત્રાણ (અંતર પટ્ટ) અને ગુચ્છા એ ૧૪ ઉપગરણ જાણવા. એ ઉપગરણના ધારક, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે. (૧૬) હવે ગ્રંથકાર સેળમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बारसभेयंमि तैवे, भिक्खूपैडिमासु भावणासुं च । निच्चं च उजमतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १७ ॥ બાર પ્રકારના તપ, ૧૨ પ્રકારની ભિક્ષુ પ્રતિમા (પડિ મા) અને બાર પ્રકારની ભાવનાનું સેવન કરવા સાવધાન એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવંતા વર્તે. (૧૭) ભાવાર્થ-અનશનાદિક છે પ્રકારને બાહ્મતપ અને પ્રાયશ્ચિત વિનયાદિ છ પ્રકારને અત્યંતર તપ કરવા સદા ઉજમાળ ભિક્ષુપ્રતિ મા (૧૨) કંઈક ન્યૂન દશ પૂર્વધર, જે દ્રઢ સંઘયણ, વૈર્ય અને સત્વશાલી હેય તેજ ગુરૂની આજ્ઞા પામી, શરીરની સાવ મમતા તજી પહેલી પડિમા એક માસની એમ અનુક્રમે સાત માસની સાતમી પડિમા આદરી જનકલ્પીની પેરે ગછિમાંથી નીકળી પ્રતિબંધ રહિત For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શ્રી ગુરૂગુણમાળા. વિચરે પછી ૮-૯-૧૦ મી ડિમાએ સાત સાત દિવસની પાણી રહિત, ચાથ ચાથ ભકતની ઉપર પારણે આયંબિલ કરી રાત્રે કાઉસગ્ગ ધ્યાને અડગ રહી દેવાકૃિત ઘેાર ઉપસર્ગને સહે, ૧૧ મી એક અહારાત્રીની જળ રહિત છઠ્ઠું કરીને અને ૧૨ મી એક રાત્રિની અ ઝૂમ કરીને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહે; તેમાં સિદ્ધસિલ્લા ઉપર અનિમેષ દ્રષ્ટિ સ્થાપીને રહેતાં અવધ, મન: પર્યંત્ર કે કેવળજ્ઞાન ઉપજે તે તથા અનિત્યતાદિક ૧૨ ભાવના ( વિસ્તાર માટે જુઓ શાંત સુધારસ ) નું સેવન કરવા સદા સાવધાન એવા ૩૬ ગુણયુકત ગુરૂ મહારાજા જયવતા વર્તા! (૧૭) હવે ગ્રંથકાર સત્તરમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે, चउदगुठाणनिउणो, चउदस पडिवपमुहगुणकलिओ । सुमो एसी, छत्तीस गुणो गुरू जयउ || १८॥ ચૌદ ગુણસ્થાનકમાં નિપુણુ, ચૌદ પ્રતિરૂપ પ્રમુખગુણથી ભરેલા અને આઠ સૂક્ષ્મ ( જીવરક્ષા ) ના ઉપદેશક એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂ જયવતા વતોં ! ૧૮ ભાવાર્થ-મિથ્યાત્વ, સાસ્વાદન પ્રમુખ ૧૪ ગુણસ્થાનકનું સવિસ્તર સ્વરૂપ ગુણસ્થાનક મારાહ અને કમગ્રથાદિકથી જાણવા ચેાગ્ય છે, તેમાં નિપુણ; પ્રતિરૂપાદિ ગુણે!-૧ આદર્શ જીવનમાળા ( જેને જોતાંજ ગૌતમાદિ ગુરૂ સાંભરે એવા સ્વરૂપવત તે પ્રતિરૂપ ) ૨ સૂર્યની જેવા તેજસ્વી-પ્રતાપવત, ૩ અદ્વિતીય જ્ઞાનવાન્, ૪ મધુર ભાષી, ૫ ગંભીર, ૬ ધૈર્યવાન, ૭ ઉપદેશદાન દેવા ઉજમાળ, ૮ જેમને નિવેન્દ્રિત કરેલી ગુહ્ય વાત હેાઠ મહાર જાય નહિ એવા અપરિશ્રાવી, ૯ સામ્ય-શીતળ સ્વભાવી, ૧૦ ગચ્છ હિત માટે સંગ્રહપીલ, ૧૧ દ્રબ્યાદિક ચતુર્વિધ અભિગ્રહધારી, ૧૨ અનાત્મપ્રશસી ( માત્મશ્લાઘા રહિત ), ૧૩ અચપલ-સ્થિરતાવત અને ૧૪પ્રશાન્ત-વૈરાગ્યભીના હૃદયવાળા. એ ૧૪ ગુણવડે અલ'કૃત તથા For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૨૧ આઠ સૂક્ષ્મ-૧ એસહિમપ્રમુખસ્નેહ સૂમ, ૨ પંચવર્ણપુષ્પ સૂમ, ૩ કુંથુપ્રમુખપ્રાણ સૂમ, ૪ ઉસિંગ સૂમ, ૫ પશુગ સૂમ, ૬ બીજ સૂમ, ૭ હરિત સૂક્ષમ અને ૮ અંડ સૂક્ષ્મ એ આઠ સૂક્ષ્મ (જીવરક્ષા) ના ઉપદેશક એવા ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવંતા વર્તે ! (૧૮) અષ્ટસૂક્ષ્મને અધિક વિસ્તાર કલ્પસૂત્ર મધ્યે સાધુસામાચારીમાંથી જે. હવે ગ્રંથકાર અઢારમી ગુરૂગુણછત્રીશી વર્ણવે છે. पंचदसजोगसन्नों-कहणेण तिगारवाण चारण । सल्लतिगवजणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥ ૧૫ એગ અને ૧૫ સંજ્ઞા સંબંધી ઉપદેશવડે, ત્રણ ગારવના ત્યાગવડે અને ત્રણ શલ્ય તજવાવડે છત્રીશ ગુણ યુક્ત ગુરૂમહારાજ જયવંતા વાતો! ૧૯ ભાવાર્થ–સત્ય, અસત્ય, મિત્ર અને વ્યવહાર (અસત્યામૃષા) મન તથા વચનગ-૧ દેહ માત્ર વ્યાપક જીવ સદસઃ રૂપ છે, ઇત્યાદિક યથાસ્થિત વસ્તુ ચિન્તવનરૂપ સત્ય મન અને જ૯૫નરૂપ સત્ય વચન; ૨ તેથી વિપરીત ચિત્તવન અને જ૫ન અને સત્ય મન અને વચન; ૩ આંબાદિ અનેક પ્રકારનાં વૃક્ષવાળા વનને આંબાનું જ વન માનવું ને કહેવું તે મિશ્ર મન અને વચન; તથા આમંત્રણ, આજ્ઞા, ઉપદેશચિન્તન અને કથનરૂપ મન અને વચન (જેમ-હે દેવદત! ઘડે લાવ, ધર્મ કર ઇત્યાદિ,) અસત્યામૃષા વ્યવહાર મન અને વચનગ સમજવા. વળી ઔદારિક, ઔદારિક મિત્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને કાર્પણ એ સાત પ્રકારના કાગ એ રીતે ૧૫ વેગ કહ્યા. ૧૫ સંજ્ઞાઆહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાક્રોધાદિક ચાર કષાય, ઓઘ અને લકસંજ્ઞા યુક્ત દસ સંજ્ઞા તથાસુખ, દુઃખ,મેહ, દુર્ગછા અને શકયુક્ત ૧૫ સંજ્ઞા જાણવી. તેમાં જળાદિ આહાર For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ શ્રી ગુરૂગુણમાણા. ગ્રહણ કરનાર તૃણુ–વૃક્ષાદિકની પેરે આહાર સંજ્ઞા ૧, ભય મેહનીયના ઉદયથી લજામણી વેલની પેરે ભય સંજ્ઞા ૨, વેદ મેાહનીયના ઉદયથી ચમ્પક, તિલક અને અશાકવૃક્ષની પેરે મૈથુન સ’જ્ઞા ૩, લાભ માહનીયના ઉદયથી તંતુએવડે વાડ સાથે વીંટાતી વેલની પેરે અથવા નિધાનને મૂળવર્ડ આચ્છાદિત કરતા વૃક્ષની પેરે પરિગ્રહ સંજ્ઞા ૪, ક્રોધના ઉદયથી કૂવામાંથી આક્રોશક ભણી દોડનારા પારાની પેરે ક્રોધ સંજ્ઞા પ, માનના ઉદ્દયથી હુંકારા મૂકતા કેાકનદકન્હાર્દિકની પેરે માન સંજ્ઞા ૬, માયાના ઉયથકી પાંદડાવડે ફળને ઢાંકતી ચીભડાની વેલની પેરે માયા સંજ્ઞા ૭, લેાભના ઉદયથકી નિધાનને પ્રરાહવડે વીંટતા બિલ્વ અને પલાશવૃક્ષની પેરે લાભ સ’જ્ઞા૮, ચાલતા માને મૂકી વાડ ઉપર ચઢતી લતાની પેરે જ્ઞાનઉપયોગરૂપ આવસના ૯, સક્રિયથી વિકાસ પામતા-ખીલતા કમળની પેરે દર્શનઉપયેાગરૂપ લાકસજ્ઞા ૧૦, શાતા અને અશાતારૂપ સુખ-દુઃખ સંજ્ઞા સર્વ જીવ પ્રસિદ્ધ છે ૧૧-૧૨, સૂર્ય સન્મુખ હસ્ત ચૈાજી રહેનારી ઔષધીની પેરે મિથ્યાદશ`નરૂપ મેાહુ સજ્ઞા ૧૩, અશુચિ સ્પર્શ થી કે દ્રષ્ટિદાષથી શ્લાનિ પામતી તથાપ્રકારની વેલીની પેરે. વિષ્ણુતિરૂપ વિચિકિત્સા ( દુગ’છા ) સ’જ્ઞા ૧૪, અને શાકમાડુનીયના ઉદયથી આંસુ પાડતી રૂદન્તી વેલીની પેરે શાક સજ્ઞા. એ રીતે ૧૫ સંજ્ઞા શાસ્ત્ર પ્રસિદ્ધ છે. રસગારવ, ઋદ્ધિ ગારવ અને શાતા ગારવ એ ત્રણ ગારવ તથા માયા શલ્ય, નિદાન શક્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ રાજ્યનું સવિસ્તર મ્યાન ઉપદેશમાળા થકી અવધારવું, એ સર્વ દોષથી રહિત એવા ૩૬ ગુણ:યુક્ત ગુરૂ જયવતા વર્તા ! ( ૧૯ ) હવે ગ્રંથકાર ઓગણીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. सोलससोलस उग्ग- उपयणदासविरहियाहारो | चडविहभिर्गीहिनिर, छत्तीसगुणो गुरू जयउ ॥ २० ॥ સાળ સાળ ઉદગમ અને ઉત્પાદના દોષ રહિત For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૨૩ આહાર લેનાર, અને ચાર પ્રકારના અભિગ્રહ કરવામાં ઉજમાળ એવા છત્રીશ ગુણવડે યુકત ગુરૂ મહારાજ જયવતા વતે. ૨૦ ભાવાર્થ–ઉદગમ -૧ આધાકર્મ, ૨ ઐશિક, ૩ પૂતિકર્મ ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાકૃતિકા, ૭ પ્રાદુષ્કરણ ૮ કીત, ૯ પ્રામિત્ય. ૧૦ પરાવર્તિત, ૧૧ અભ્યાઆહુત, ૧૨ ઉભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આરોધ, ૧૫ અનિસૃષ્ટ, અને ૧૬ અધ્યવપૂરક એ ૧૬ ઉદ્દગમ દેષ કહ્યા છે. તેમાં સાધુ માટે સંકલ્પને કરેલ આહારદિક આધાર્મિક, સાધુનેજ ઉદ્દેશી કરેલ દેશિક, ઉક્તદેષ સંગથી શુદ્ધ આહારાદિ પણ અશુદ્ધ થાય તે પૂતિકર્મ, પિતાના માટે તથા સાધુ માટે સાથે મેળવી કરેલ મિશ્ર, સાધુ અર્થે સ્થાપી મૂકેલ તે લેતાં સ્થાપના, સ્વનિમિત્ત છતાં સાધુઓને આવવાના કે જવાના જાણુને આગળ કે પાછળ તદર્થે આરંભ કરે તે પ્રાતિકા, અંધારામાં રહેલી વસ્તુ સાધુમાટે દીપાદિકવડે જોઈ કાઢવી અથવા બાહેર પ્રકાશમાં આણવી તે પ્રાદુષ્કરણ, પિતાના કે પારકા મૂલ્યવડે વેચાતી લીધેલ કીત, ઉચ્છીતું માંગી લાવી ગૃહસ્થ આપે તે પ્રાચિત્ય,ફેર બદલ કરીને આપે તે પરાવર્તિત, ગ્રામાન્તરથી કે ઘરમાંથી સાધુ નિમિત્તે સામું આણેલું અભ્યાહૂત, બંધ કરેલ કઠી વિગેરેનું મેં સાધુ માટે ઉઘાડીને ઘી વિગેરે આપે તે ઉભિન્ન, હાથ ન પહોંચે એવી વસ્તુ માળાદિકથી ઉતારી આપે તે માલાપહત, કેઈ પાસેથી ખેંચી લઈ આપે તે આધ, સાધારણ વસ્તુ બીજા બધાની સંમતિ વગર આપે તે અનિસૃષ્ટ, અને પોતાના માટે રસોઈ કરાતી હોય તેમાં સાધુ નિમિતે ઉમેરી નાંખવું તે અધ્યવપૂરક દેષ. એ રીતે ૧૦ ઉદગમ દેષ વર્ણવ્યા. હવે ઉતપાદના દેષ વર્ણવે છે. આહાર માટે ગૃહસ્થના બાળકેને મેળામાં રાખી રમાડવાં તે ધાત્રીષ, સંદેશ લઈ જવા લાવવા તે દુતિ દોષ, ભવિષ્ય ફળ-લાભ હાનિ ભાખતાં નિમિત્ત દોષ, ગૃહસ્થ પાસે સ્વજાતિ પ્રમુખ પ્રકાશમાં આજીવના દોષ, જે દાતા જેને ભક્ત હેય For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. તેની પાસે પિતે પણ તેને જ ભક્ત છે એમ કહેતાં વનીપદોષ, આહાર માટે ઔષધ ઉપચાર બતાવતાં ચિકિત્સા દેષ, કંઈપણ ડર બતાવવાથી મળે છે કે પપિહુડ, પ્રશંસા કે અપમાન પામી દાતાને અભિમાને ચઢાવી જે પ્રાપ્ત થાય તે માનપિંડ. અધિક ઈચ્છાથી માયાવશ થઈ મેળવાય તે માયાપિંડ, કેઈપણ વસ્તુની વૃદ્ધિથી અતિ ઘણુ ફરતાં ભપિંડદાન લીધા પછી કે પહેલાં દાતાના વખાણ કરતાં સસ્તવદેષ, આહાર અર્થે સ્ત્રી દેવતા અધિષિત પ્રભાવવાળા વર્ણ આમ્નાયને પ્રયું જતાં વિદ્યાપિંડે, દેવાધિષિત અને પાઠ સિદ્ધ એવા પ્રભાવવાળા વર્ણ આખાયને પ્રયું જતાં મંત્રપિંડ, દેષ,અદશીકરણ માટે નયન અંજનાદિક કરતા ચૂર્ણપિંડ, સૌભાગ્ય દર્ભાગ્ય ફળદાયી પાદલે પાદિક રોગને પ્રયુંજતા ગપિંડ, અને વશીકરણાદિ કરતાં મૂળકર્મ, એ સળ ઉત્પાદન થી જે મુક્ત રહે તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના અભિગ્રહ (શ્રી વીર પ્રભુની પેરે) જે ધારતા હોય તે ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તો. હવે ગ્રંથકાર વીશમી છત્રીશી વર્ણવે છે. सोलसवयणविहिन्नू , सतरसविहसंजमंमि उज्जुत्तो । तिविराहणाविरहिओ, छत्तीसगुणो गुरू जयउ ।। २१ ।। સેળ વચનના જાણ, સત્તર પ્રકારના સંયમમાં ઉજમાળ અને ત્રણ પ્રકારની વિરાધના મુકત એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂશ્રી જયવતા વર્તા. ૨૧ ભાવાર્થ–ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ, એક, દ્વિ અને બહુ એ ત્રણ વચન, સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણ લિંગ, પક્ષ એ (દેવદત્ત) પ્રત્યક્ષ આ (દેવદત્ત), ઉપનીત ઉપનીત વચન (આ ઉદાર અને ઋદ્ધિવાન્ (પુરૂષ), ઉપનીત અ૫નીત વચન (આ ત્રાદ્ધિવંત પણ કૃપણ) અપનીત ઉપનીત For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. n annnn વચન (આ દરિદ્ર પણ ઉદાર), અપની અપનીત (આ દરિદ્ર અને કૃપણુ) અથવા (૧ સુરૂપ અને સુશીલ સ્ત્રી, ૨ સુરૂપ અને કુશીલ, ૩ કુરૂપ અને સુશીલ તથા ૪ કુરૂપ અને કુશીલ સ્ત્રી)એ ચાર ઉદાહરણે પણ ઘટી શકે છે, અને જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના તથા ચારિત્ર વિરાધના એ ત્રણ વિરાધનાથી મુક્ત એવા છત્રીશ ગુણયુકત ગુરૂ જયવંતા વર્તા. ૨૧ હવે ગ્રંથકાર એકવીસમી છત્રીશી વર્ણવે છે. नरदिक्खदोस अट्ठा-रसेव अट्ठार पाँवठाणाइं। दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २२ ॥ અઢાર પુરૂષ દીક્ષા દોષને તથા અઢાર વાપસ્થાનને દૂરથી પરિહરતા એવા છત્રીશ ગુણયુકત શ્રી ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૨૨. ભાવાર્થ –પુરૂષ દીક્ષા દો-સાત આઠ વર્ષ) બાળ, વૃદ્ધ, નપુંસક, (પુરૂષ સ્ત્રી ઉભયની વિષયાભિલાષાવાળો), કલબ (અત્યંત કાયર, પુરૂષાર્થ રહિત), જડ, વ્યાધિત (ભગન્દર, અતિસારાદિ રોગગ્રસ્ત), સ્તન (ચૌર), રાજઅપકારી (રાજદ્રોહી) ઉન્મત્ત (ભૂતગ્રહીત), અદર્શન (કાણે આંધળે અથવા ત્યાનર્ષિ નિદ્રાવાન), દાસ-દાસ પુત્ર, દુષ્ટ (વિષય-કષાય દુષ્ટ), મૂઢ (મૂર્ખ અથવા વ્યામૂઢ), ગાણાત (કરજવાન), જુગિત (જાતિ, કર્મ અને શરીરાદિ વડે દૂષિત હોય તે,) ઉપસ્થિત (ભેગલાહિક), ભૂતક (વૃત્તિ કિંકર), શિષ્ય નિષ્ફટક ( માતપિતાદિક વડીલ પ્રમુખની સંમતિ વગર ભગાડીને દીક્ષા દેવાય તે) ઉક્ત ૧૮ પુરૂષ દીક્ષા દોષ સમજવા. તે તથા પ્રાણાતિપાત, મૃષાવાદાદિ ૧૮ પાપસ્થાનકોને દૂરથી જ પરીહરતા એ રીતે છત્રીશ ગુણવડે અલંકૃત ગુરૂમહારાજા સદા જયવંતા વર્તો ! ર૨. - For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. હવે ગ્રંથકાર બાવીશમી છત્રીશી વર્ણવે છે. सीलंगसहस्साणं, धारतो तह य बंभभेयाणं । अट्ठारसगमुयार, छत्तीसगुणो गुरू जयउ ।। २३ ॥ ૧૮ હજાર શીલાંગને તથા ૧૮ પ્રકારના ઉદાર શીલને ધારણ કરતા એવા છત્રીશ ગુણવડે સુશોભિત ગુરૂમહારાજા જયવંતા વર્તા: ૨૩. ભાવાર્થ–પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીને તથા અજીવને જીવબુદ્ધિથી મન વચન કાયાવડે હણે નહિ, હણાવે નહિ તેમજ હણતા પ્રત્યે અનુદે નહિ એ રીતે પાંચ ઈન્દ્રિયને કાબુમાં રાખતાં, આહાર, ભય, મિથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાથી નહિ દેરાતાં, ક્ષમાદિક દશ પ્રકારને શ્રમધર્મ પાળતાં ૧૮ હજાર શીલાંગ થાય છે. વળી દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક વિષયભેગ મન વચન કાયાથી ભગવે નહિ, ભેગવા નહિ, તેમજ ભોગવનારને અનુમે દે નહિ એ રીતે ૧૮ પ્રકારના ઉદાર શીલને જે સારી રીતે ધારણ કરે તે છત્રીશ ગુરૂગુણવડે વિભૂષિત ગુરૂમહારાજા સદાય જયવંતા વર્તા! ર૩. હવે ગ્રંથકાર ત્રેવીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. उस्सग्गदोसगुणवी-सवजो सतरभेयमरणविहिं । भवियजणे पयडतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २४ ॥ એગણુશ ઉત્સર્ગ (કાઉસ્સગ) દેને વજેતા અને સવાર પ્રકારની મરણવિધિ ભવ્ય જનેને સમજાવતા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વતે! ૨૪ ભાવાર્થ–કાઉસ્સગ ના ૧૮ દોડાની જેમ પહોળા પગ રાખીને લતાની જેમ કમ્પતે, થાંભલે કે ભીંતે ઠીંગણ દઈને, માલે મસ્તક ટેકાવીને, ગાડાની ઉધની પેરે અંગુઠા કે પાની મેળ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૨૭ વીને, નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થળે હાથ રાખીને, કેદીની જેમ પગ પહેાળા કે સાંકડા કરીને, ચાકડાની જેમ રજોહરણ ઝાલીને, ન્હાની વહુની જેમ મસ્તક નમાવીને, ઢીંચણુ હેઠે વચ્ચે લટકતું રાખીને, ડાંસ મચ્છર કરડે નહિ તે માટે અથવા અજ્ઞાનતાથી સાધ્વીની પેરે છાતી ઢાંકીને, આલાવા ગણવા માટે આંગળી કે ભવાંને ચલાવતા, કાગડાની જેમ આંખના ગાળા ફેરવતા, કાઠાંની જેમ વસ્ત્રને સકાચીસ કેલી રાખતા, યક્ષ વળગેલ (વળગાડ) ની જેમ મસ્તક કપાવતા, મૂંગાની જેમ હૂહૂ કરતા, દારૂ પીધાની જેમ ખડખડતા, અને વાનરની જેમ આમતેમ જોતા તથા હોઠ હલાવતા કાઉસ્સગ કરે તે ૧૮ દોષ કહ્યા. ઉક્ત દોષોને ગુરૂમહારાજ વતા હાય. વળી ૧૭ પ્રકારનાં મરણ–૧ સમયે સમયે આવખાનાં દલીયાં તૂટે તે આવીચી મરણ, ૨ જેટલાં આવખાનાં દળીયાં એક વાર અનુભવી અનુભવી ક્યાં તે અવધિ મરણ, ૩ એ અનુભવ્યા વગર જ મરે તે અન્તિક મરણ, ૪ સંયમ ચેગ ભ્રષ્ટ (?) ને અલાકામરણ, ૫ ઇન્દ્રિય-અ (વિષય) માં અંધને વશાત મરણુ, ૬ પ્રાયશ્ચિત્તહીનને સશલ્ય મરણુ, ૭ સંખ્યાતા વષઁના આવખાવાળા તિર્યંચા અને મનુષ્યા તથા દેવતાઓ અને નારકા વગર ખાકીના કેટલાકને તદ્ભવ મરણુ, ૮ વિરતિરહિત ખાલ મરણુ, હું વિરતિવ્રતને વિરત મરણ, ૧૦ દેશ વિસ્તૃતવતને મિશ્ર મરણુ, ૧૧ ચાર જ્ઞાનવંત ( મન:પર્યવ ) સુધી છદ્મસ્થ મરણુ, ૧૨ કેવળજ્ઞાનીઓને કેવળી મરણુ, ૧૩ ગૃહાર્દિકવડે લક્ષણ થકી ગાય પૃષ્ઠ મરણ, ૧૪ ઉંચે બાંધી લટકાવા વડે વૈહાનસ્ મરણુ, ૧૫ સર્વ આહાર ત્યાગથી, નિ:સંગ પણ પ્રતિકણા સહિતને ભક્તપરિણા મરણુ, ૧૬ તેજ પ્રતિકમણા રહિતને ઈંગિત મરણુ, અને ૧૭ છેઠેલા વૃક્ષની પેરે નિળ રહેલને પાદપેાગમ મરણ, એ રીતે ૧૭ પ્રકારનાં મરણુ કહ્યાં તે સવમાં છેલ્લાં ત્રણ મરણ ઉત્તમ છે. અગ્નિ પ્રમુખ ઉપઘાત વડે વિવે. કવતે મરણુ ન કરવું. એ સર્વ વિધિને સારી રીતે સમજાવનાર એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવતા વર્તો. ( ૨૪ ) For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. હવે ગ્રંથકાર વીશમી ગુરૂગુણ છત્રીશી વખાણે છે. वीसमसमाहिठाणे, दसेसैणा पंच गासैदोसे य । मिच्छत्तं च चयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २५ ॥ વીસ અસમાધિ સ્થાન,દશ એષણુદેષ, પાંચ ગ્રાશેષણ (માંડલી) દોષ અને મિથ્યાત્વ દોષને તજતા એવા ક૬ ગુણયુકત ગુરૂશ્રી જયવંતા વતે. ૨૫ ભાવાર્થ–વિશ અસમાધિ સ્થાન-૧ તતચારી (અતિ ઉતાવળે ચાલનાર), ૨ અપ્રમાર્જિત સ્થાયી (પૂજ્યા પ્રમાર્યા વગર રહેનાર) ૩ દુપ્રમાર્જિત સ્થાયી (અસ્તવ્યસ્ત પુજના પ્રમાર્જના કરી રહેનાર), રિકત વસતિ સેવી, ૫ અતિરિક્ત (અધિક) શયનાદિ સેવી, દ રત્નાધિક પરિભાષી, ૭ વિપઘાતી, ૮ ભૂતપઘાતી ૯ સંજલનપઘાતી ૧૦ (અતી) દીર્ઘ કેપી, ૧૧ પરામુખ અવર્ણવાદી (Bach-Biter) ૧૨ વારંવાર “તું ચાર છે” ઈત્યાદિ વદનાર, ૧૩ ઉપશાન્ત થયેલ લેશને ઉદીરી ઉભો કરનાર, ૧૪ અકાલ સ્વાધ્યાયકારી, ૧૫ રજોગુંડિત હસ્ત ચરણ યુકત, ૧૬ રાત્રે ઉંચે શબ્દ બોલનાર, ૧૭ કલહકારી, ૧૮ ગચ્છભેદકારી ખટપટ પેદા કરનાર, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાખા કરનાર અને ૨૦ નિર્દોષ આહારાદિક ગષવામાં ઉપયોગ શૂન્ય એ સઘળાં અસમાધિસ્થાન કહ્યા. તેમજ વળી દશ એષણ -૧ શુદ્ધ હોય તેમ છતાં અશુદ્ધ છે એવી શંકાવાળું શક્તિ અકલ્પ્ય લેખાય, ૨ સચિત્ત વસ્તુ અથવા શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ વસ્તુથી ખરડેલું હોય તે મુક્ષિત, ૩ સચિત્ત પૃથ્વી પ્રમુખ ઉપર સ્થાપેલ હોય તે નિક્ષિસ, ૪ સચિત્ત ફળ પ્રમુખ વડે ઢાંકેલ હોય તે પિહિત, ૫ અયોગ્ય સચિરાદિકમાં થઈને જે આપે તે સંહૃત ૬ ગર્ભિણે નાના બચ્ચાવાળી, આરંભ પ્રવૃત્ત અપગ, અંધઉન્મત્તાદિ જે દે તે દાયકદેષ, ગ્ય અગ્યને એકઠું કરી આપે તે મિશ્ર, ૮ કાચું અચિત્ત નહિ થયેલું અથવા ભાવ વગરનું આપે તે અપરિણત, ૯ દહીં પ્રમુખ લેપ કૃત ખરડેલા હાથ તથા For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરહસ્ય. ક ભાજન વડે અને બચેલા દ્રવ્ય વડે લેપાયેલ આપે તે લિમ, તથા જે દેતાં ઢાળાય તે છદિત એ દશએષણા દ્વેષ, પાંચ માંડેલી (ગ્રાસએષણા ) દાષ-૧ રસલેાલુપતાથી દૂધ સાકર મેળવી વાપરવા તે સચેાજન, ૨ પ્રમાણથી અધિક વાપરવુ તેઅપ્રમાણ, ૩ ઇષ્ટઅનુકૂળ હાઇને રાગ સહિત તેને પ્રશ ંસવુ તે ઇંગાલ, ૪ અનિષ્ટ-પ્રતિમૂળ હાવાથી દ્વેષ સહિત તેની નિંદા કરવી તે ધૂમ, ૫ ક્ષુધા વેદનાદિ છ કારણ વગર વાપરવું તે અકારણ દોષ એ રીતે ગ્રાસેષણા યા માંડલીના પાંચ દોષ કહ્યા. તેમજ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અધર્મ માં ધર્મબુદ્ધિ ( અને દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં અગુરૂબુદ્ધિ તથા ધર્મમાં અધર્મ બુદ્ધિ ) એ . પરમ રાગ–અંધકાર-શત્રુવિષરૂપ મીથ્યાત્વદોષ જાણવા. એ રીતે કહેલા સમસ્ત દોષાને તજતા એવા ૩૬ ગુયુક્ત ગુરૂ જયવતા વર્તો ! ૨૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ગ્રંથકાર પચીશમી છત્રીશી વર્ણવે છે. इगवीससबैलचाया, सिक्खासार्लस पनरठाराणं | શ્રાવણે સયા, ધત્તીસગુણો ગુરુ ગયઽ || ૨૬ || એકવીશ શખલતા સ્થાનને ત્યાગ કરવા વડે અને શિક્ષાશીલના પન્નર સ્થાન આદરવા વડે ૩૬ ગુણયુક્ત ગુરૂ મહારાજા જયવંતા થતી. ૨૬. ભાવાર્થ :—શળતા સ્થાન-એક વર્ષમાં આકુટીવડે ( જલાશયની પ્રમુખ ) ઉતરવા રૂપ દશ લેપ કરનાર સાધુને પ્રથમ શમલ સ્થાન, એકમાસમાં ત્રણ લેપ કરનાર ( સાધુ ) ને બીજું, ( અનાકુટી વડે ) વધ કરનારને ત્રીજું, અસત્ય ખેલનારને ચેાથુ, અનુત્ત લેનારને પાંચમ, મૈથુન સેવનારને છઠ્ઠું, રાત્રે ખાનારને સાતમ, આધાકર્મિક ખાનારને આઠમુ, રાજપિ’ડ ખાનારને નત્રમુ, વેચાતું આણેલ. લેનારને દશમું, ઉચ્છતુ આઘેલુ લેનારને અગીચારમ્, સામું આણું લેનારને ખારમું, બીજા પાસેથી ખુંચી લીધેલું For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શ્રી ગુરુગુણમાળા. ગ્રહણ કરનારને તેરમું, વારંવાર મેકળાશ (અસંવર) અને અનિયમ (અપ્રત્યાખ્યાન) સેવનારને ચિદમું, કંદ પ્રમુખ ખાનારને પન્નર, જળ ભીનાં હાથ થકી ગ્રહણ કરનારને સેળયું, સચિત્ત શિલાપટ્ટ (પથ્થર) અને ધુણવાળા (પિલા) કાષ્ટ ઉપર ઉભનારને સત્તરમું, અનાચ્છાદિત (ખુલ્લી) ભૂમિ ઉપર બેસનારને અઢારમું, જળ ભીનું કે રજમુંડિત શરીર છતાં ભેજન કરનારને ઓગણીશમું, છ માસની અંદર એક ગચ્છ-સમુદાયમાંથી અન્યગ૭-સમુદાયમાં જનારને વશમું, અને હસ્તકર્મ તથા અનંગકડા કરનારને એકવીશમું શબલ સ્થાન:જાણવું. એ એકવીશ શબલતા સ્થાન કહ્યાં. તેનાથી ગુરૂશ્રી દૂર રહેનાર હાય તથા શિક્ષાશીલનાં પન્નર સ્થાન -અચપલ, અમાયી, અકૌતકી, સ્વાત્મ નિંદક, પ્રપંચ રહિત, મિત્રી ભાવિત, કૃત મદ રહિત, ન પાપ-પરિક્ષેપ, ન મિત્રે કેપનશીલ, કલહ ડમર રહિત, પ્રતિસલીન (સુનિગ્રહીત) અને સુવિનીત પ્રમુખ પનર સ્થાને વડે શિક્ષાશીલ લેખાય છે. તેમાં આદરવંત એવા છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજા જયવંતા વોં ! ૨૬. હવે ગ્રંથકાર ૨૬ મી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बावीसपरीसहहियासणेण चारण चउँदैसरहं च । अभितरगंथाणं, छत्तीसगुणो गुरू जयउ ॥ २७ ॥ બાવીશ પરીષહ સહન કરવા વડે અને ચઉદ અભ્યતર ગ્રંથ (પરિગ્રહ) ને ત્યાગ કરવા વડે ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તો! ૨૭, ભાવાર્થ –સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, અચલ, સ્ત્રી, ચર્ચા પ્રમુખ બાવીશ પરીસોને જીતનારા અને પુરૂષ, સ્ત્રી, નપુસંક વેદયરૂપ ત્રણુવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા રૂપ હાસ્ય ષટક, મિથ્યાત્વ તથા ચાર કષાય એ ચૌદ પ્રકારને અલ્પે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. તર ગ્રંથ કહ્યા છે તેના ત્યાગ કરનારા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજા જયવતા વર્તા ! ૨૭. હવે છવીશમી ગુરૂગુણ છત્રીશી ગ્રંથકાર વખાણે છે. परणवेइँया विसुद्धं, छद्दोस विमुक्त पंचवीसविहं । पडिले हे कुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २८ ॥ ૧ પંચવિધ વેદિકા વિદ્યુતૢ તથા ષડ્ દોષ વિજેત પંચવીશ પ્રકારની પ્રતિલેખના કરતા એવા છત્રીશ ગુરૂગુણયુક્ત ગુરૂમહારાજા જયવંતા વર્તા ! ૨૮. ભાવાર્થ:—પગ પ્રસારી ( પહેાળા કરી ), ઢીંચણુની મહાર હાથ રાખી ઇત્યાદિ પાંચ વેદિકાદોષને ટાળી, પ્રસ્ફાટન ( વસ્ત્રને ખુબ અફાળવાłટાકા મારવા ), વ્યાક્ષિપ્તતા અને નચાવવું પ્રમુખ છ દોષ તજી, ૧ દ્રષ્ટિ પ્રતિલેખના, ૬ ઊર્ધ્વ ૫ખ્ખાડા અને નવનવ અખંડા અને પ્રમા ન મળીને ૨૫ પ્રતિલેખના કરે એવી રીતે ૩૬ ગુણુયુક્ત ગુરૂમહારાજા સદાય જયવતા વર્તા ! ૨૮. હવે ગ્રંથકાર અઠ્ઠાવીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. सत्तावीसविहेहिं, अगारगुणेहिं भूसियसरीरो | નવોલિસુન્દ્રાદ્દી, છત્તીસગુપ્તે ગુરૂ નયઽ II RE I સત્તાવીશ પ્રકારે સાધુગુણુ વડે ભૂષિત ગાત્ર અને નવાતિ શુદ્ધ આહાર ગ્રહણ કરનારા એવા છત્રીશ ગુણચુત ગુરૂ જયવતા વો ! ૨૯. For Private and Personal Use Only ભાવા—પાંચ મહાવ્રત અને રાત્રીલેાજનના સર્વથા ત્યાગ એ છ વ્રત, પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ, ભાવકરણ, સત્ય, ક્ષમા (સમતા) વિરાગતા, મન વચન કાયાના નિરોધ, છ કાયની રક્ષા, સયમા Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી ગુરુગુણમાણું ગમાં ઉપગ, વેદના-કષ્ટ સહિષ્ણુતા, અને મરણાન્તિક ઉપસર્ગ અધિસહન એ સાધુ યોગ્ય ર૭ ગુણવડે અલંકૃત હોય અને ન હણે, ન હણાવે, હણતાને ન અનુદે ન રાંધે, ન રંધાવે, રાંધતાને ન અનુદે ન ખરીદે, ન ખરીદાવે, ન ખરીદનારને અનુદે એ રીતે નવકેટિ શુદ્ધ આહાર ગ્રહણ કરે એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા. ૨૯ હવે ગ્રંથકાર ઓગણત્રીશમી ગુરુગુણ છત્રીશી વખાણે છે. अडवीसलद्धिपयडण-पउणो लोए तहा पयासंतो । अडविहपभावगत्तं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३० ॥ અઠાવીશ લબ્ધિ પ્રગટ કરવા ઉજમાળ તથા અeવિધ પ્રભાવકતા જગતમાં પ્રકાશતા એવા ૩૬ ગુણયુક્ત ગુરુ મહારાજ જયવંતા વર્તે. ૩૦ ભાવાર્થ–આમ સહી, વિપેસહી, ખેલ સહી, જલે - સહી, સસણી, સંભિન્નશ્રેત, અવધિ, જુમતિ, વિપુલમતિ, ચારણ, આસીવિસ, કેવલી, ગણધર, પૂર્વધર, અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ક્ષીર--મધુ-કૃતાઢવ, કેકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તે જેલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અક્ષણ મહાનસી અને પુલાક લબ્ધિ એ ૨૮ લબ્ધિઓને સવિસ્તર અધિકાર (ગુરૂગમ્ય) ટીકાદિકના આધારે જાણવા યોગ્ય છે, તે પ્રગટ કરવાપ્રાપ્ત કરી લેવા સાવધાન હોય અને ૧ પ્રાવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, કનૈમિત્તિક, પ તપસ્વી, ૬ વિદ્યા-મંત્રસિદ્ધ, ૭ અંજનગાદિ સિદ્ધ અને ૮ પ્રધાન કવિ એ આઠ પ્રકારના પ્રભાવક કહેવાય છે, તેવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! ૩૦ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. હવે ગ્રંથકાર ત્રીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. एगूणतीसभेए, पावसुए दूरओ विवज्जंतो । सगविह सोहिगुणणू, छत्तीसगुणो गुरू जयउ ॥ ३१ ॥ 33333 ર૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી પરીહરતા અને સાત શેધિગુણાને ( સારી રીતે ) જાણનારા એવા ૩૬ ગુણચુક્ત ગુરૂ મહારાજ જયવતા વર્તા. ૩૧ હવે ગ્રંથકાર એકત્રીશમી ગુરૂગુર્ણ છત્રીશી વખાણે છે. महमोहबंधठाणे, तीसं तह अंतर्रारिकं च । लोए निवारयंतो, छत्तीसगुणो गुरू जय || ३२ । ૩૩ ભાવાર્થ-અષ્ટાંગ નિમિત્ત પ્રમુખ ર૯ પ્રકારના પાપશ્રુતને દૂર તજતા, અને (પ્રાયશ્ચિત યથાર્થ ભાવે લેતાં દેતાં) લઘુતા (કર્મ-હાનિ, નિર્જરા) ૧, નવ નવ સવેગ શ્રદ્ધાવડે ચિત્તની પ્રસન્નતા ૨, સ્વપર પાપ નિવૃત્તિ ૩, આ વશુદ્ધિ-સરળતા ૪, અભિમાનાદિકના ત્યાગથી દુષ્કર કરણ પત્તીથંકરાની માતાનુ પાલન અને ગુરૂજનાના વિનય ૬, અને નિરૂપવા એ સાત પ્રકારના ગુણ માલાચના વર્ડ પ્રાપ્ત થાય છે પણ એવા ૨૬ ગુણયુક્ત વર્તા. ૩૧ યવતા For Private and Personal Use Only ત્રીશ મહામે હબ'ધ સ્થાનાને તથા છ અંતરંગ શ ત્રુને નિવારતા એવા છેત્રીશ ગુણયુકેત ગુરૂમહારાજ જગતમાં જયવતા વો ! ૩ર ભાવા—અતિ સક્લિષ્ટ પરિણામવડે પ્રાણીધાતાદિક અનેક Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રી ગુરગુણમાળા. દુષ્ટ કર્મ કરવારૂપ ત્રીશ મહા મેહ બંધ સ્થાનકે આગમમાં કહ્યાં છે તે તથા કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ છ પાપશત્રુઓને નિવારવા સદાય સાવધાન એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જ્યવતા વર્તો. ૩૨ હવે ગ્રંથકાર બત્રીશમી ગુરુગુણ છત્રીશી વખાણે છે. इगहियतीसविहाणं, सिद्धगुणाणं च पंच नाणणं । अणुकित्तणेण सम्मं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३३ ॥ સિદ્ધ ભગવાનના એકત્રીશ ગુણેને તથા મતિ પ્ર. મુખ પાંચ જ્ઞાનેને વખાણવા વડે છત્રીશ ગુણ યુકા ગુરૂ મહારાજ જયવંતા વાતો! ૩૩ ભાવાર્થસિદ્ધના ૩૧ ગુણે-૧ અશરીર, ૨ અસંગ, ૩ અજન્મા, ૪ ન દીધું, ન વૃત્ત, ત્રાસ, ન ચતુર, ન પરિમંડલ, ન કૃષ્ણ-નીલ-રક્ત-હાલિદ્ર (પીત)-શુકલ વર્ણ, સુરભિ-દુરભિગંધ, ન તિક્ત-કટુક-કાષાયિક–આસ્લ-મધુર રસ ન કર્કશ-મૃદુ-ગુરૂ–લઘુ શીત–ઉષ્ણુ-સ્નિગ્ધ-લક્ષસ્પર્શ, ન સી, ન પુરૂષ અને ન નપુંશક એવા ૩૧ સિદ્ધના ગુણે તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાનને વિસ્તારથી) વખાણુતા એવા છત્રીશ ગુણવડે અલંકૃત ગુરૂ મહારાજા સદા જયવંતા વર્તા.૩૦ * પિતે અબહુશ્રુત છતાં હું બહુકૃત, અતપસ્વી છતાં તપસ્વી, અબ્રહ્મ ચારી છતાં બ્રહ્મચારી છું એમ દાંભિતા આદરે—માયા મૃષાવાદ સેવે, વાર. વાર કલેશ કરે, અન્યને સાધુ ધર્મથી ચૂકવે, સર્વજ્ઞ-વીતરાગના અવર્ણવાદ બેલે, આચાર્ય ઉપાધ્યાયની હેલના–નિંદઆશાતના કરે–અધર્મિક યોગને જાણું વારંવાર કર્યું જે, વમેલા કામને ફરી ઇછે વિગેરે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૩૫ હવે ગ્રંથકાર તેત્રીશમી ગુરુગુણ છત્રીશીનું વર્ણન કરે છે. तह बत्तीसविहाणं, जीवाणं रखणमि कयचित्तो । जियचउव्विहोवसग्गो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३४ ॥ બત્રીશ પ્રકારની જીવરક્ષા કરવામાં સાવધાન અને ચાર પ્રકારના ઉપસર્ગને જિતનારા એવા છત્રીશ ગુણ યુક્ત ગુરુ મહારાજ જયવંતા વતે. ૩૪ ભાવાર્થ–બત્રીસ પ્રકારે જીવ રક્ષા-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ એ પાંચેસૂક્ષ્મ અને બાદર મળી દશ પ્રત્યેક વનસ્પતિ, બેઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચઉન્દ્રિય તથા સંસી, અસી (પચ ઈન્દ્રિય) મળીને ૧૬ તે બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૩૨ ભેદે છે જાણવા, તેમની રક્ષા કરવા સદાય સાવધાન રહે, અને ચાર પ્રકારના ઉપસર્ગ–૧ દેવકૃત, ૨ માનવકૃત, ૩ તિર્યચકૃત અને ૪ આત્મસંવેદન (કૃત). તેમાં દેવકૃત અને માનવકૃત ઉપસર્ગ ચાર ચાર પ્રકારે-૧ હાસ્યથી, ૨ રાગથી, ૩ ટ્વેષથી અથવા ૪ વિમર્શથી. તિર્યચકૃત ઉપસર્ગ પણ ચાર પ્રકારે–૧ ભયથી, ૨ પ્રસ્વેષથી, ૩ આહાર નિમિત્તે અથવા ૪ પિતાનાં બાળસંતાન કે રહેઠાણનું રક્ષણ કરવા માટે. તેમજ આત્મસંવેદન ઉપસર્ગ પણ ચાર પ્રકારે ૧ સંઘટ્ટન (આંખમાં પડેલું કાણું ચેળવા વિગેરે)થી, ૨ પ્રપતન (પગ લપસી પડવાથી એકદમ ઘણું વાગી જાય તેથી, ૩ સ્તષ્ણન (મૂર્શિત થવાથી કે વાયુ વેગે થોડા વખત હાથ પગ થંભાઈ જાય તે)થી, અને લેશન (ગાઢ રેગવડે કઈ અંગ ભાગ કશિત થાય તે)થી ઉપસર્ગ ચાર પ્રકારે થાય છે. દેવ, માનવ કૃત ઉપસર્ગ પ્રકારાન્તરે પણ કહેલ છે તે સર્વ ઉપસર્ગો સહન કરવામાં નિશ્ચળ રહે એવી છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૩૪ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા. હવે ગ્રંથકાર ત્રીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છેबत्तीसदोसविरहिय-वंदणदाणस निश्चमहिगारी ! चउविहविगहेंविरत्तो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३५ ॥ બત્રીશ દોષ રહિત વંદન (કતિકર્મ) કરવાને સદાય લાયક અને ચાર પ્રકારની વિકથા રહિત એવા ૩૬ ગુણયુ કા ગુરૂ જયવતા વર્તા! ૩૫ ભાવાર્થ—અનાદરપણે, સ્તબ્ધપણે ઈત્યાદિ ૩ર દેષ રહિટ તપણે જે સદાય વંદન કરવા ગ્ય છે (તે દોષનું સવિસ્તર સ્વરૂપ ભાષ્યત્રય પૈકી ગુરૂવંદન ભાષ્યથી જાણવું). તથા સ્ત્રી કથા, ભક્ત (ભેજન)કથા, દેશકથા અને રાજકથા એ ચાર પ્રકારની વિકથાથી વિરક્તદૂર રહેનાર એવા છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૩૫ હવે ગ્રંથકાર પાંત્રીશમી ગુરૂગુણ છત્રીશી વખાણે છે. तित्तीसविहासायणे-वजणजुग्गो य वीरिआयारं । तिविहं अणिगृहंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३६ ॥ ગુરુની આગળ ચાલવા પ્રમુખ ૩૩ આશાતના વર્જન યેગ્યા અને ત્રણ પ્રકારે વીર્વાચારને સારી રીતે પાળતા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તો! ૩૬ ભાવાર્થ–ગુરૂ આશાતના-ગુરૂની આગળ, પડખે તેમજ નજદીક બેસતાં, ઊભતાં, કે હીંડતાં, ગુરૂ પહેલાં આચમન કરતાં, ગમનાગમન આવતાં, રાત્રે જાગતા છતાં ગુરૂ પૂછે તે ઉપર લક્ષ નહિ આપતાં, આવેલા સાધુને ગુરૂ પહેલાં બોલાવતાં, કેઈક શિષ્ય પાસે પ્રથમ ભિક્ષાની આચના કરી પછી ગુરૂ પાસે આલેચતાં, એજ પ્રમાણે ગુરૂ પહેલાં બીજાને ભિક્ષા બતાવતાં, બીજાને For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૩૭ પ્રથમ નિમંત્રણ કરતાં ગુરૂને પૂછયા વગર સાધુઓ પ્રત્યે યથારૂચિ ઘણું દેતાં, ગુરૂને યત્કિંચિત્ આપી સ્વયં સ્નિગ્ધ મધુરાદિકને ઉપભેગ કરતાં, રાત્રીની પરે બીજે વખતે પણ ગુરૂ વચનને આદર નહિ કરતાં, ગુરૂ પ્રત્યે કઠોર વચન કહેતાં, આસન ઉપર બેઠાં બેઠાંજ ગુરૂને ઉત્તર આપતાં, શું છે એમ ગુરૂ પ્રત્યે તેછડાઈથી) પૂછતાં કે બેલતાં, તુંકાર કરવાથી, ગુરૂએ કંઈ કરવા કહ્યું છતે “તમેજ કેમ કરતા નથી” એમ સામું બેલતાં, ગુરૂ ધર્મકથા કરતા હોય તેમાં કંટાળો લાવતાં-ખિન્ન મન થતાં, “તમને યાદ નથી, તેને એ અર્થ સંભવ નથી” એમ કહેતાં, ચાલતી કથામાં ભંગ પાડી વચમાં પોતેજ કથા કરવા માંડતાં, “હવે ગેચરી વખત થયેલ છે ઈત્યાદિક બાના કાઢી પર્ષદા ભેદ કરતાં, પર્ષદા બેઠી હોય તે વખતે (ગુરૂ છતાં) સવિશેષ કહેતાં, ગુરૂ શય્યાદિકને પગથી સંઘટ્ટ કરતાં, ગુરૂ શય્યાદિકમાં બેસતાં-સૂતાં, ગુરૂથી ઉંચા આસને કે સમાન આસને બેસતાં આશાતના લાગે છે. ઉક્ત સકળ આશાતના વજીનેજ સુવિનીત શિષ્ય ગુરૂની સેવા-ભક્તિને યથાર્થ લાભ લેવા પ્રયત્ન કરે છે તેવા પવિત્ર ધર્મની યોગ્યતા મેળવી શકે છે. વળી મન, વચન અને કાય નું છતું બળવીર્ય ગોપવ્યા વગર ફેરવવું તે ત્રણ પ્રકારને વર્યાચાર પાળનાર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વત! ૩૬ હવે ગ્રંથકાર છત્રીસમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છેगणिसंपय?चउविह, बत्तीसं तेसु निच्चमाउत्तो। चउविहविणयपवित्तो छत्तीसगुणो गुरू जयउ ।। ३७ ।। ચાર ચાર પ્રકારની આઠગણું સંપદામાં સદાય સાવધાન અને ચાર પ્રકારના વિનય વડે પવિત્ર એવા ૩૬ ગુણયુકત ગુરૂ શ્રી જયવતા વર્તા! ૩૭ ભાવાર્થ-૧ આચારસંપત, ૨ શ્રુતસંપત, ૩ શરીરસંપત, ૪ વચનસંપત્, ૫ વાચનસંપત્, ૬ મતિસંપત, ૭ પ્રગતિ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી ગુરૂગુણમાલા. સંપત્ અને ૮ સંગ્રહપરિજ્ઞાસ પત્ એ અષ્ટગણી સ ંપદા તે દરેકના ચાર ચાર ભેદ નીચે મુજખ જાણવા ચેાગ્ય છે. આચાર સ`પદા–૧ ચરણ સિત્તરી સહિતતા, ૨નિમંદતા—મૃદુતા યા કામળતા, ૩ અનિયત ( અપ્રતિબદ્ધ ) વિદ્ધાશ્તિા અને ૪ જિતેન્દ્રિયતા. શ્રુત સંપદા−૧ યુગ પ્રધાના ગમજ્ઞતા ( સર્વોત્કૃષ્ટ વિદ્વત્તા ), ૨ પરિચિત સૂત્રાતા, ૩ ઉત્સર્ગ અપપાવેદિત્ય, અને ૪ ઉદાત્તાદિપઢુંવણાચ્ચારિત્વ. શરીર સ’પદા–૧ સમચતુરઅ સંસ્થાનતા, ૨ સંપૂર્ણ અંગે પાંગતા, ૭ સપૂર્ણ પંચેન્દ્રિયતા, અને ૪ તપ પરીષહાર્દિક સહિષ્ણુતા ( સહનશીલતા ). વચન સપદા-૧ અસ્ખલિત પ્રતિભા ( શાલિ ) ૧, ૨ મધુર વાકયતા, ૩ નિર્વિકાર વચનતા અને ૪ સ્ફુટ વચનતા.. વાચના સ'પટ્ટા-૧ ચાગ્યાયેાગ્ય પાત્રજ્ઞતા, ૨ પૂર્વસૂત્રાર્થ પરિણમ્બે છતે અપર સૂત્રાર્થદાન, ૩ સૂત્ર પ્રત્યે ઉત્સાહન, અને ૪ અર્થ પ્રત્યે નિહિત્ય અથવા નિર્વાહકત્વ. સતિ સ`પદા–૧ અવગ્રહ–અવ્યકત ગ્રહણ, ૨ ઇહા-વિમર્શ, ૩ અપાય–નિશ્ચય અને ૪ ધારણા-અવિસ્મરજી. પ્રયાગ મતિવાદ મુષ્ઠિ-૧ શકિત પરિજ્ઞાન, ૨ પર પુરૂષ પરિજ્ઞાન, ૩ સ્વપર અનુકૂળ ક્ષેત્ર પરિજ્ઞાન અને ૪ સ્વપર અનુકૂલ રાજ્યાદિવસ્તુ વિજ્ઞાન. સગ્રહ પરિજ્ઞા સ’પદા-૧ ગણ ( સાધુ સમુદાય ) વિહારચોગ્ય ક્ષેત્રાદિ પરિક્ષણ ૨ ભદ્રકાદિકને ઉપદેશ દઇ ગણચિન્તાદિમાં સ્થિરી કરણ, ૩ સ્વાધ્યાય ચેાગ્ય પુસ્તકાદિકનું સંગ્રહણ, અને ૪ તપાનુષ્ઠાનાદિકમાં શિષ્યાદિકની યથાયાગ્ય નૃત્યન્નતા. એ રીતે ગણી સંપદાના ખત્રીશ ભેદો કહ્યા છે તેમાં સાવધાન અને આચાર For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. • ********* 5. •••••• •••••••~-~ ~-~ વિનય, શ્રત વિનય, વિક્ષેપ વિનય, તથાતોષ પ્રતિઘાત વિનય એ ચાર પ્રકારના વિનયમાં સ્વપરના સંયમ તગણુ પ્રતિમા વિ. હારાદિ સામાચારી સાધન લક્ષણ, આચાર વિનય, સૂત્ર અર્થ તદુભય ભાવરહનું દાન-ગ્રહણ કરવા માટે પ્રેરણા અને સહાયાદિવડે શ્રત આચાર, મિથ્યાત્વમાંથી, ગૃહસ્થપણામાંથી કે પ્રમાદમાંથી ખસેડીને સારા ચઢતાભાવમાં સ્થાપવું તે વિક્ષેપ વિનય અને વિષય કષાયાદિક દેષને પ્રતિઘાત કરવા વડે તષિપ્રતિઘાત વિનય એમ ચાર પ્રકારને વિનય વખાર છે, તેવા વિનય વડે નિર્મળ ગાત્ર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તે. (૩૭) હવે ગ્રંથકાર ગ્રંથ સમાપ્તિ કરતાં સૂરિવરના ગુણેની અનંતતા અને તેનું વર્ણન કરવા પિતાની અત્યંત અસમર્થતા દર્શાવતા કહે છે. जइवि हु सूरिवराणं, सम्मं गुणकित्तणं करेउं जे। सक्कोवि नेव सक्कइ, कोऽहं पुण गाढमूढमई ॥ ३८॥ तहवि हु जहासुआओ, गुरुगुणसंगहमयाउ भत्तीए । इय छत्तीसं छत्तीसियाउ भणियाउ इह कुलए ।। ३६ ॥ सिरिवयरसेणसुहगुरु-सीसेणं विरइयं कुलगमेयं । पढिऊणमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥ યદ્યપિ સૂરિવરેના સગુણેને યથાર્થ રીતે વર્ણવવાને ઈન્દ્ર પણ સમર્થ નથી તે પછી અત્યંત મૂઢમતિ એ હું શી રીતે સમર્થ હોઈ શકું? ૩૮. તેપણ યથાશ્રુત (શાસ્ત્ર-સંપ્રદાય અનુસારે) ગુરૂગુણેના સંગ્રહવાળી છત્રીશ છત્રીશીઓ આ કુલકમાં ભકિતવડે કહી છે. ૩૯ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શ્રી ગુરુગુણમાલા. શ્રી વજન સુગુરૂના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિવરે આ કુલકની રચના કરી છે, તેનું સરલ ભાવે પઠન પાઠન કરીને ભવ્યાત્માએ કલ્યાણના ભાગી થાઓ ! (૪૦). ગ્રંથ પ્રશસ્તિશ્રીમત બહત્ ગચ્છરૂપ કમળમાં હંસ સમાન અને બુદ્ધિબળવડે બૃહસ્પતિથી ચઢીયાતા તેમજ સમસ્ત વાદીન્દ્રોમાં મુકટ સમાન એવા શ્રી દેવસૂરિગુરૂ જગતમાં જયવંતા વર્તો ! ૧ ઉક્ત ગચ્છમાં સ્વચ્છ અંત:કરણવાળા શ્રી જયશેખર નામના ગુરૂ.થયા તેમના પરૂપ ગગનને દીપાવવા સૂર્ય સમાન શ્રી વજન નામના સૂરિ થયા. ૨ - તેમના પટ્ટ નાયક (પટોધર) શ્રી હેમતિલકસૂરિ થયા, તેમના આદેશથી શ્રી રત્નશેખર નામના શિષ્ય આ વિવરણ લખ્યું છે. ૩ ઉક્ત વિવરણના આધારે યથામતિ અને યથાશક્તિ શ્રી ગુરૂ ગુણ ષત્રિશત્ ષત્રિશિકા કુલકની સંક્ષિપ્ત વ્યાખ્યા સ્વપર હિત માટે લખવા પ્રયત્ન કર્યો છે તેની સફળતા થાઓ ! અને અનેક ઉત્તમોત્તમ સદ્દગુણ રૂપ રત્નરેહણાચલ સમાન, શ્રી જિનશાસન ગગન દિનમણિ રૂપ ઉત્તમ સૂરિવરેના શ્રેષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ગુણો પ્રગટ-પ્રાપ્ત કરવાની ઉમદા બુદ્ધિથી આ કુલકનું સરહસ્ય પઠન પાઠનાદિ કરી સદ્દગુણાનુરાગી સજજનો સુખ સંપદા પામે! ( રહસ્યકાર.) For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક *समयसार प्रकरण-भाषा अनुवाद. ગ્રંથપ્રવેશ યા પીઠિકા. * ૧ ચાર વર્ગ–-ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેનેજ ઉત્તમ કહે છે, કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગમાં એકાન્તિક (અક્ષય-અવિનાશી અને અબાધિત) સુખ નિચે તેમણે જોયું નથી. ૨ દાનાદિક ધર્મ થકી સોનાની એડી સમાન પુ ઉપાર્જન કરી ને સુખાભાસ (કલ્પિત સુખ) વડે માતેલા છે સંસારમાં ભટકે છે. ૩ પૈસા મેળવવા, સાચવવા અને એવા થકી પ્રગટ વધ બંધ નાદિક દુઃખ પામતા છ ખરેખર નજરે પડે છે. ૪ લેશ માત્ર સુખનો ભાસ આપી (વિનોદ પમાડી) પરિણામે શોચ (ક) ઉપજાવનાર અને દુર્ગતિદાયક એવા કામ-- ગને કણ પ્રશસે? પ તેથી અનંત (અવધિ રહિત) સુખપૂર્ણ, સમસ્ત દુઃખ પરંપરા રહિત અને જન્મ, જરા, મરણથી મુક્ત એવા મેક્ષ (વર્ગ) નેજ સમયજ્ઞ (શાકા) પ્રશસે છે. ૬ તે ક્ષતે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી (આરાધી), સકળ કર્મ–મળનો ક્ષય કરીને મહાશયે મેળવી શકે છે. જ આ મૂળ ગ્રંથ (સંસ્કૃત) અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, સંસ્કૃતના અભ્યાસીઓને પઠન પાઠનમાં બહુ ઉપયોગી છે. (કિ. આઠ આના પોસ્ટેજ જુદુ) For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ એ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે. સર્વજ્ઞ કથિત યથાસ્થિત તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) ને જે અવબંધ તેને સભ્ય (યથાર્થ) જ્ઞાન કહેવામાં આવે છે. તત્વ પદાર્થો તીર્થકર દેવોએ સાત કહેલા છે, તે આ રીતેજીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર નિર્જરા, અને મેક્ષ, (જીવ તત્વનિરૂપણુ નામ) પ્રથમ અધ્યાય, તેમાં જીવ બે પ્રકારના છે. ૧ સિદ્ધ+અને ૨ સંસારી. તેમાં સિદ્ધ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ લક્ષણ એક સ્વભાવથી એક જ પ્રકારના છતાં છેલ્લા ભવરૂપ ઉપાધિભેદ(સંબંધ) થકી પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–૧ તીર્થ સિદ્ધ, ૨ અ ૧ સુખ દુખ ઉપગ લક્ષણવંત છવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અછવ. ૩ જેવડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિક આશ્રવ, ૪ છવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ ગુપ્તિ વડે આશ્રવનિરોધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપ થકી કર્મોનું અંશતઃ ખાવું તે નિર્જરા. ૭ સકળ કર્મ ક્ષયથકી સ્વ આત્મામાં અવસ્થાન તે મેક્ષ, (ટીકા ઉપરથી.) + કૃતકૃત્ય થયેલા અથવા અપુનર્ભવે લોકાગ્ર પદ પામેલા અથવા બાંધેલા આઠે કર્મને સર્વથા ક્ષય જેમણે કરેલ છે તે સિદ્ધ-પરમાત્મા કહેવાય છે. ૧ ચતુર્વિધ શ્રમણ સંધ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ અને ૨ તેના અભાવે સુવિધિનાથ પ્રમુખ તીર્થકરોના આંતરે ધર્મ વ્યવચ્છેદ થયે છતે જાતિસ્મરણાદિવડે જેમને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો તે અતીથે સિદ્ધ. ૩ તીર્થંકર પદવી પામીને સિદ્ધ થયા તે તીર્થકર સિદ્ધ અને તે પદવી પામ્યા વગર સામાન્ય કેવળી થઈને મોક્ષપદ પામ્યા તે અતીર્થકર સિદ્ધ. ૫ ગુરૂના ઉપદેશ વગર રવયં બોધ પામીને સિદ્ધ થયા તે સ્વયં બુદ્ધ સિદ્ધ. ૬ એકાદ વસ્તુ-સંધ્યાગાદિક દેખી બોધ પામી સિદ્ધ થયા તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ. ૭ આચાર્યાદિકના ઉપદેશથી બોધ પામી સિદ્ધિ પામ્યા તે બુદ્ધ બોધિતસિદ્ધ. ૮ ઉપરોક્ત પ્રત્યેકબુદ્ધ સિવાય જે કઈ સ્ત્રી લિગે સિદ્ધ થયા તે સ્ત્રીસિદ્ધ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૪૩ તીર્થ સિદ્ધ, ૩ તીર્થંકર સિદ્ધ, ૪ અતીર્થંકર સિદ્ધ, પ સ્વયં બુદ્ધસિદ્ધ ૬ પ્રત્યેક યુદ્ધ સિદ્ધ, છ બુદ્ધાધિત સિદ્ધ, ૮ શ્રીલિંગ સિદ્ધ, ૯ પુરૂષ લિ’ગ સિદ્ધ, ૧૦ નપુંસક લિ’ગ સિદ્ધ, ૧૧ સ્વલિંગ સિદ્ધ, ૧૨ અન્યલિંગ સિદ્ધ, ૧૩ ગૃડસ્થલિંગ સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ. સસારી જીવા તા એકવિધ, દ્વિવિધાદ્રિક ભેદે અનેક પ્રકા રના કહ્યા છે. તે આ પ્રમાણે સર્વે જીવાને સામાન્ય રીતે ઉપગ લક્ષણ હાવાથી તે એક પ્રકારનાં ( લેખાય ), એ પ્રકારના–ત્રસ અને સ્થાવર અથવા સત્યવહારિક અને અસબ્યવહારિક. તેમાં જેઓ અનાદિકાળથી સૂક્ષ્મ નિગેાદમાંજ રહેલા છે, કદાપિ ત્રસાદિક ભાવને પામ્યાજ નથીતે અસ વ્યવહારિક જાણવા અને જે જીવા સૂક્ષ્મનિગાદમાંથી નીકળી શેષ જીવામાં (જીવયેાનિમાં) ઉત્પન્ન થયા તે સ વ્યવહારિક, તે સ વ્યવહારિક જીવા કરી પણ સૂક્ષ્મ નિગા દપણાને પામે તે પણ તે સ`વ્યવહારિક જ કહેવાય છે. ત્રણ પ્રકારના જીવા સ્ત્રી, પુરૂષ અને નપુંસક ભેદે કરી અથવા વિરતિ, અવિરતિ અને દેશિવરિત ભેદે કરી અથવા ભવ્ય, અભય અને જાતિભવ્ય ભેદે કરીને જાણવા. તેમાં મેાડા વહેલા સિદ્ધિ ગતિ પામવા યાગ્ય હાય તે ભવ્ય, તેથી વિપરીત હાય તે અભવ્ય અને જાતિ વડે હું જે કાઈ પુરૂષલિંગે સિદ્દ થયા તે પુ॰ સિદ્ધ. ૧૦ તીર્થંકર અને પ્રત્યે. કમુદ્ધ સિવાય જે કાઇ ( કૃત્રિમ) નપુંસક લિ ંગે સિદ્ધ થયા તે નપુ ́સક સિદ્ધ ૧૧ રજોહરણાદિક દ્રવ્યલિંગ આદરી જે સિદ્ધ થયા તે સ્વલિંગસિદ્ધ અને ૧૨ અન્ય પરિવ્રાજકાદિક લિગેજ ( સમકિત પ્રમુખ પામી, કેવળજ્ઞાન ઉપાઈ તત્કાળ ) નિર્વાણ પામે તે અન્ય લિંગસિદ્ધ. ( કેવળજ્ઞાન પામ્યા પછી દીર્ધ આયુષ્ય હાય તા તે પણ સાધુ લિંગ જ આદરે છે. ) ૧૩ મરૂદેવી માતાની પેરે ગૃહસ્થ લિ ંગે અંતકૃત કેવળી થઈ માક્ષ પામ્યા તે ગૃહસ્થ લિંગ સિદ્ધ. ૧૪ એક એક સમયે એક એક મેાક્ષ જાય તે એક સિદ્ધ અને ૧૫ એક સમયમાં એથી માંડીને ૧૦૮ પર્યન્ત માક્ષ જાય તે અનેક સિદ્ધ જાણુવા. ( ટીકા ઉપરથી ) For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ. ભય છતાં કદાપિ સિદ્ધ થશે નહિ તેમને જાતિભવ્ય જાણવા કહ્યું છે કે-“સામગ્રીના અભાવથી, વ્યવહાર રાશિમાં નહિ પ્રવેશવાથી જે સિદ્ધિસુખ પામશે નહિ એવા ભવ્ય (જાતિભવ્ય) પણ અનંતા છે.” નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચગતિ ભેદ થકી ચાર પ્રકારના એક,બે, ત્રણ ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા હોવાથી પાંચ પ્રકારનાપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રણ ભેદની કલ્પનાથી છ પ્રકારના; કૃષ્ણાદિ છ લેસ્થા પરિણામવાળા અને અગી કેવળીપણે લેશ્યા રહિત (અલેશી) એમ સાત પ્રકારના જીવો જાણવા. આઠ પ્રકારના છ આ પ્રમાણે-૧ અંડેજા ઇંડાથી ઉત્પન્ન થયેલા (પક્ષી, ઘરેળી, મચ્છ, સપદિક) ૨ પિતાજા (જરાયુ રહિત ગર્ભ થકી જન્મે તે હાથી, ઘોડા, શશ, સારિકાદિક); ૩ જરાયુકા (ગર્ભવેઝનથી વિંટાયેલા–મનુષ્ય, ગે, ભેંશ પ્રમુખ); ૪ રસજા (મદિરા, છાશ પ્રમુખ રસમાં ઉત્પન્ન થતા કીડા); ૫ સંદજા (પરસેવાથી ઉત્પન્ન થતા જી, માંકણું પ્રમુખ), ૬ સંમૂર્ણિમા (તીડ, માખી, કીડી પ્રમુખ); ૭ ઉભેજા (ભૂમિભેદથી ઉત્પન્ન થતા પતંગાદિક) અને ૮ઉપપાતજા (દેવશય્યાદિકમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને નારકો) અથવા દેવ, નર, તિર્યંચ અને નારકના પર્યાય અને અપર્યાપ્તપણુવડે કરીને પણ જીવો આઠ પ્રકારના સમજ કે જેનાવડે છે કર્મ જડે બંધાય છે તે લેશ્યા જાણવીકૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, પત્ર અને શુકલવર્ણ (વાળા અતિ સુક્ષ્મ પુદ્ગલ) દ્રવ્ય સહાય થકી જીવના જે અશુભ-શુભ પરિણામ વિશેષ થાય છે તે લેસ્પાર્કનું પરિણામ જાણવું. કૃષ્ણદિક દ્રવ્યના સંબંધથી સ્ફટિક રનની પેરે આત્માને જે શુભાશુભ પરિણામ થાય છે તે વેશ્યા સમજવી. તે કૃષ્ણાદિક દ્રવ્ય, સકળ કર્મપ્રકૃતિના નિચળરૂપ સમજવા; અને તે વેશ્યાઓનું અધિક સ્વરૂપ જંબુક્ષના દષ્ટાંત જાબુ માટે સમૂળ, શાખા, પ્રશાખા, ગુચ્છ, ફળ અને પહેલાં જાંબુ માત્રથી સંતોષ પકડનાર, તેમજ દ્રવ્ય લેભથી સર્વ નગર, મનુષ્ય, પુરૂષ, હથીયારબંધ તથા લડનારાનો વંસ કરનાર અને ધન માત્ર હરનારના દૃષ્ટતથી સુસ્પષ્ટ થવા યોગ્ય છે. (ટીકા ઉપરથી). For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. વા. નવ પ્રકારના-પૃથ્વી, અ, તેલ, વાઉ, વનસ્પતિ (સ્થાવર-એકેન્દ્રિય) અને ૨-૩-૪-૫ ઈન્દ્રિયેવાળા છે, એમાં પંચેન્દ્રિય ના સંસી, અસણી બે ભેદ ગણતાં દશ પ્રકારના જાણવા; અગીચાર પ્રકારના-સૂમ બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકસેન્દ્રિય (૫) જ લચર, સ્થલચર, બેચર (૮), મનુષ્ય, દેવ અને નારક (૧૧), બાર પ્રકારના -પ્રથમ દર્શાવેલા રુકાય જીવો પર્યાપ્તાપર્યાપ્ત ભેદે જા ણવાતેર પ્રકારના છ-સૂક્ષ્મ નિગોદ રૂપ એક અવ્યવહારિક (૧), પૃથ્વી, અ, તેજ, વાયુ અને નિગદ એ પાંચે સૂમ બાદરપણે બબે ભેદે ૧૦ કુલ (૧૧), પ્રત્યેક વનસ્પતિ (૧૨) અને ત્રસ (૧૩). ચિદ પ્રકારના છ-સૂક્ષમ અને બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકલેન્દ્રિય (૫) અસંજ્ઞી અને સંસી (૭) એ સાતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે અથવા મિથ્યા દષ્ટિ (૧), સાસ્વાદન (૨), મિશ્ર (૩), અવિરત સમ્યગ્દષ્ટિ (૪), દેશવિરત (પ), પ્રમત્તસંયત (૬), અપ્રમત્તસંવત (૭), નિવૃત્તિ બાદર સંપરાય (૮), અનિવૃત્તિ બાદર સંપરાય (૯), સૂક્ષ્મસંપરાય (૧૦), ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ (૧૧), ક્ષીણકષાય વીતરાગ છઘસ્થ (૧૨), સગકેવળી (૧૩) અને અગકેવળી (૧૪) એમ ચૈાદ ગુણસ્થાનકવતી પણાવડે જી ચૌદ પ્રકારના જાણવા. એવી રીતે બુદ્ધિવતએ સિદ્ધાન્તાનુસારે અનેક પ્રકારે છે. વલે પ્રરૂપવા યોગ્ય છે. હવે ઉક્ત જેની સંક્ષેપે ભવસ્થિતિ પ્રરૂપવામાં આવે છે – પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષની, અગ્નિકાયની ત્રણ અહારાત્રિની, વાયુકાયની ૩ હજાર વર્ષની અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની-આ સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિ બાદર પર્યાપા આશ્રી સમજવી. હવે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિકની ભવસ્થિતિ કહે છે. બેઈન્દ્રિયની બાર વર્ષની, ત્રિઈન્દ્રિયની ૪૯ દિવસની, ચઉરિ ન્દ્રિયની છ માસની, અસંજ્ઞી પંચેન્દ્રિયતિ જળચરની પૂર્વ કેડીની, For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૬ શ્રી સમયસાર પ્રકરણ. સ્થલચરની ૮૪ હજાર અને ખેચરની ૭૨ હેજાર વર્ષની, સંદીપ ચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વ ક્રોડ, ત્રણ પચેપમ અને પલ્યાપમના અસંખ્યાતમા ભાગની; ગર્ભ જ મનુષ્યની ત્રણ પચે પમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જધન્ય ભવસ્થિતિ સર્વેની અંતર્મુÖહતની (પર્યાપ્તઆશ્રી જાણવી). સર્વે અપયોસ જીવાની તા ઉત્કૃષ્ટ પણ અંતર્મુહની સમજવી. સર્વે સૂક્ષ્મ નિગોદની તેમજ ખાદર પર્યાપ્ત નિગેાદની પણ તેટલી જ જાણવી. દ્વેગ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની અને જધન્ય ૧૦ હજાર વષ ની ભવસ્થિતિ સમજવી. 46 Acharya Shri Kailassagarsuri Gyanmandir અવગાહના યા દેહમાન..” પ્રત્યેક વનસ્પતિ સિવાય સર્વે એકેન્દ્રિયની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગની ડાય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર જનની ડાય છે. એઇન્દ્રિયની ખાર જોજનની, ત્રિઇન્દ્રિયની ત્રણ કાસની, ચઉરિન્દ્રિયની ચાર કાસની, અસ'ની અને સ'જ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની એક હજાર જોજનની અને સ ંજ્ઞી મનુષ્યાની ત્રણ કાસની. આ સર્વે ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તાઆશ્રી સમજવી. પોસાની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તની જધન્ય ઉત્કૃષ્ટ અને પ્રકારની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગની જાણવી. દેવતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની અને નારકાની પાંચસે ધનુષ્યની સમજવી. ( જઘન્ય અવગાહના તા ઉત્પાદ કાળે આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણેજ સમજવી ). પૂર્વોક્ત ભવસ્થિતિ અને અવગાહના આશ્રી વિશેષ હકીકત, કાયસ્થિતિ, પ્રાણ, પર્યાપ્ત અને લેસ્યાએ ઈત્યાદિક સંબધી વિશેષ અધિકાર શ્રુતસાગર (વિશાળ આગમા )થી જાણવા ચાગ્ય છે. હવે મિથ્યાઢષ્ટિ પ્રમુખ ચાદ ગુણસ્થાનાના સ્થિતિકાળ બતાવે છે. તેમાં મિથ્યાત્વના ત્રણ પ્રકારે સ્થિતિકાળ શાસ્ત્રકારે બતાવ્યા છે તે For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. આ પ્રમાણે –૧ અનાદિ અનંત, ૨ અનાદિ સાન્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં અભવ્ય પહેલા ભાંગે, અને ભવ્યે બીજા ત્રીજા ભાગે જાણવા. અભવ્યેને મિથ્યાત્વની આદિ તેમજ અંત નથી માટે અનાદિ અનંત ભાંગે તેમને લાગુ પડે છે અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યને સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વને અંત થવાથી અનાદિ સાન્ત (બીજો) ભાગે તેમજ સમકિત પામેલા જે મિથ્યાત્વ પામે અને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યુન અધ પુદગલ પરાવર્ત પર્યત મિથ્યાત્વમાં રહીને ફરી સમક્તિ પામે તેમને આશ્રી સાદિ સાન્ત ભાગે જાણ. સાસ્વાદન (સમકિત) ને છ આવળી પ્રમાણ સ્થિતિકાળ ઉત્કૃષ્ટ જાણ. તે (સાસ્વાદન) અનન્તાનુબંધી કષાયને ઉદય થયે છતે ઉપશમ સમક્તિને વખતે મિથ્યાત્વ નહિ પ્રાપ્ત થયેલાને હોઈ શકે છે. અવિરત સમકિત દષ્ટિને (ઉત્કૃષ્ટ) સ્થિતિકાળ સાધક તેત્રીશ સાગરેપમ કહ્યો છે. દેશવિરતિ અને સગી કેવળીને સ્થિતિકાળ કંઈક ન્યુન પૂર્વકેડ, અયોગી કેવળીને સ્થિતિકાળ અ, ઈ, ઉં, , લૂ લક્ષણ પાંચ હસ્વ સ્વર ઉચ્ચાર પ્રમાણ, મિશ્ર અને પ્રમાદિક સાત ગુણસ્થાનકને સ્થતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. ઉપર કહેલો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી સમજ. જઘન્યથી તે સાસ્વાદન અને પ્રમાદિક છ ગુણ સ્થાનકેને સ્થિતિકાળ એક સમયને જ જાણ.' અગી કેવળીને અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વોક્ત પંચ હસ્વ સ્વર ઉચ્ચાર પ્રમાણુજ સમજે, અને બાકીના છ ગુણ સ્થાનકે મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત, ક્ષીણમેહ અને સગી કેવળીને જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. છે પ્રથમ અધ્યાય સમાસ છે For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શ્રી સમયસાર પ્રકરણ અજીવ તત્વ નિરૂપણનામા દ્વિતીય અધ્યાય, તીર્થંકર દેવે અજીવ પાંચ પ્રકારના કહ્યા છે તે આ રીતે– ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશારિતકાય, પગલાસ્તિકાય, અને ૫ કાળ. એ પાચેને જીવાસ્તિકાય સાથે જોડતાં છ દ્રવ્ય કહેવાય છે. એ સર્વે દ્રવ્ય ઉત્પાદ (નવા પર્યાયપણે ઉપજવું), નાશ (વર્તમાન પયયનું નાશ પામવું) અને સ્થિતિ (મૂળ દ્રવ્યપણે બન્યું રહેવું તે) સ્વભાવવાળા છે. કાળ શિવાયના પાંચ દ્રવ્ય ઘણા પ્રદેશવાળા હોવાથી અસ્તિકાય કહેવાય છે. પુદગલ શિવાયના પાંચ દ્રવ્ય અરૂપી છે. જીવ શિવાયના પાંચ દ્રવ્યે અચેતન જડ અને અકર્તા છે. તે છએ દ્રવ્ય મધ્યે ગતિપરિણામ પામેલા જીવ અને પુદ્ગલેને ગતિસહાયક ધર્માસ્તિકાય છે. સ્થિતિ પરિણામ પામેલા જીવ પુદ્ગલેને સ્થિતિસહાયક અધમસ્તિકાય છે. સ્થાન-અવકાશ આપનાર આકાશ છે. વૃદ્ધિ હાનિ પામનારા પુદ્ગલે છે. તે પુદગલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉત, છાયા, સૂક્ષમતા અને સ્થલતારૂપ હતા સતા કર્મ, શરીર, મન, ભાષા,વાવાસ, સુખ, દુઃખ અને જીવિત મરણ પ્રસંગે જીવને ઉપકારક હેતુ જાણવા. - વર્તના પરિણામોદિ લક્ષણ કાળ; અને જ્ઞાનદર્શન લક્ષણવાળા જીવ જાણવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશ એ ત્રણ દ્રવ્યાથતાએ (દ્રવ્યપણે) એક એક દ્રવ્ય છે. પુદ્ગલે, કાળના સમયે અને જીવ અનંત છે. પ્રદેશાર્થતાએ (પ્રદેશપણે) ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને એક જીવના પ્રદેશ કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્યાત છે. (લોક અને અલેક) આકાશના પ્રદેશ અનંતા છે. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૪૮ પરમાણુ સિવાયના પુદ્ગલ (ક) ના પ્રદેશ સંખ્યાતા. અસંખ્યાતા, અને અનંતા હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આખા લેકમાં (કાકાશ પ્રમાણ) છે. અને આકાશ લેકમાં તેમજ એલેકમાં પણ છે. સૂર્યચંદ્રાદિકની ગતિક્રિયા વડે થયેલ સમય, આવળી, મુહુર્તાદિક કાળ મનુષ્યલેકમાં પ્રવર્તે છે કેમકે તેથી આગળ સૂર્ય ચંદ્રાદિક સ્થિર-નિશ્ચળ છે). પુદ્ગલ+ અને છ સમસ્ત કાકાશમાં વતે છે. પુદગલ એકાદિ (કાકાશ) પ્રદેશોને અવગાહી રહે છે અને જીવ લોકાકાશના અસંખ્યાતમા ભાગાદિકને અવગાહીને રહે છે. એ સર્વ ધર્માસ્તિકાયાદિક પચે અજીવના ભેદ ચંદ થાય છે, તે આ રીતે-ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના ૧ દ્રવ્ય, ૨ દેશ અને ૩ પ્રદેશની કલ્પનાવડે ત્રણ ત્રણ ભેદ ગણ ૧ આ લોકમાં અનંતા પુદ્ગલની ચાર રાશિ છે. ન છૂટા પરમાણુઓની, ૨-૩-૪ સંખ્યાત-અસંખ્યાત અને અનંતા પરમાણુવાળા ઔધોની એક એક રાશિ છે. (ટીકા ઉપરથી) ૨ ઉક્ત કથનવડે વ્યવહારિક કાળાવગાહ શાસ્ત્રકારે કહે છે. અને ભાવ-પદાર્થોના તે તે પયયને પ્રવર્તક મુખ્ય કાળ તે લેકવ્યાપી જાણ. (ટીકા ઉપરથી) + પૂર્વોક્ત ચારે રાશિવાળા (૧છુટા છુટા અનંત પરમાણુંઓ, (૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુ નિષ્પન્ન ) અનંતા પુદગલો તેમજ અનંતા છવો સંપૂર્ણ કાકાશમાં સમજવા. લોકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં એક જીવ રહે છે, એ રીતે બે, ત્રણ, ચાર (અસંખ્યાતમા ) ભાગમાં યાવત્ સર્વ લેકને વ્યાપી રહે છે, કેમકે કેવળી સમુદઘાતના ચેથી સમયે સમસ્ત કાકાશને વ્યાપી રહે છે. (ટીકા ઉપરથી) ૧ અખંડ વસ્તુ-ધર્માસ્તિકાયાદિક. ૨ કલ્પનાવડે કપેલા તેના બે ચાર વિભાગ તે દેશ. ૩ જેને બીજે વિભાગ કલ્પિ શકાય નહિ એવો પરમ સૂક્ષ્મ અવિભક્ત વિભાગ તે પ્રદેશ. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શ્રી સમયસાર પ્રકરણુ. તાં હું ભેદ થાય છે; દશમા કાળ અને પુદ્ગલાના ૧ સ્ક ંધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ′′ રૂપ ચાર ભેદ્યા છે. એ સર્વે ને એકત્ર ગણુતાં ૧૪ ભેદ થાય છે. ઇતિ અજીવ તત્વનિરૂપણુ નામા દ્વિતીય અધ્યાય: અર્થ આશ્રવતત્ત્વ નિરૂપણનામા ત્રીએ અધ્યાય. શુભાશુભ કર્મ ( પુન્ય-પાપ) ઉપાર્જન કરવામાં નિદાન ( કારણ ) રૂપ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ ૪ર પ્રકારના ( જ્ઞા નીઓએ ) કહ્યા છે. તે આ રીતે ૫ ઇન્દ્રિયા, ૪ કષાય, ૫ અત્રતા, ૩ ચાગ (મન, વચન તથા કાયા) અને ૨૫ક્રિયાઓ. તેમાં ઇન્દ્રિયા સ્પન, રસનાદિક, કષાય-ક્રોધાદિક; અત્રત-હિંસા, અસત્યાદિક; જોગ–મન, વચન, કાયાના વ્યાપારરૂપ; ક્રિયાઓ-૧ કાયિકી, ૨ અધિકરણુકી, ૩ પ્રદ્વેષકી, ૪ પાશ્તિાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરભિકી, છ પારિગ્રહિકી, ૮ માયાપ્રત્યયકી, ૯ મિથ્યાદર્શીન પ્રત્યયકી, ૧૦ અપ્રત્યાખ્યાનકી, ૧૧ષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અથવા સ્પષ્ટિકી, ૧૩ પ્રાતીત્યિકી, ૧૪ સામતાપનિપાતિકી, ૧૫ નૈષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વૈદ્યારણિકી અથવા વૈતારણિકી, ૧૯ અનાભાગપ્રત્યચિકી, ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧ પ્રાયેાગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમિકી, ૨૪ ફ્રેષિકી, ૨૫ ઐયોપથિકી. ૪ પુદગલ કધથકી છુટા નહિ પડેલા પરમાણુ તે પ્રદેશ અને એજ છુટા પડી ગયેલા તે પરમાણુ કહેવાય છે. * આ ૨૫ ક્રિયાને સંક્ષિપ્તા આ પ્રમાણે કાયાને અજયાએ પ્રવર્તાવતાં લાગે તે કાયિકી ૧, ખાદિક શસ્ત્રોને વિષે મુષ્ટિવિગેરેનુ જોડવું તે અધિકરણિકા ૨, જીવાજીવ વિષય દ્વેષ કરવાથી પ્રાદ્રેષિકી ૩, પુત્ર, કલત્રાદિના વિયોગ દુઃખથી હૃદયતાડન શીરસ્ફોટનાદિ કરવું, અથવા પરને પરિતાપ ઉપજાવવા તે પાશ્તિાપનિકી ૪, સ્વર્ગાદિ નિમિત્તે પોતાના અથવા ક્રોધ લાભાદિવડે પરના પ્રાણુના વિયાગ કરાવવા તે પ્રાણાતિપાતિકી પ, જીવાજીવ સબંધી આરંભ કરવા તે આરલિકી, જીવાજીવ વિષય પરિગ્રહથી થાય તે પારિગ્રહિકી ૭, For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૫૧ એમ સામાન્ય રીતે કર્મ આગમન નિદાનરૂપ આશ્રવા પ્રરૂપ્યા. હવે વિશેષે જ્ઞાનાવરણીયાદિ કર્મ સંબંધી-આશ્રવા સંબંધી વર્ણન કરે છે. ( જ્ઞાન—જ્ઞાની પ્રત્યે ) પ્રદ્વેષ, અપલાપ,× મચ્છર,+ ( ભાતપાણીના ) અતશય, અવિનયાદિ આશાતના અને ઉપઘાત ( મારણાદિ)એ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના આશ્રવ સમજવા. ( અર્થાત્ જ્ઞાનીના પ્રદ્વેષ, અપલાપાદિ કરવાથી ઉક્ત અને ક્રમ - ધાય છે. ) દેવપૂજા, ગુરૂભક્તિ, સરાગ સજમ, દેશિવતિ સજમ, પાત્રદાન, દયા, ક્ષમા, ખાળ (અજ્ઞાન) તપ અને અકામ નિર્જરાથી શાતા વેદનીય કર્મ બંધાય છે, તેથી ઉક્ત દેવપૂજાર્દિક શાતા વેદની પરને ઠગવાથી માયા પ્રત્યયિકી ૮, જિનવચનમાં અશ્રદ્દા કરવાથી મિથ્યાદર્શન પ્રત્યયિકી ૯, સંયમાદિના વિધાત કરનારા કષાયાદિને ન તજવાથી અપ્રત્યાખ્યા નિકી ૧૦, જીવાજીવાદિ પદાર્થોને કુતુહળવડે જોવાથી દષ્ટિકો ૧૧, રાગદ્વેષાદિવડે જીવાજીવ સ્વરૂપ પૂછવાથી પુષ્ટિકી અથવા રાગાદિવડે સ્ત્રીયાદિકને સ્પર્શ કરવાથી સ્પષ્ટિકી ૧૨, જીવાજીવને આશ્રીને ક બંધ થાય તે પ્રાતિત્યકી ૧૩, પોતાના ગાય, અશ્વાદિકની કાષ્ઠ પ્રશંસા કરે તેથી રાજી થવું તે સામ‘તાપનિપાતિકી ૧૪, રાજાદિકના આદેશથી મનુષ્યાદિ જીવાનુ' અથવા પાષાણાદિ અછવાનું યંત્રાવડે નિસર્જન કરવું તે નૈષ્ટિકી ૧૫, પેાતાને હાથે જીવાજીવને તાડના કરવાથી સ્વાહસ્તિકી ૧૬, જીવાજીવને આજ્ઞા કરવાથી આજ્ઞાપનિકી ૧૭, જીવા જીવનુ વિદારણ કરવાથી વૈદારણુિકી અથવા જીવાજીવના વિક્રયમાં પરને ઠગવાથી વૈતારણિકી ૧૮, અપ્રમાર્જિત પ્રદેશમાં શરીર ઉપકરણાદિ મૂકવાથી અનાભાગ પ્રત્યયિકી ૧૯, ઇહ, પરલાક વિરૂદ્ધ કાર્યંના સેવનથી અનવકાંક્ષ પ્રત્યયિકી ૨૦, મન-વચન-કાયાવડે સાવદ્ય કાર્ય કરવાથી પ્રાયોગિકી ૨૧, આઠે પ્રકારના કર્મ સમકાળે બાંધવાથી સમાદાનિકી ૨૨, માયાલાભનિશ્રિત અથવા રાગોત્પાદક વચન ખેલવાથી પ્રેમિકી ૨૩, ક્રોધમાનનિશ્રિત અથવા કાઇની ઉપર દ્વેષ કરવાથી ટ્રેષિકી ૨૪, અકષાયી એવા ઉપશાંતમેતાદિકને માત્ર એ સમયની સ્થિતિના ક માત્ર કાયયેાગવડે જે બધાય તે ઐોપથિકી ૨૫. × જ્ઞાની ગુરૂ વિગેરેનુ નામ ગોપવવું ઢાંકવુ –પ્રકાશવું નહિ' તે + તેમના ગુણગૌરવ સહી ન શકાય તે, તેમની પૂજા—શક્તિ થતી જોઈને મનમાં ખેદ ધરી ખળવું તે. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર શ્રી સમયસાર પ્રકરણ. યના આશ્રવ લેખાય. દુ:ખ, શાક, સંતાપ, આક્રંદન, વધ અને અક્ સાસ ( સ્વપર ઉભય સબંધી ) એ બધાય અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળી, શ્રુત, સંઘ, તીર્થંકર અને ધર્મસબંધી અવર્ણવાદ ( નિંદા ), ઉમા દેશના અને સન્માર્ગ લેાપન એ દર્શન માહનીય કર્મના આશ્રવ છે. ક્રોધાદિક કષાયના ઉદયથી સક્લિષ્ટ પરિણામ થાય તે ચારિત્ર મેાહનીય કર્મના આશ્રવ જાણવા, પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નાર કીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણુવા, આર્ત્ત ધ્યાન, સશલ્યપણુ ં અને ગૂઢ ચિત્તપણું એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે. અલ્પ આરંભ-પરિગ્રહપણું, મૃદુતા ( નરમાશ ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નહિ એવા મધ્યમ પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે, સરાગ સંજમ,૪ દેશિવરતિ સજમ, અકામ નિશ, માળ મિથ્યાત્વ યુક્ત ) તપ, ઉત્તમ સંત સાધુના સમાગમ અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ એ દેવ આયુષ્યના આશ્રવ જાણવા. સરલપણું, ભવભીરૂપણું, સાધર્મિક ભક્તિ અને ક્ષમા શુભ નામકર્મના આશ્રવ છે, તેથી વિપરીત-માયાવી પણ વિગેરે અશુભ નામક ના આશ્રવ છે. અરિર્હુત વાત્સલ્ય ( દેવભક્તિ ) પ્રમુખ વીશ સ્થાનકા તીર્થંકર નામકમ ના આશ્રવ છે. કરવી તે. ૧ ક્ષુધા, તૃષા, વધ, બંધનાદિકવડે ઇચ્છા વગર જે કર્યું નિરા થાય તે. ૨ મૂળ ઉત્તર ગુણમાં લાગેલા અતિચારાદિ દોષની આલોચના નિ ંદા ન ૭ ઉદાયી રાજાનું ખુન કરનારની પેરે જેના મનના ગૂઢ અભિપ્રાય કળાય નહિ તે. ૪ સજ્વલન કષાયને જેમાં ઉદય વર્તે છે તે. ( વીતરાગ સંયમ નહિ. ) For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સહસ Acharya Shri Kailassagarsuri Gyanmandir પહ મદ-અભિમાન રહિતપણું, વિનીતપણ નમ્રતા, અને ગુણવંતની પ્રશ'સાવડે ઉચ્ચ ગાત્ર અને એથી વિપરીત વનથી નીચ ગોત્રકમ અંધાય છે, તેથી તે તે ઉચ્ચ-નીચ ગાત્રકના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરવા, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મના આશ્રવ જાણવા. પૂર્વોક્ત પ્રતિકમ ( એક એક ક આશ્રી) પ્રતિનિયત ( ચાક્કસ ) આશ્રવા સ્થિતિબંધ અને રસખોંધની અપેક્ષાએ સમજવા; પ્રકૃતિબંધ અને પ્રદેશમ ધની અપેક્ષાએ તેા સામાન્ય રીતે પૂર્વોક્ત સર્વે સર્વ કર્મના આશ્રવ હાઇ શકે છે, કેમકે સિદ્ધાન્તમાં આઠ પ્રકારના, સાત પ્રકારના, છ પ્રકારના અથવા એક પ્રકારના ખંધ કહેલા છે. પરંતુ પ્રતિનિયત કર્માંના બંધ કહેલા નથી. તેમાં મિશ્રગુણસ્થાનક વર્જિત મિથ્યાત્વગુણુસ્થાનકથી માંડી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યંત આયુષ્ય બંધ હાય તે સમયે અવિધ ( આઠે ) કર્માંના મધ અને આયુષ્ય બંધ સિવાયના સમવિધ (સાત) કર્મના અ'ધ કહ્યો છે. મિશ્ર, નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર એ ત્રણ ગુણસ્થાનકે સાત પ્રકારના કબંધ, સૂક્ષ્મ સ’પરાય ગુણુસ્થાનકે મહુનીયક અને આયુષ્યકર્મ સિવાય છ પ્રકારના કર્મ બંધ, ઉપશાન્તુમેહ, ક્ષીણુ મેાહુ અને સયાગી ગુણસ્થાનકે કેવળ એક સાતા વેદનીયનાજ અંધ હાવાથી એક કર્મનેાજ મધ અને અયાગી કેવળીને કોઈપણ કર્મના અધના અભાવ હોવાથી અખંધક કહેલા છે. એ રીતે આશ્રવતત્ત્વ નિરૂપણનામા સમયસાર પ્રકરણન ત્રીજો અધ્યાય સંપૂણૅ થયા. For Private and Personal Use Only હવે બધતત્ત્વ નિરૂપણનામા ચોથા અધ્યાય કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન વચન કાયાના ચેગરૂપ અંધ હેતુઓવડે જીવને કર્મ પુદ્દગલા સંગાતે સંબંધ થાય તે અંધ કહેવાય છે. તે બંધ ચાર પ્રકારના છે. ૧ પ્રકૃતિમધ, ૨ સ્થિતિંધ, ૩ ૨સબંધ, ૪ પ્રદેશમ’ધ, તેમાં જ્ઞા Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ શ્રી સમયસાર પ્રકરણ કોકો તેત્રીશ સાગર સ્થિતિ નાવરણી, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય કર્મોને જે જ્ઞાન-આચ્છાદનાદિક સ્વભાવ તે પ્રકૃતિબંધ કર્મનાં દળીયા સંબંધી કાળ નિર્માણ તે સ્થિતિબંધ તે આવી રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચારે કર્મની પ્રત્યેકે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાસાગરોપમની, મેહનીય કર્મની ૭૦ કિડક્રોડ સાગરોપમની, નામ અને ગેવકર્મની ૨૦ કેડાડ સાગામની અને આયુષ્ય કર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય સ્થિતિ વેદનીયકર્મની બાર મુહુની, નામ ગેત્રની આઠ આઠ મુહૂર્તની અને બાકીનાં કર્મોની અંતમુહૂર્ત પ્રમાણ જ ઘન્ય સ્થિતિ જાણવી. દેવ મનુષ્ય અને તિર્યંચ આયુ વછને શુભાશુભ સર્વ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અતી સંકલેશવડે બંધાય છે અને જઘન્ય સ્થિતિ (પરિણામની) વિશુદ્ધિવડે બંધાય છે. અનુભાગ, અનુભાવ,વિપાક અને રસ એ બધાય એક અર્થવાળા પર્યાય શબ્દ છે. તે રસ-વિપાક અશુભ કર્મ–પ્રકૃતિએને લીમડાની જે અશુભ અને શુભ પ્રકૃતિઓને શેલડીની જે શુભ છે. તેથી શાસ્ત્રકાર કર્મપ્રકૃતિઓના શુભાશુભ વિભાગ બતાવે છે૧ શાતવેદનીય, ૩ દેવ મનુષ્ય અને તિર્યંચનાં આયુષ્ય, ૧ ઉચ્ચ ગોત્ર તથા નામકર્મની ૩૭ પ્રકૃતિએમનુષ્યગતિ અને આનુપૂવી (૨), દેવગતિ અને આનુપૂર્વી (૪), પંચેન્દ્રિય જાતિ (૫), ઓદારિકાદિક પાંચ શરીર (૧૦), પ્રથમના ત્રણ શરીરના ત્રણ અંગેપાંગ (૧૩), પ્રથમ સંઘયણ (૧૪), પ્રથમ સંસ્થાન (૧૫), શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૧૯), શુભ વિહાગતિ (૨૦), અગુરુલઘુ (૨૧), પરાઘાત (૨૨), ઉશ્વાસ (૨૩), આત૫ (૨૪), + દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ. ઔદારિક, વૈક્રિય અને આહારકના અનુક્રમે ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગેપાંગ અને આહારક અંગોપાંગ જાણવા. જ વજષભનારાય, સમચતુરસ. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૫૫ ઉઘાત (૨૫), નિર્માણ (૨૬), તીર્થકર (ર૭), અને ત્રસદશકો+ (૩૭)એ ૪૨ પુન્ય(શુભ) પ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. હવે ૮૨ (અશુભ) પાપ પ્રકૃતિએ વર્ણવે છે. પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિશ્રમેહનીય અને સમ કિત મેહનીયના બંધને અભાવ હોવાથી બાકીની ૨૬ મેહનીય પ્રકૃતિ, પાંચ અંતરાય એ રીતે ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતિકર્મની કહી, અને અસતાવેદનીય, નારકનું આયુષ્ય, નીચ ગેત્ર અને ૩૪ નામકર્મની પ્રકૃતિ, તિર્યંચગતિ અને આનુપૂવી (૨), નરકગતિ અને આનુપૂર્વી (૪), એકેન્દ્રિયાદિ, ચાર જાતિ (૮); પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ (૧૩), પાંચ સંસ્થાન (૧૮), અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૨૨), અશુભ વિહાગતિ (૨૩) ઉપઘાત (૨૪) અને સ્થાવરદશકા (૩૪) એ રીતે સમળીને ૮૨ અશુભ (પાપ) પ્રકૃતિઓ કહેવાય છે. લીમડાને તથા શેલડી પ્રમુખને સ્વાભાવિક રસ એક ઠાણીઓ લેખાય અને તે રસ બે, ત્રણ, ચાર ભાગ પ્રમાણ કઢાયે છતે એક ભાગ અવશેષ રહે છતે બે કાણુઓ વિગેરે કહેવાય. એ ઉપમા , પ્રકૃતિના રસની જાણવી. પર્વત અને ભૂમિની ફાટ, વેળુ અને જળમાંની રેખા સમાન કષાયેવડે અશુભ કર્મોને અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ઠાણીઓ રસ બંધાય છે, ત્યારે શુભ કર્મોનો રસ વેળુ અને જળરેખા સમાન + ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ (સૌભાગ્ય), સુસ્વર, આદેય, અને યશનામકર્મ. * સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત,સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ દૌર્માગ્ય) દુવર, અનાદેય અને અપયશ નામકર્મ એ સ્થાવરદશકે જાણે. 1 સહજ રસ (કઢયા વગરનો મીઠો કે કડવો) એકઠાણી, તેનેજ કઢતાં અ બાકી રહે તે બે કાણી, બે ભાગ બળી જાય ત્રીજો ભાગ શેષ (બાકી રહે એ રસ ત્રણ ઠાણી અને ત્રણ ભાગ બળી જાય ચોથો ભાગ બાકી રહે તે ચેઠાણીયો જાણવો. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણુ, કષાયવર્ડ (વિશુદ્ધ પરિણામે) ચઠાણીયા, ભૂમિકાટ સમાન કષાયવર્લ્ડ ( મધ્યમ પરિણામે ) ત્રણ ઠાણીયા અને પર્વતની ફાટ સમાન કષાયવર્ડ એ ઠાણીયા બંધાય છે. એક ઠાણીયા શુભ રસ બંધાતા નથી; ૨-૩-૪ ઠાણીયેાજ અંધાય છે. ચાર સંજવલન (કષાય), પાંચ અંતરાય ( દાન-લાભ-ભાગઉપભાગ–વીય અંતરાય), પુરૂષવેદ, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યં વજ્ઞાનના આવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનના આવરણુરૂપ ૧૭ પ્રકૃતિએ ૧-૨-૩-૪ સ્થાનિક રસવાળી અને બાકીની શુભ તેમજ અશુભ પ્રકૃતિએ ૨-૩-૪ સ્થાનિક રસવાળી કહી છે. સકલેશ ( મલીન અધ્યવસાય ) વડે અશુભ પ્રકૃતિના તીવ્ર ( આકરા ) રસ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ થતાં મંદ રસ થાય છે. શુભ પ્રકૃતિના તા અધ્યવસાયની શુદ્ધિવડે તીવ્ર રસ થાય છે અને અધ્યવસાયની મલીનતા થતાં તે રસ મ≠ પડી જાય છે. પ્રદેશ ખ'ધ તે કર્મ વ ણુાનાં દળીયાં (મેળવવા) રૂપ સમજવા. આ પારાવાર સસારમાં ભમતાં જીવ પેાતાના સર્વ (લેાકાકાશ પ્રમાણ અસ ંખ્ય ) પ્રદેશેાવડે, અભબ્યાથી અનતગુણા પ્રદેશદળથી બનેલા અને સર્વ જીવથી અન તગુણા રસછેદે કરી યુક્ત, સ્વપ્રદેશમાંજ રહેલા ( બહારના નહિં ), અભવ્યાથી અનંતગુણા (અને સિદ્ધથી અનતમા ભાગના) કર્મ વણાના સ્કધા પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી ઘેાડાં દળીયાં આયુક`ને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં નામ અને ગાત્રકને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં જ્ઞાનાવરણ, દનાવરણ અને અંતરાય કર્મને, તેથી વિશેષાધિક મેાહનીય કર્મોને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી નિજ આત્મપ્રદેશમાં ક્ષીર નીરની પેરે અથવા લેાહુ અગ્નિની પેરે તે ક વણાના ધા સાથે મળી જાય છે. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહય, ૫૭ કર્માદળીયાની આ આઠ ભાગની કલ્પના અષ્ટવિધ કર્મબંધકે આશ્રી સમજવી. સાત, છ અને એકવિધ બંધકને વિષે તેટલાજ ભાગની કલ્પના કરવી. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના હેતુ (મન, વચન અને કાયાના) ગ જાણવા. સ્થિતિબંધ અને રસબંધના હેતુ કોધાદિક કષાયે જાણવા. તેમજ વળી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ રીતે પણ ચાર પ્રકારનો બંધ શાસ્ત્રમાં કહેલો છે. ઈતિ બંધવિચાર. એ રીતે બંધત્વ નિરૂપણનામાં સમયસારને ચોથો અધ્યાય પૂર્ણ થયે. હવે સંવરતત્ત્વ નિરૂપણનામા પંચમ અધ્યાય વખાણે છે. અશોને નિરોધ કરે તે સંવર કહ્યો છે. સમિતિ, ગુપ્તિ, પરીસહ, યતિધર્મ, ભાવનાઓ અને ચારિત્રવડે કર્મ પુદગલ ગ્રહણ કરવાને નિરોધ (અટકાવ) થવાથી તે સંવર સત્તાવન પ્રકારને થાય છે. તેમાં ઈર્યાદિક સમિતિ પાંચ; મન, વચન, કાયાના વેગ (વ્યાપાર) નિગ્રહરૂપ ગુપ્તિઓર ત્રણ; ક્ષુધાદિક પરીસ બાવીશ; ક્ષમા પ્રમુખ યતિધર્મ દશવિધ; અનિત્યાદિક ભાવનાઓ બાર અને સામાયકાદિ ચારિત્ર પાંચ, એ રીતે સંવરતત્ત્વ નિરૂપણનામા સમયસારને પાંચમે અધ્યાય કહ્યો. હવે નિર્જરાતત્ત્વ નિરૂપણનામાં સમયસારને છો અધ્યાય કહે છે. ભગવાઈ ગયેલા કર્મ પુદગલનું પરિશાટન થવું (ખરી જવું) તે નિર્જરા કહેવાય છે. તે બે પ્રકારની ૧ સકામ, ૨ અકામ ભેદે * છુટી સે, સૂત્રથી બાંધેલી સોયો, લેઢાના બંધનથી બાંધેલી સે અને હથડે ટીપી નાંખેલી યોની પેરે. ૧ ઈ-ગમનાગમન, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ અને મળોત્સર્ગ પ્રસંગે ઉપયોગ સહિત પ્રવર્તન. અસત્ યોગને નિગ્રહ અને સત ( કુશળ ) વેગનું ઉદીરણ. ૩ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સં૫રાય અને યથાખ્યાત. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રી સમયસાર પ્રકરણ કરીને જાણવી. તેમાં અકામ નિર્જરા સર્વ જીવેને હોય તે આ રીતે–એકેન્દ્રિયાદિક તિર્યંચે યથાસંભવ છેદનભેદન, શીત, તાપ, વર્ષાજળ, અગ્નિ, ક્ષુધા, તૃષા, ચાબુક અને અંકુશાદિવડે; નારકી (નરકના) ત્રણ પ્રકારની વેદનાવડે મનુષ્ય સુધા, તૃષા, આધિ, દારિદ્ર અને બંધીખાનાદિકવડે; અને દેવતાઓ પરવશતા અને કિલિબષપણાદિકવડે અશાતા વેદનીય કર્મને અનુભવી (ભગવી) અપાવે છે. તેથી તેમને અકામનિર્જરા જાણવી. સકામનિર્જરા તે અનશન, ઉદરી, ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપ), રસત્યાગ, કાયક્લેશ (લાચાદિકવડે દેહદમન) અને પ્રતિસંલીનતા (કાચબાની પેરે અંગે પાંગને સંકેચી રાખવા) એ છ પ્રકારના બાઢતપ તથા પ્રાયચ્છિત્ત, વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છે પ્રકારના અત્યંતર તપને તપતાંનિર્જરાભિલાષીને થવા પામે, એ રીતે નિર્જરાતત્ત્વ નિરૂપણનામાં સમયસાર પ્રકરણને છો અધ્યાય થયે. અથ મેક્ષિતત્ત્વ નિરૂપણનામા સપ્તમ અધ્યાય. (જ્ઞાનાવરણાદિ) ચાર ઘાતિકમના (સર્વથા) ક્ષયવડ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્તને સમસ્ત કર્મને ક્ષય થયે મેક્ષ કહ્યો છે. ક્ષીણકર્મીઓ ગૌરવ (ભારેપણા) ના અભાવે નીચા જતા નથી, એગ પ્રગના અભાવથી તીચ્છ જતા નથી, પરંતુ નિઃસંગતાથી મળ-લેપ વગરના તુંબડાની પેરે, કર્મ—બંધનના છેદાવાથી એરંડના ફળની પેરે, પૂર્વ પ્રગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણની પેરે તથા ગતિ પરિણામથી ધૂમાડાની પેરે ઉંચા (ઉર્ધ્વગતિએ) જ જાય છે અને લેક (આકાશ) ના અંતે રહે છે. ધમસ્તિકાયના અભાવથી આગળ (અલકમાં) ગતિ (ગમન) થવા પામે નહિ. (તેથી) ત્યાંજ (લેકના અગ્રભાગેજ ) રહ્યા છતા, શાવત-નિરૂપમ–સ્વાભાવિક ૧ અકામ-ઇચ્છા વગર કષ્ટાદિ સહન કરતાં. ૨ નરકક્ષેત્રજન્ય, અન્ય ઉદીતિ અને પરમાધામી કૃત. ૩ છઠ્ઠ અઠ્ઠમાદિ. ૪ જરૂર કરતાં ઓછો આહાર કરે તે. ૫ પાપ આલેચના (આલોયણું) દેહાદિક મમત્વ ત્યાગ. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૫૯ સુખને અનુભવે છે. સુર, અસુર અને મનુષ્યસ'ખ'ધી સર્વ કાળનાં એકઠાં કરેલાં સુખા સિદ્ધ ભગવાનના સુખના અનંતમા ભાગે આવતાં નથી. (સિદ્ધ ભગવાનનું સુખ અનત છે–વચન અગાચર છે.) સતપદ પ્રરૂપણાદિક નવ અનુયાગદ્વારાવડે તે સિદ્ધોની વ્યાખ્યા કરવી, એ રીતે મેાક્ષતત્ત્વ નિરૂપણનામા સમયસાર સાતમા અધ્યાય થયા અથ સભ્યજ્ઞાન, દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય. અંધતત્ત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જૂદાં ગણીએ તેા ઉક્ત સાત તત્ત્વા (ને બદલે) નવ તત્ત્વા પણ કહેવાય છે. સક્ષેપે કે વિસ્તાર તે તત્ત્વોના અવમેધ થવા તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિએધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યાંવ અને કેવળભેદે કરીને પાંચ પ્રકારનું જાણવુ'. તે સર્વ તત્ત્વાની શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન કાઇ જીવને ગુરૂ ઉપદેશાદિક વગરજ કના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કાઇક જીવને કર્મ ઉપશમાદિ સદ્ભાવે ગુરૂ-ઉપદેશ અથવા જિનપ્રતિમા દર્શનાદિ બાહ્ય આલખનની પ્રાપ્તિ વડેજ ઉપજે છે. તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે−૧ પશિમક, ૨ ક્ષાયેાપમિક અને ૩ ક્ષાયિક, તેમાં પશ્ચમિક સમકિત, ઉપશમશ્રેણીએ ચઢતાં અનતાનુબંધી કષાયા અને સમકિતમેાહની, મિશ્રમેાહની તથા મિથ્યાત્વમેાહની એ ત્રણે દર્શનમાહનીય ઉપશાન્ત થયે છત ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ અધ્યવસાય વિશેષરૂપ યથાપ્રવૃત્તિ કરણવડે આયુર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પડ્યેાપમના અસંખ્યાતમા ભાગે હીન એક ક્રોડાક્રોડ સાગરાપમ પ્રમાણ કરીને, અપૂર્વકરણવટે દુર્ભેદ્ય રાગાજિનિત ગ્ર'થીને ભેદી નાંખી, અનિવૃત્તિ કરણવડે અંતર્મુહૂત કાળપ્રમાણુ-જેમાં મિથ્યાત્વ માડુનીયનાં દળીયા વેદવાના નથી એવું અંતરકરણ કરે, તે કચે છતે મિથ્યાત્વ માહનીયની એ સ્થિતિ: થાય-પહેલી અંતર્યું હતું પ્રમાણુ વેદાતી સ્થિતિ અને બીજી અંતર રણથી ઉપરની બાકીની સ્થિતિ, For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ શ્રી સમયસાર પ્રકરણું. અંતર્મુહૂત પ્રમાણુ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઇ રહ્યુ છતે અત્તરકરણના પહેલા સમયેજ મિથ્યાત્વ મહુનીયના દળીયાંના ઉદયના અભાવ હાવાથી તે જીવને આપશમિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી થવી-પડી મિથ્યાત્વ પામેલેા સાદિ મિથ્યાષ્ટિ જીવ સમકિત માહની અને મિશ્રમેહની અને પુંજોને મિથ્યાત્વમાં ક્ષેપવ્યા પછી પાછે શુભ પરિણામવંત અને છે તે શુભાશય જીવ પણુ ઉક્ત સમકિતને પામી શકે છે. એ રીતે આષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવર્લ્ડ મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મેાહનીય શેાધાતુ છતુ ત્રણ પ્રકારતુ થાય છે—૧ શુદ્ધ, ર્ અવિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુહાદિક પુજો અનુક્રમે તત્વઋદ્વાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપાવવાથી ૧ સમ્યકત્વ, ૨ મિશ્ર અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજના ઉદ્દય થાય ત્યારે ક્ષાયેાપમિક સમક્તિ કહેવાય છે. કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વના ( સમક્તિ મેહનીરૂપે વિાકાય વડે વેદીને ) ક્ષય કરાય છે અને જે સત્તાગત ( મિથ્યાત્વ ) છે તેને ઉપશાન્ત કરાય છે. ક્ષાયેાપશમિક સમક્તિમાંમિથ્યાત્વના વિપા કથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તે! હાય; જ્યારે ઉપશન સમક્તિમાં કાઇ પણ રીતે મિથ્યાત્વના ઉદય નજ હાય. ક્ષાયક સમક્તિ તા અનતાનુ. ધી કષાયની ચાકડી અને દર્શનમેાહનીય ત્રિકના ક્ષ યુ થયે છતે જ પ્રગટે છે. ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આ ઉખાવાળા મનુષ્યેાજ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમા નિક દેવામાં પ્રથમની ત્રણ નરકામાં સંખ્યાત-અસખ્યાત વર્ષાયુ મનુષ્યામાં, અને અસ ંખ્યાત વર્ષાયુ તિર્યંચામાં હાઇ શકે છે. બાકીના દેવામાં, નારકમાં અને સખ્યાત વર્ષાયુ સ ંજ્ઞી પંચેન્દ્રિ તિય ચામાં આપમિક અને ક્ષાયેાપશમિક એ બે સમકિત હોઇ શકે છે. એક એ ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળાને તેમજ અસજ્ઞી પંચેન્દ્રિયજીવાને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનુ સમકિત લાભતુ નથી. એ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. રીતે સમ્યગ જ્ઞાન, દર્શને પ્રરૂપણ નામ સમયસારને આઠમે અને ધ્યાય થયે. હવે સમ્યક ચારિત્ર પ્રરૂપણ નામ નવમે અધ્યાય કહે છે. " (નવમે અધ્યાય.) સદોષ વ્યાપારથી વિરમવું તેને સમ્મચારિત્ર કહ્યું છે. ૧ સવથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે, તેમાં સર્વથી ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રત રૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરેના તેમજ મહાવિદેહ ક્ષેત્રવતી તી. થંકરના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનને ત્યાગ થઈ ચૂકે એ બુદ્ધિથી ચાર મહાવ્રત રૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માતારૂપ છે. કેમકે એ “પ્રવચન માતા થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસંપરાય અને પ યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જાણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરેના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હેતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે, ત્યારે પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં સર્વે ચારિત્ર હોય છે ). આસર્વ વિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનેને હોય છે. તે પાળવામાં અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સર્વે મળીને બાર વ્રત કહ્યા છે. ૧ બે કરણ ત્રણ જેગ, ૨ બે કરણ બે જેગ, ૩ બે કરણ એક જેગ, ૪ એક કરણ ત્રણ જેગ, ૫ એક કરણ બે જોગ અને ૬ એક કરણ એક જોગ એમ શ્રાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાએ છ છ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્ધિક ત્રિક આદિ સંગે આશ્રી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંવેધવડે યથોત્તર છ ગુણ થાય છે. (એક For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર શ્રી સમયસાર પ્રકરણ એક વ્રતમાં કિ સંયેગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે.) આ પ્રમાશેની સંગ સંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુશ્કેલ લાગે તે થઈ જવાના કારણથી લખેલ નથી. પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કેટકેટી સાગપિમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ થાય ત્યારે જીવ સમકિત પામે છે. તે સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિપણે પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણું પામે છે. ઇતિ નવમ અધ્યાય. ( દશમે અધ્યાય.) મરત રત્ન અને પદ્યરાગ રત્નાદિક લેક પ્રસિદ્ધ ર કરતાં વિશિષ્ટ ગુણવાળાં સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન કહેવાય છે. પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નનું મોક્ષ લક્ષણ ફળ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવું ફળ કહ્યું નથી. (તદાશ્રયી દષ્ટાંત કહે છે.) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શન-સમતિ રહિત અંગારમર્દક અભવ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યાધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રને સંગાતેજ રહ્યા છતાં શોભા પામે છે. આગમ-સિદ્ધાન્તમાં કહ્યું છે કે કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. (અગ્નિથી બચવા ઈચ્છતાં છતાં) આંખે દેખતે પાંગળો અને દેટ મારી જનારો આંધળા એ બંને બળી મૂવા. જ્ઞાન અને ક્રિયા ઉલયના મેળાપથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. એક ચકવડે રથ ચાલી શકતા નથી. આંધળે અને પાંગળો વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી બચી ક્ષેમકુશળ નગરમાં પેસી શક્યા.” For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. આ રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મહાનુભાવા તેજ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારાત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠ ભવે સીઝે, મુઝે, ક—મુક્ત થાય, પરિનિવાણુ પામે ચાવત્ સર્વ દુ:ખાના અંત કરે. (પરંતુ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિાધી ચાર ગતિરૂપ સ ́સાર અટવીમાંજ રખડે. તે માટે અનંત ( અવ્યાખાધ–માક્ષ ) સુખના અભિલાષી– આકાંક્ષાવાળા મહાનુભાવાએ આ રત્નત્રયીની આાધના કરવાનાજ ( ખાસ ) ઉદ્યમ કરવા. એજ સાચા અર્થ–પરમાર્થ છે. “ ગ્રંથ ઉપસંહાર, ” શ્રી તીર્થંકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાંજ જે અતિ નિર્મળરૂચિ તે શ્રદ્ધા-સમકિત કહેવાય છે, તેમજ સદોષ (પાપ) વ્યાપારથી જે વિરમવુ તે ચારિત્ર કહેવાય છે. હું ભવ્યના ! મેાક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરી ! સ્વપર ઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમયસાર (પ્રવચનરહસ્ય) ને જે મહાશય જાણે-સš (માને) અને પાળે-તેના યથાર્થ આદર કરે તે મહાનુભાવને મેાક્ષપ્રાપ્તિ સુલભ જાણવી. મેઘ અને ચદ્રની જેમ લેાકેાને હિતકારી (સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિદાયક પદ્મકમળની જેવી કાન્તિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણુ સદાય (ભવ્યજનાને) મેાક્ષ સુખ અર્પી ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર ( દેવાનંદસ્વશિષ્યની ઉન્નતિ કરનાર ) એવુ' સ્વનામ પણ પ્રદર્શિત કર્યું. (છેલ્લી ગાથામાં અંતિમ મોંગલાચરણ રૂપે ગ્રંથકારે મહુ સારૂ રહસ્ય ખતાવ્યું છે તે વિસ્તારરૂચિજનાએ ટીકા ઉપરથી અવધારવુ” )શિવમસ્તુ सर्व जगतः For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ એ રીતે આરાધના વિશધના ફળ નિરૂપણ નામા સમયસારને દશમે અધ્યાય પૂર્ણ થયે; અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે. ઈતિશમ. ( આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતેજ સંસ્કૃત ટીકા રચી. છે. (સંવત ૧૪૬૯) તેની ઉપરથી આ ભાષાંતર ટુંકામાં સારરૂપે કરવામાં આવ્યું છે.) શ્રી આત્માનંદ પ્રકાશ માસિક, બહાળા ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું, ધાર્મિક અને નૈતિક વિષયથી ચર્ચાતું “શ્રી આત્માનંદ પ્રકાશ માસિક” દર મહિનાની પૂર્ણિમાએ પ્રસિદ્ધ થાય છે. દર વર્ષે સુંદર ઉપગી પુસ્તકની ભેટ આપવા છતાં દરેક જૈન વ્યક્તિ તેને લાભ લઈ શકે તે ખાતર વાર્ષિક લવાજમ માત્ર રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. ગ્રાહક થઈ અવશ્ય જ્ઞાનની અભિવૃદ્ધિ કરશે. જૈનધર્મના તમામ જાતના મળતા પુસ્તકે. જૈન ધર્મના સર્વ જાતના પુસ્તકે, મુનિરાજોના ફેટેગ્રાફર્સ (છબી) વ્યાજબી કિંમતે અમારે ત્યાંથી મળી શકે છે. ન જ્ઞાનખાતામાં જાય છે. જેથી અત્રેથી મંગાવવા સૂચના કરવામાં આવે છે. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર–(કાઠિયાવાડ). For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सर्वधर्म अधिकार ग्रंथ. प्रथम जीवदया अधिकार. अहिंसा सत्यमस्तेय, त्यागो मैथुनवर्जनम् । पञ्चस्वेतेषु धर्मेषु, सर्वे धर्माः प्रतिष्ठिताः १ ।। मावार्थ-पया, १, सत्यवयन, २, महत्ताहान, 3, भैथुन સેવન ટાળવું, ૪, પરિગ્રહને સંવર, પ, એ પાંચ વસ્તુ સમાચરતાં સર્વ ધર્મ પ્રમાણ ચઢે. (प्रश्न) कथमुत्पद्यते धर्मः, कथं धर्मो विवर्द्धते ?। कथं च स्थाप्यते धर्मः, कथं धर्मो विनश्यति ? ॥२॥ ભાવાર્થ –ધમ કેમ ઉપજે? ધર્મ કેમ વધે? ધર્મ કેવી રીતે સ્થાપન કરાય છે ? કેમ ધર્મ નાશ પામે છે? ૨ (उत्तर) सत्येनोत्पद्यते धर्मो, दयादानेन वर्धते । क्षमया स्थाप्यते धर्मः, क्रोधलोभाद्विनश्यति ॥ ३ ॥ ભાવાર્થ–સત્ય વચનથી ધર્મ ઉત્પન્ન થાય છે, દયા અને દાન વડે ધર્મ વધે છે, ક્ષમા કરતાં ધર્મ રહે છે, ક્રોધ લેભ કરવાથી ધર્મ નાશ પામે છે ૩ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી સમયસાર પ્રકરણ. । यूकामत्कुणदंशादीन्, ये जन्तून् तुदतस्तनुम् । पुत्रवत् परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः || ४ | - Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —, માંકણુ, ડૅસ, મસા, મચ્છર પ્રમુખ જે શરીરને પીડા ઉપજાવે છે તેની પણ હિંસા ન કરનાર તે પુરૂષા સ્વર્ગમાં જાય. ૫૪૫ અન્ય શાસ્ત્રો શું કહે છે ? सुवर्णदानं गौदानं, भूमिदानाद्यनेकशः । नोत्तमं प्राणदानानामित्युवाच पराशरः ॥ ५ ॥ ભાવાર્થસાનાનું દાન, ગાયનું દાન, પૃથ્વીનું દાન વિગેરે ઘણાં દાન છે પરંતુ જીવિતદાન સરખું દાન નથી એમ પારાશર રૂષિ કહે છે. ૫ ૫ ૫ " यो दद्यात् काञ्चनं मेरुं कृत्स्नां चापि वसुन्धराम् । સ્વ નીવિત વાત્, ન ચ તુયં યુધિષ્ઠિર ? !! મૈં !! કૃષ્ણ કહે છે કે—હે યુધિષ્ઠિર! જે પુરૂષ સાનાના મેરૂ પંતનું દાન કરે, સમગ્ર પૃથ્વીનુ દાન કરે અને એક જીવને વિતદાન આપે પરંતુ ઉપરનું દાન વિતદાન સરખું થઇ શકતું નથી. uku मातृवत्परदाराणि, परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति || ७ | ભાવા—પરસ્ત્રી માતા સમાન, પરદ્રવ્ય પત્થર સમાન, સ જીવા પેાતાના આત્મા સમાન; આ પ્રમાણે જે જીવે છે તે પુરૂષ દેખતા છે બાકીના બધા અન્ય છે. ! છ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરહસ્ય. Acharya Shri Kailassagarsuri Gyanmandir बीजो-जो मद्य-मांस भक्षण निषेध अधिकार. न गंगा न च केदारो, न प्रयागो न पुष्करम् । न च ज्ञानं न च ध्यानं, न तपो न जपक्रिया ॥ ८ ॥ उक्तं च - न दानं न च होम, न पूजा न गुरोर्नतिः । यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् ।। ९ ।। ભાવાર્થ જે પુરૂષ માંસ ભક્ષણ કરે છે તેમને ગંગા, કેદાર, प्रयाग } पुष्४२ विगेरे यात्रा निरर्थ छे, तेभन ज्ञान, ध्यान, तथ, જપ કે ક્રિયા દાન, હામ, પૂજા, ગુરૂવન્દન સર્વ નિરર્થક છે તેમ મહાભારતમાં કહ્યું છે. ૫ ૮ | ૯ ગા क्व मांसं ? क्व शिवभक्तिः ?, क्व मयं ? क्व भवार्चनम् ? | मद्यमांसानुरक्तानां, दूरे तिष्ठति शङ्करः || १० || ૬૭ અ—ક્યાં માંસ ને ક્યાં શિવની ભક્તિ ? ક્યાં મદ્યપાન અને ક્યાં શિવપૂજન? જે પુરૂષે માંસ તથા મદ્યમાં પ્રીતિવાળા છે તેમનાથી શંકર દૂર રહે છે. ૫ ૧૦ના किं जापहोमनियमैस्तीर्थस्नानैश्च भारत ! | यदि खादन्ति मांसानि, सर्वमेतन्निरर्थकम् ।। ११ ।। અર્થ —જે પુરૂષો માંસ ખાય છે તેને જપ હામ કરવાના નિયમ, તીમાં જઇને કરેલ સ્નાન એ બધુ નિરર્થક છે. એ મ युधिष्ठिरने धृष्णु हे छे. ॥ १ ॥ अल्पायुषो दरिद्राच, परकम्र्मोपजीविनः । कुकुलेष्वेव जायन्ते, ये नरा मांसभक्षकाः ॥ १२ ॥ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮ શ્રી સમયસાર પ્રકરણ. અ—જે પુરૂષ માંસ ભક્ષણ કરનારા છે, તેએ થાડા આયુષ્યવાળા, નિધન, ખીજાનાં કામ કરી જીવનારા, તથા ખરામ કુળ માં ઉત્પન્ન થાય છે. ૫ ૧૨ । Acharya Shri Kailassagarsuri Gyanmandir तिलसर्षपमात्रं तु, यो मांस भक्षते नरः । स याति नरकं घोरं यावच्चन्द्रदिवाकरौ ॥ १३ ॥ અર્થ જે પુરૂષ તલના દાણા જેટલું અથવા સર્જવના દાણા જેટલું પશુ માંસ ખાય, તે સૂર્યચન્દ્રની સ્થિતિ સુધી નરકમાં રહે છે. । ૧૩ । अस्थिवासी सदा रुद्रो, मांसवासी जनाईनः । शुक्रे च वसति ब्रह्मा, तस्मान्मांसं न भक्षयेत् ॥ १४ ॥ અ—હાડકામાં મહાદેવ રહે છે, માંસમાં શ્રીહરિ રહે છે, તથા વીર્ય માં બ્રહ્મા વસે છે, તે કારણથી માંસના આહાર ન કરવા. ૫૧૪ા न ग्राह्याणि न देयानि वस्तूनि षड् विवेकिना । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ।। १५ ।। અથ—દેવતા, મધ, ઝેર, શસ્ત્ર, દારૂ અને માંસ એ છ વસ્તુ વિવેકી પુરૂષે આપવી નહિ અને લેવી પણ નહિ. ૫ ૧૫ ॥ मद्यपानान्मतिभ्रंशो, नराणां जायते खलु । न धर्मो न दया तेषां न ध्यानं न च सत्क्रिया ॥ १६ ॥ , અથ—મદ્યપાન કરવાથી ખરેખર માણસે તની બુદ્ધિ નાશ પામે છે, તેઓના ધર્મ, દયા, ધ્યાન કે સષ્ક્રિયા સર્વ નાશ પામે છે. ૫૧૬ मद्यमन्तो न जानाति, स्वजनान्यजनानि च । न शत्रुं नैव मित्रं च, 'न कलत्रं न मातरम् ॥ १७ ॥ અ મધ પીનારાઓ પેાતાના માણસ છે કે બીજાના તે For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. જાણું શકતા નથી, શત્રુ છે કે મિત્ર છે તે પણ નથી જાણતા, તેમ અગર માતાને પણ ઓળખી શક્તા નથી. ૧૭ देवताराधनं चैव, गुरूणां चैव सेवनम् । शिष्टसङ्गोऽपि नैवास्य, न धर्मो न च साधनम् ॥ १८ ॥ અર્થ–જે પુરૂષ મધપાન કરે છે તેને દેવતાનું આરાધન, ગુરુ રૂઓની પૂજા, તેમ સારા પુરૂષની સબત નથી હોતી, તથા ધર્મ અને સાધન (અર્થ-કામ) હેતાં નથી. ૧૮ આવાં કારણેથી મવપાનને નિષેધ કર્યો છે. ॥ चोथो रात्रिभोजन निषेध अधिकार ॥ पद्मपुराणे प्रभासखण्डे चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ १९ ॥ અર્થ–નરકનાં ચાર દ્વાર છે. પ્રથમ રાત્રે ખાવું તે ૧, પરસ્ત્રીને સમાગમ ૨, પાણીને ભાગ હોય તેવા પદાર્થનું (બાળ) અથાણું ૩, તથા અનન્તકાય (કંદમૂળ) નું ભક્ષણ છે. ૪ ૧૯ पयोदपटलाच्छन्ने, नाश्नन्ति रविमण्डले । ગત જો તુ ના, મા! માને યુવા ૨૦ અર્થ-રાહુથી ઢંકાએલું રવિમંડળ હેય ત્યારે ભજન નથી કરતા, અને સૂર્ય અસ્ત થયા પછી ભેજન કરે છે તે અરે આ ! સૂર્યના સેવકે કેવા? ૨૦ છે For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૭૦ શ્રી સમયસાર પ્રકરણ ये रात्रौ सर्वदाऽऽहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ।। २१ ।। અર્થ—જે બુદ્ધિમાન પુરૂષે રાત્રે કદી પણ ભજન કરતાં નથી તે પુરૂષો એક માસે પંદર દિવસના ઉપવાસનું ફળ મેળવે છે. ઘરના નોજ પતર્ગ, પાત્રાવ7 પુધિ?િ | तपस्विनां विशेषेण, गृहिणां च विवकिनाम् ॥ २२ ॥ અર્થ–કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે-હે યુધિષ્ઠિર, રાત્રે ખાસ કરીને તપસ્વિપુરૂએ અને વિવેકી ગ્રહસ્થાએ પાણી પણ પીવું ન જોઈએ. ૨૨ मृते स्वजनमात्रेऽपि सूतकं जायते किल । अस्तङ्गते दिवानाथे, भोजनं क्रियते कथं १ ॥ २३ ॥ છે રતિ પ્રમાણપુરા ગોલમ્ | અર્થ-જ્યારે પિતાને કુટુંબી કેઈપણ મરણ પામે છે ત્યારે સૂતકને લીધે ભજન કરતા નથી, તે પછી સૂર્ય અસ્ત થયા પછી ભજન કેમ કરી શકાય? ૨૩ अथ मार्कण्डेय उवाच.. अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥ २४ ॥ અર્થ માથે મુનિ કહે છે કે દિવસને સ્વામી સૂર્ય આથમ્યા પછી પાણી પીવું તે લોહી સમાન છે અને અન્ન તે માંસ ભક્ષણ સમાન છે કે ૨૪ છે For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ॥ पांचमो कंदमूल भक्षण निषेध आधिकार ॥ पद्मपुराणे-मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दमागम् , ___ ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥२५॥ અર્થ:–જે પુરૂષે રાત્રે ભજન કરે છે, અથવા કંદમૂળ ખાય છે તેઓની તીર્થયાત્રા, જપ, તપ, નિર્થક થાય છે. તે ૨૫ છે वृथा एकादशी प्रोक्ता, वृथा जागरणं हरेः। वृथा च पौष्करी यात्रा, वृथा चान्द्रायणं तपः ॥ २६ ॥ અર્થ:–ભજન કરનારને એકાદશીનું વ્રત, હરિની ઉપાસના માટે કરેલું જાગરણ, પુષ્કરની યાત્રા, અને ચાન્દ્રાયણ તપનું ફળ, આ સર્વ નિષ્ફલ છે. જે ૨૭ છે इति पद्मपुराणे कथितम् ॥ इति रात्रिभोजनाधिकारः ।। उक्तं शिवपुराणे-यस्मिन्गेहे सदाऽन्नाथ, मूलकं पच्यते जनः । __ श्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ।। २७ ।। मलकेन समं चान्न, यस्तु भुंक्ते नराधमः । तस्य शुदिन विद्येत, चान्द्रायणशतैरपि ।। २८ ॥ पुत्रमांसं वरं प्रोक्तं, न तु मूलकभक्षणम् । भक्षणानरकं याति, वर्जनात् स्वर्गमामुयात् ॥ २९ ॥ प्रभासपुराणे गोविन्दकीर्तिना महाभारते कन्दमूलांश्च ये मूढाः, सूर्यदेवे जनार्दने । भक्षयन्ति नराः पार्थ ?, ते वै नरकगामिनः ॥३०॥ - For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હર www.kobatirth.org શ્રી સમયસાર પ્રકરણ. ॥ छठो द्विदल भक्षण तथा मधुभक्षण निषेध अधिकार || अथ महाभारते प्रभासपुराणे गोविन्दकीर्त्तिते Acharya Shri Kailassagarsuri Gyanmandir गोरसं माषमध्ये तु, मुद्रादिषु तथैव च । भक्ष्यमाणं भवेन्नूनं, मांसतुल्यं युधिष्ठिर ! ।। ३१ । अर्थ :- हे युधिष्ठिर ! अउछ, भग, इत्याहि द्विहस उठोजने विषे लक्षणु उरातुं गोरस ( अयुं दूध, दही, छाश, वगेरे ) ४३२ માંસ તુલ્ય થાય છે. ૫ ૩૧ ॥ मधे मांसेच मधुनि, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विलीयन्ते, तद्वर्णास्तत्र जन्तवः || ३२ || अर्थ:-हा३, भांस, भध, भाषाशुभां क्षणे क्षणे तेन रंगना જં તુઓ ઉત્પન્ન થાય છે, म. मनुस्मृतौ - महाभारते - सप्तमाध्याये - सप्तग्रामे च यत्पापमग्निना भस्मसात्कृते । तत्पापं जायते जन्तोर्मधुविन्दुप्रभक्षणात् ।। ३३ ।। श्वद्वाराणि चत्वारि, द्विदलं सामगोरसम् । मधुजालमपूताम्बु, कन्दसन्धानभक्षणम् ॥ ३४ ॥ उत्पद्यन्ते विपद्यन्ते यत्र जीवा अनेकशः । अपवित्रं च तेषां सन्धानं परिवर्जयेत् ॥ ३५ ॥ इदं प्रभासपुराणे कथितम् ॥ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra शखस्मृतौ www.kobatirth.org सर्वधर्म अधिकार. सातमो दन्तधावना अने आठमो दन्तपीडनो अधिकार. BR ܪ Acharya Shri Kailassagarsuri Gyanmandir शाला ब्रह्मगृहं प्रोक्तं शाला च जिनमन्दिरम् । श्वेताम्बरे।पदेशेन, श्रावस्तद्विधयते ते कीदृशा महाराज |, कर्म कुर्वन्ति कीदृशम् ? | अवतारकथां तेषां महादेव ? निगद्यताम् पार्वती महादेवं पृच्छति दण्डकम्बलसंयुक्ता, अजलोमममार्जनीः । गृह्णन्ति शुद्धमाहारं शास्त्रदृष्ट्याऽऽचरन्ति च तुम्बीफलकरा भिक्षाभोजनाः श्वेतवाससः न कुर्वन्ति कदा कोपं, दयां कुर्वन्ति जन्तुषु प्रतिपद् - दशमी - षष्ठी - मध्यान्हे नवमीतिथौ । संक्रान्तावर्कवारे च न कुर्याद् दन्तधावनम् || ३६ || उपवासे तथा श्राद्धे, न कुर्याद्दन्तधावनम् । दन्तानां काष्ठसंयोगे, हन्ता सप्तकुलानि च वनस्पतिं गते सौमे, न कुर्यादन्तधावनम् | चन्द्रमाभक्ति ततस्वेत, पितृवंशस्य घातके 11 30 11 श्री नवमो जिनशासन सर्वज्ञ अधिकार. For Private and Personal Use Only 11 32 11 ॥ ३९ ॥ 1180 11 હર ॥। ४१ ।। ॥ ४२ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૪ સધમ અધિકાર. मुक्तिकारणधर्माय, पापनिकृन्तनाय च । अवतारः कृतोऽमर्षा, महादेव युगे युगे ॥ ४३ ॥ इति पद्मपुराणे कथितम् || Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ—દડ, કામલ યુક્ત-ઉનના રજોહરણને જે ધારણ કરે છે. અને શુદ્ધ આહારને ગ્રહણ કરે છે. વલી જેએ શાસ્ત્રના કથન મુજષ્ણ ચાલે છે, હાથમાં તુખ પાત્રને રાખે છે, શ્વેત વસ્ત્રને ધારણ કરનારા ભિક્ષા માગી લેાજન કરનારા તેઓ કયારે પણ કાપ કરતા નથી. સદા સર્વાં પ્રાણી ઉપર દયા કરે છે. મુકિતના કારણભૂત ધર્મને માટે અને પાપના નાશ કરવામાટે એવા એના યુગે યુગમાં અવતાર કરેલા छे. ॥ ४१ ॥ ४२ ॥ ४३ ॥ વલી યજ્ઞને વિષે મૂળ મત્ર વેદની ધ્વનિને ન્યાસે કરી કહ્યું છે કેॐ लोके श्री प्रतिष्ठान् चतुर्विंशतितीर्थंकरान् ऋषभादिवर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे ॥ ॐ पवित्रमग्निमुपस्पृशामहे । येषां जातां शुभजातं येषां द्वारं सुद्वारये नग्नं सूग्नं ब्रह्मशूद्रं ब्रह्मचारिणां उदितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षयो महिषी सीक्षु जूहे ये जं तस्य सा एषा रक्षा भवतु शांतिभवतु तुष्टिर्भवतु दृद्धिर्भवतु स्वस्ति भवतु श्रद्धा भवतु निर्व्याजं भवतु ए यज्ञनो मंत्र वलि ब्रह्मपुराणमां कां छे • नाभिस्तु जनयेत्पुत्रं, मरुदेव्यां महाद्युतिम् । ऋषभं क्षत्रियज्येष्ठं, सर्वक्षत्रिय पूर्वजम् ॥ ४४ ॥ અ—નાભિરાજાએ મરૂદેવીને વિષે સર્વ ક્ષત્રિયામાં મુખ્ય મહા કાન્તિવાળા ઋષભપુત્રને ઉપન્ન કર્યા. ૪૪ ક્ષત્રિએના પૂર્વજ ऋषभाद् भरतो जज्ञे, वीरपुत्रः शताग्रजः । अभिषिच्य भरतं राज्ये, महाप्रव्रज्यामाश्रितः ॥ ४५ ॥ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વધર્મ અધિકાર. અર્થ–ષભથી સો પુત્રેમાં અગ્રેસર ભરત નામને વીર પુત્ર થયે. રાષભદેવે ભરતને રાજય ઉપર અભિષેક કરી પોતે મહાપ્રવ્રજયા ગ્રહણ કરી ૪૫ ब्रह्माण्ड पुराणमां कयुं छे. इह इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन महादेवेन ऋषभेण दशप्रकारो धर्मः स्वयमेव विचार्य केवलज्ञानं लाभश्च प्रवर्तित इति तथा आरण्यकपुराणे कथितम् युगे युगे महापुण्या, दृश्यन्ते द्वारिकापुरी । अवन्तिकापुरी अवतीर्णो हरियत्रप्रभासससिभूषणम् ॥४६॥ रैवताद्रौ जिनो नेमी, युगादिविमलाचले । ऋषीणामाश्रमा देवा, मुक्तिमार्गस्य कारणम् ।। ४७ ॥ स्कन्धपुराणे कथितम् । प्रसिद्धनगरस्थापनाधिकारे ईक्ष्वावताररहस्य ग्रन्थमाहे छ हजार श्लोके करी ऋषभदेवनुं चरित्र वखाण्युं छे । त्यां श्री जिनशासननो घणो महिमा वखाण्यो छ । वळी नागपुराणे कथितम्दर्शयन् वम वीराणां, सुरासुरनमस्कृतः।। छत्रत्रयीभिरापूज्यो, मुक्तियुक्तिमसौ वदन् ॥ ४८ ॥ आदित्यप्रमुखाः सर्वे, सर्वे बद्धाञ्जलिभरि । ध्यायन्ति भावतो नित्यं, यदंहियुगनीरजं ॥ ४९ ॥ અર્થ–સૂર્ય વગેરે સઘળા દે અંજલિ જેડીને જેના ચરણકમળને હમેશાં ભાવથી ધ્યાવે છે. ૪૯ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७६ સર્વધર્મ અધિકાર कैलासे विमले रम्ये, वृषभोऽयं जिनेश्वरः। चकार स्वावतारं यः सर्वज्ञः सर्वगः शिवः ॥ ५० ॥ અર્થ—જે વૃષભ જિનેશ્વરે મનહર અને નિર્મલ એવા કૈલાસ ઉપર અવતાર કર્યો, તેજ સર્વજ્ઞ સર્વવ્યાપી શિવ છે. આપણે तथा शिवपुराणे अष्टषष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत् । आदिनाथस्य देवस्य, स्मरणेनापि तद्भवेत् ॥ ५१ ॥ અર્થ—અડસઠ તીર્થોની યાત્રા કરવાથી જે ફળ થાય તે આ દિનાથ (પ્રથમ તીર્થંકર) ના સ્મરણ વડે પણ થાય છે. આ ૫૧ છે स्पृष्ट्वा शत्रुञ्जयं तीर्थ, नत्वा रैवतकाचलं । स्नात्वा गजपदे कुण्डे, पुनर्जन्म न विद्यते ॥ ५२ ।। અર્થ–શત્રુંજય તીર્થની સ્પર્શ કરીને, ગિરનાર ગિરિને નમ્યા પછી તથા ગજપદ કુંડમાં નાહ્યા પછી ફરીવાર જન્મ ધારણ કરે પડતા નથી. પર છે महाभारते उक्तं अकारादिहकारान्तं, मूर्द्धनिरेफसंयुतम् । नादबिन्दुकलाकान्तं, चन्द्रमण्डलसनिभम् ॥ ५३ ।। एतदेव परं नत्वा, यो विजानाति तत्वविन् । संसारवन्धनं छिवा, स याति परमं पदम् ॥ ५४॥ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વધર્મ અધિકાર दशमो श्री ऋषिकुलकानामा अधिकार. અર્થ –કાર છે આદિ જેમાં, અને કાર છે અન્ત જેમાં રેફવડે સહિત ચન્દ્રમંડળના સરખું બિન્દુ કલાયુક્ત એવા પદને જે તત્વજ્ઞ નમસ્કાર કરી વિશેષ સ્વરૂપે જાણે છે તે સંસારના બધનને છેદીને પરમપદને પામે છે. જે પ૩–૫૪ છે महाभारते उक्तम् कैवर्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः । तपसा ब्राह्मगो जात-स्तस्माज्जातिरकारणम् ॥ ५५ ॥ श्वपाकीगर्भसंम्भूतः, पाराशरमहामुनिः। तपसा ब्राह्मणो जात-स्तस्माजातिरकारणम् ॥ ५६ ॥ અર્થ-કેવત્તિના ગર્ભમાં ઉત્પન્ન થએલા વ્યાસનામના મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા તેથી બ્રાહ્મણપણું મેળવવામાં જાતિ કારણ નથી. ચંડાલણીના ગર્ભથી ઉત્પન્ન થએલા પારાશર મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા, માટે જાતિ કારણ નથી. ૫-૫૬ છે चाण्डालीगर्भसंभूतो, विश्वामित्रो महामुनिः । तपसा ब्राह्मणो जात-स्तस्माज्जातिरकारणम् ॥ ५७ ।। અર્થ–ચંડાલણીના ગર્ભથી ઉત્પન્ન થએલા વિશ્વામિત્ર મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા, તેથી જાતિ કારણ નથી. પ૭પ कलशीगर्भसम्भूतो, द्रोणाचार्यो महामुनिः। सपसा ब्राह्मणो जात-स्तस्माजातिरकारणम् ।। ५८ ॥ અર્થ–કળશીને ગર્ભથી ઉત્પન્ન થએલા દ્રોણાચાર્ય તપવડે કરીને બ્રાહ્મણ થયા, તેથી જાતિ કારણ નથી. એ ૫૮ છે हरिणीगर्भसम्भूतो, शृंगी ऋपिर्महामुनिः । तपसा ब्राह्मगो जात-स्तस्माज्जातिरकारणम् ।। ५९ ॥ અર્થ—હરણીના ગર્ભથી ઉત્પન્ન થએલા શૃંગી મહામુનિ તપવડે કરીને બ્રાહાણ થયા, વાસ્તે જાતિ કારણ નથી. ૫૯ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૮ શુદ્ધિ પત્રક गर्भसमुद्भूतो, वाल्मीकि महामुनिः । '' तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिर कारणम् ।। ६० ।। અથ——રીફના ગર્ભથી ઉત્પન્ન થએલ વાલ્મીકિ મહામુનિ તપવડે કરીને બ્રાહ્મણ થયા, તેથી જાતિ કારણ નથી. ૫ ૬૦ ૫ न तेषां ब्राह्मणी माता, नमस्कारश्च विद्यते । પૃષ્ઠ ૧૧ ૧૨: तपसा ब्राह्मणा जाताः, तस्माज्जातिर कारणम् ।। ६१ ।। અથ—તેઓની (ઉપર લખેલ ઋષિયાની) બ્રાહ્મણી માતા ન હતી, અને નમસ્કાર તેા છે. તેઓ તપવડે કરીને બ્રાહ્મણ થયા, તે જાતિ ક રણુ નથી. તા ૬૧ ॥ k ૨૦ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૪ ૨૬ ૨૮ ૨૭ ૩૧ ૫૭ : : : : : : :: : : : : : : : : ⠀⠀⠀⠀⠀⠀ *** ... ... ... ... ... લાઈન ૨૧ ૧૨ $ ૨૧ ૨૬ ૨૦ ૨૦ ૩ ૧૩ ૨૫ ૧૩ ' 924 શુદ્ધિ પત્રક. અશુદ્ધ ... 008 www www.kobatirth.org ... 31. ... समाप्त. ... *** ... ... ... ... ... ... *** ... જાણવા માલ જીવનમાળા અભ્યાહત... આ૭૪ વ્રુતિ અવા અવા ૧૮ Bach ઉન્મત્તાદિ અખ્ખડી અધત્વ ... .... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... : : : ... For Private and Personal Use Only ... : ... ... B00 938 *** ... ... 900 ... ... ... ... : શુદ્ધ જાણવું બાથે વનવાળા અભ્યાહત આચ્છેદ દુતી એવા એ ૧૯ Back ઉન્મત્તાદિતાં અખ્ખાડા અંધતત્ત્વ Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री आत्मानन्द प्रकाश. जैन कोममा अति फेलावा साथे प्रख्याति पामैलं आ मासिक आ सभा तरफथी सोल वर्ष थया प्रतिमासे प्रगट करवामां आवे छे. तेमां आवता धार्मिक, व्यवहारिक, अने नैतिक संबंधी उत्तम लेखोथी आपणी कोममां नोकळता मासि कोमा ते प्रथम पंक्ति धरावे छे. दर वर्षे तेना ग्राहकोने वांचभननो बहोळो लाभ आपवा साथे वर्ष पूर्ण थतां पहेला नवीन द्रव्यानुयोग वगेरेना विषयथी भरपूर एक उत्तम ग्रंथ सुंदर बाइन्डीगथी अलंकृत करी दर वर्षे भेट आपवामां आवे छे. एकज पद्धतिए आवी भेटनो लाभ पण आ मासिकज आपे छे. गुरुभक्ति, निमित्ते नीकळता आ मासिकनी लघुवय छतां ग्राहकोनी बहोळी संख्या तेज तेनी उत्तमतानो पुरायो छे. तेनु कद केटलाक वखतथी मोटुं करवामां आव्युं छे, छतां वार्षिक मूल्य रु. 1-0-0 पोस्टेज चार र आना राखवामां आवेल छे. तेना प्रमाणमा लाभ विशेष छे. नफो ज्ञानखातामां वपराय छे. जेथी दरेक जैन बंधुओए तेना ग्राहक थइ अवश्य लाभ लेवा चुकवू नहि. For Private and Personal Use Only