________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
ન્યાયાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિના પ્રશિષ્ય મુનિરાજશ્રી અમૃતવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી કીર્ત્તિ વિયજજી મહારાજશ્રીના ઉપદેશદ્રારા આ ગ્રંથમાં વડનગર નિવાસી સદ્ગત જેઠીબાઇના સ્મરણાર્થે પ્રથમ અમેને માર્થિક સહાય આપેલ છે જેથી એ મહાત્માના ઉપકાર માનવામાં આવે છે અને સહાય આપનારને ધન્યવાદ આપવામાં આવેછે. અત્યારે યુરાપની લડાઇને લીધે કાગળની ઘણી મેાંધવારી છતાં ભેટની બુક આ વખતે પણ આપવામાં આવી છે. દર વર્ષે નિયમિત ભેટ આપવાના ક્રમ માત્ર અમારેાજ હાવાથી આ વરસે આ ઉત્તમ ગ્રંથ છપાવતાં ઉપરના કારણે વધારે ખર્ચ થયા છતાં તેના ખાદ્ય અને આંતર સ્વરૂપની સુંદરતા કરવામાં ઉદારતાથી દ્રવ્યને વ્યય કરવામાં આવ્યો છે જેથી સ ગ્રાહકવર્ગ આનંદપૂર્વક આ ગ્રંથ વધાવી લેશે.
શ્રી આત્માનંદ ભવન; આત્મ સંવત. ૨૩ સંવત ૧૯૭૪
સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં પ્રમાદ દૃષ્ટિદોષથી, ક્રાઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા યાચીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}
For Private and Personal Use Only
પ્રકાશક.