________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી સમયસાર પ્રકરણુ.
તાં હું ભેદ થાય છે; દશમા કાળ અને પુદ્ગલાના ૧ સ્ક ંધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ′′ રૂપ ચાર ભેદ્યા છે. એ સર્વે ને એકત્ર ગણુતાં ૧૪ ભેદ થાય છે.
ઇતિ અજીવ તત્વનિરૂપણુ નામા દ્વિતીય અધ્યાય:
અર્થ આશ્રવતત્ત્વ નિરૂપણનામા ત્રીએ અધ્યાય.
શુભાશુભ કર્મ ( પુન્ય-પાપ) ઉપાર્જન કરવામાં નિદાન ( કારણ ) રૂપ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ ૪ર પ્રકારના ( જ્ઞા નીઓએ ) કહ્યા છે. તે આ રીતે ૫ ઇન્દ્રિયા, ૪ કષાય, ૫ અત્રતા, ૩ ચાગ (મન, વચન તથા કાયા) અને ૨૫ક્રિયાઓ. તેમાં ઇન્દ્રિયા સ્પન, રસનાદિક, કષાય-ક્રોધાદિક; અત્રત-હિંસા, અસત્યાદિક; જોગ–મન, વચન, કાયાના વ્યાપારરૂપ; ક્રિયાઓ-૧ કાયિકી, ૨ અધિકરણુકી, ૩ પ્રદ્વેષકી, ૪ પાશ્તિાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરભિકી, છ પારિગ્રહિકી, ૮ માયાપ્રત્યયકી, ૯ મિથ્યાદર્શીન પ્રત્યયકી, ૧૦ અપ્રત્યાખ્યાનકી, ૧૧ષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અથવા સ્પષ્ટિકી, ૧૩ પ્રાતીત્યિકી, ૧૪ સામતાપનિપાતિકી, ૧૫ નૈષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વૈદ્યારણિકી અથવા વૈતારણિકી, ૧૯ અનાભાગપ્રત્યચિકી, ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧ પ્રાયેાગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમિકી, ૨૪ ફ્રેષિકી, ૨૫ ઐયોપથિકી.
૪ પુદગલ કધથકી છુટા નહિ પડેલા પરમાણુ તે પ્રદેશ અને એજ છુટા પડી ગયેલા તે પરમાણુ કહેવાય છે.
* આ ૨૫ ક્રિયાને સંક્ષિપ્તા આ પ્રમાણે કાયાને અજયાએ પ્રવર્તાવતાં લાગે તે કાયિકી ૧, ખાદિક શસ્ત્રોને વિષે મુષ્ટિવિગેરેનુ જોડવું તે અધિકરણિકા ૨, જીવાજીવ વિષય દ્વેષ કરવાથી પ્રાદ્રેષિકી ૩, પુત્ર, કલત્રાદિના વિયોગ દુઃખથી હૃદયતાડન શીરસ્ફોટનાદિ કરવું, અથવા પરને પરિતાપ ઉપજાવવા તે પાશ્તિાપનિકી ૪, સ્વર્ગાદિ નિમિત્તે પોતાના અથવા ક્રોધ લાભાદિવડે પરના પ્રાણુના વિયાગ કરાવવા તે પ્રાણાતિપાતિકી પ, જીવાજીવ સબંધી આરંભ કરવા તે આરલિકી, જીવાજીવ વિષય પરિગ્રહથી થાય તે પારિગ્રહિકી ૭,
For Private and Personal Use Only