________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮
શ્રી સમયસાર પ્રકરણ.
અ—જે પુરૂષ માંસ ભક્ષણ કરનારા છે, તેએ થાડા આયુષ્યવાળા, નિધન, ખીજાનાં કામ કરી જીવનારા, તથા ખરામ કુળ
માં ઉત્પન્ન થાય છે. ૫ ૧૨ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तिलसर्षपमात्रं तु, यो मांस भक्षते नरः ।
स याति नरकं घोरं यावच्चन्द्रदिवाकरौ ॥ १३ ॥
અર્થ જે પુરૂષ તલના દાણા જેટલું અથવા સર્જવના દાણા જેટલું પશુ માંસ ખાય, તે સૂર્યચન્દ્રની સ્થિતિ સુધી નરકમાં રહે છે. । ૧૩ ।
अस्थिवासी सदा रुद्रो, मांसवासी जनाईनः ।
शुक्रे च वसति ब्रह्मा, तस्मान्मांसं न भक्षयेत् ॥ १४ ॥
અ—હાડકામાં મહાદેવ રહે છે, માંસમાં શ્રીહરિ રહે છે, તથા વીર્ય માં બ્રહ્મા વસે છે, તે કારણથી માંસના આહાર ન કરવા. ૫૧૪ા
न ग्राह्याणि न देयानि वस्तूनि षड् विवेकिना । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ।। १५ ।।
અથ—દેવતા, મધ, ઝેર, શસ્ત્ર, દારૂ અને માંસ એ છ વસ્તુ વિવેકી પુરૂષે આપવી નહિ અને લેવી પણ નહિ. ૫ ૧૫ ॥
मद्यपानान्मतिभ्रंशो, नराणां जायते खलु ।
न धर्मो न दया तेषां न ध्यानं न च सत्क्रिया ॥ १६ ॥
,
અથ—મદ્યપાન કરવાથી ખરેખર માણસે તની બુદ્ધિ નાશ પામે છે, તેઓના ધર્મ, દયા, ધ્યાન કે સષ્ક્રિયા સર્વ નાશ પામે છે. ૫૧૬
मद्यमन्तो न जानाति, स्वजनान्यजनानि च ।
न शत्रुं नैव मित्रं च, 'न कलत्रं न मातरम् ॥ १७ ॥
અ મધ પીનારાઓ પેાતાના માણસ છે કે બીજાના તે
For Private and Personal Use Only