________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
તર ગ્રંથ કહ્યા છે તેના ત્યાગ કરનારા એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજા જયવતા વર્તા ! ૨૭.
હવે છવીશમી ગુરૂગુણ છત્રીશી ગ્રંથકાર વખાણે છે.
परणवेइँया विसुद्धं, छद्दोस विमुक्त पंचवीसविहं । पडिले हे कुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २८ ॥
૧
પંચવિધ વેદિકા વિદ્યુતૢ તથા ષડ્ દોષ વિજેત પંચવીશ પ્રકારની પ્રતિલેખના કરતા એવા છત્રીશ ગુરૂગુણયુક્ત ગુરૂમહારાજા જયવંતા વર્તા ! ૨૮.
ભાવાર્થ:—પગ પ્રસારી ( પહેાળા કરી ), ઢીંચણુની મહાર હાથ રાખી ઇત્યાદિ પાંચ વેદિકાદોષને ટાળી, પ્રસ્ફાટન ( વસ્ત્રને ખુબ અફાળવાłટાકા મારવા ), વ્યાક્ષિપ્તતા અને નચાવવું પ્રમુખ છ દોષ તજી, ૧ દ્રષ્ટિ પ્રતિલેખના, ૬ ઊર્ધ્વ ૫ખ્ખાડા અને નવનવ અખંડા અને પ્રમા ન મળીને ૨૫ પ્રતિલેખના કરે એવી રીતે ૩૬ ગુણુયુક્ત ગુરૂમહારાજા સદાય જયવતા વર્તા ! ૨૮.
હવે ગ્રંથકાર અઠ્ઠાવીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. सत्तावीसविहेहिं, अगारगुणेहिं भूसियसरीरो | નવોલિસુન્દ્રાદ્દી, છત્તીસગુપ્તે ગુરૂ નયઽ II RE I
સત્તાવીશ પ્રકારે સાધુગુણુ વડે ભૂષિત ગાત્ર અને નવાતિ શુદ્ધ આહાર ગ્રહણ કરનારા એવા છત્રીશ ગુણચુત ગુરૂ જયવતા વો ! ૨૯.
For Private and Personal Use Only
ભાવા—પાંચ મહાવ્રત અને રાત્રીલેાજનના સર્વથા ત્યાગ એ છ વ્રત, પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ, ભાવકરણ, સત્ય, ક્ષમા (સમતા) વિરાગતા, મન વચન કાયાના નિરોધ, છ કાયની રક્ષા, સયમા