________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
હાર અને જીત વ્યવહાર એ પાંચ વ્યવહાર, ઈર્થી, ભાષા, એષણા, આદાનનિક્ષેપણા અને મળ પરિઝાપન એ પાંચ સમિતિ તથા વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા એ પંચવિધ સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાન ચારિત્રમાં તલ્લીનતા રૂપ સંવેગ એ રીતે ૩૬ ગુરૂગુણયુકત ગુરૂ મહારાજા જયવંતા વર્તે. (૩)
અથ તૃતીય ગુરૂગુણષટ ત્રિશિકા વર્ણન, इंदिय विसयपमाया-संवनिकुभावणापणगछक्के ।
छसु काएसु सजयणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ४ ॥ પાંચ પાંચ ઇન્દ્રિય,વિષય, પ્રમાદ, આશ્રવ,નિદ્રા અને કુંભાવના સંબંધી વિકારથી દૂર રહેવા તથા છકાય જીવની રક્ષા ક.. રવાને સાવધાન એ છેત્રીશ ગુણયુકત ગુરૂમહારાજ જય. વતા વતે. (૪).
ભાવાર્થ-શ્રોત્રાદિક લેક પ્રસિદ્ધ પાંચ ઈન્દ્રિયે, શબ્દ, રૂપ રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષય, મહાદિક પાંચ પ્રમાદ, હિં સાદિક પાંચ આશ્રવ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, અને ત્યાનધિ એ પાંચ નિદ્રા. કાન્દપિકકિબિષિક, આભિગિક આસુરી અને સંમેહની એ પાંચ કુભાવનાના દોષથી બચવા, તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની રક્ષા કરવા તત્પર એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ મહારાજા સદા જયવંતા વર્તે. (૪)
અથ ચતુર્થ ગુરૂ ગુણષ ત્રિશિકા વર્ણન. छव्वयणदोर्सलेसा-वस्सयसँहव्वतकांसाण ।। પરમર્થના , છત્તીસગુણ સુરક યા બ II *શન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ સંબંધી આચાર
For Private and Personal Use Only