SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૨૧ આઠ સૂક્ષ્મ-૧ એસહિમપ્રમુખસ્નેહ સૂમ, ૨ પંચવર્ણપુષ્પ સૂમ, ૩ કુંથુપ્રમુખપ્રાણ સૂમ, ૪ ઉસિંગ સૂમ, ૫ પશુગ સૂમ, ૬ બીજ સૂમ, ૭ હરિત સૂક્ષમ અને ૮ અંડ સૂક્ષ્મ એ આઠ સૂક્ષ્મ (જીવરક્ષા) ના ઉપદેશક એવા ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવંતા વર્તે ! (૧૮) અષ્ટસૂક્ષ્મને અધિક વિસ્તાર કલ્પસૂત્ર મધ્યે સાધુસામાચારીમાંથી જે. હવે ગ્રંથકાર અઢારમી ગુરૂગુણછત્રીશી વર્ણવે છે. पंचदसजोगसन्नों-कहणेण तिगारवाण चारण । सल्लतिगवजणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥ ૧૫ એગ અને ૧૫ સંજ્ઞા સંબંધી ઉપદેશવડે, ત્રણ ગારવના ત્યાગવડે અને ત્રણ શલ્ય તજવાવડે છત્રીશ ગુણ યુક્ત ગુરૂમહારાજ જયવંતા વાતો! ૧૯ ભાવાર્થ–સત્ય, અસત્ય, મિત્ર અને વ્યવહાર (અસત્યામૃષા) મન તથા વચનગ-૧ દેહ માત્ર વ્યાપક જીવ સદસઃ રૂપ છે, ઇત્યાદિક યથાસ્થિત વસ્તુ ચિન્તવનરૂપ સત્ય મન અને જ૯૫નરૂપ સત્ય વચન; ૨ તેથી વિપરીત ચિત્તવન અને જ૫ન અને સત્ય મન અને વચન; ૩ આંબાદિ અનેક પ્રકારનાં વૃક્ષવાળા વનને આંબાનું જ વન માનવું ને કહેવું તે મિશ્ર મન અને વચન; તથા આમંત્રણ, આજ્ઞા, ઉપદેશચિન્તન અને કથનરૂપ મન અને વચન (જેમ-હે દેવદત! ઘડે લાવ, ધર્મ કર ઇત્યાદિ,) અસત્યામૃષા વ્યવહાર મન અને વચનગ સમજવા. વળી ઔદારિક, ઔદારિક મિત્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને કાર્પણ એ સાત પ્રકારના કાગ એ રીતે ૧૫ વેગ કહ્યા. ૧૫ સંજ્ઞાઆહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાક્રોધાદિક ચાર કષાય, ઓઘ અને લકસંજ્ઞા યુક્ત દસ સંજ્ઞા તથાસુખ, દુઃખ,મેહ, દુર્ગછા અને શકયુક્ત ૧૫ સંજ્ઞા જાણવી. તેમાં જળાદિ આહાર For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy