________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
શ્રી સમયસાર પ્રકરણ.
યના આશ્રવ લેખાય. દુ:ખ, શાક, સંતાપ, આક્રંદન, વધ અને અક્ સાસ ( સ્વપર ઉભય સબંધી ) એ બધાય અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળી, શ્રુત, સંઘ, તીર્થંકર અને ધર્મસબંધી અવર્ણવાદ ( નિંદા ), ઉમા દેશના અને સન્માર્ગ લેાપન એ દર્શન માહનીય કર્મના આશ્રવ છે. ક્રોધાદિક કષાયના ઉદયથી સક્લિષ્ટ પરિણામ થાય તે ચારિત્ર મેાહનીય કર્મના આશ્રવ જાણવા,
પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નાર કીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણુવા,
આર્ત્ત ધ્યાન, સશલ્યપણુ ં અને ગૂઢ ચિત્તપણું એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે.
અલ્પ આરંભ-પરિગ્રહપણું, મૃદુતા ( નરમાશ ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નહિ એવા મધ્યમ પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે,
સરાગ સંજમ,૪ દેશિવરતિ સજમ, અકામ નિશ, માળ મિથ્યાત્વ યુક્ત ) તપ, ઉત્તમ સંત સાધુના સમાગમ અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ એ દેવ આયુષ્યના આશ્રવ જાણવા.
સરલપણું, ભવભીરૂપણું, સાધર્મિક ભક્તિ અને ક્ષમા શુભ નામકર્મના આશ્રવ છે, તેથી વિપરીત-માયાવી પણ વિગેરે અશુભ નામક ના આશ્રવ છે. અરિર્હુત વાત્સલ્ય ( દેવભક્તિ ) પ્રમુખ વીશ સ્થાનકા તીર્થંકર નામકમ ના આશ્રવ છે.
કરવી તે.
૧ ક્ષુધા, તૃષા, વધ, બંધનાદિકવડે ઇચ્છા વગર જે કર્યું નિરા થાય તે. ૨ મૂળ ઉત્તર ગુણમાં લાગેલા અતિચારાદિ દોષની આલોચના નિ ંદા ન
૭ ઉદાયી રાજાનું ખુન કરનારની પેરે જેના મનના ગૂઢ અભિપ્રાય કળાય
નહિ તે.
૪ સજ્વલન કષાયને જેમાં ઉદય વર્તે છે તે. ( વીતરાગ સંયમ નહિ. )
For Private and Personal Use Only