________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
હવે ગ્રંથકાર ત્રીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે.
एगूणतीसभेए, पावसुए दूरओ विवज्जंतो । सगविह सोहिगुणणू, छत्तीसगुणो गुरू जयउ ॥ ३१ ॥
33333
ર૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી પરીહરતા અને સાત શેધિગુણાને ( સારી રીતે ) જાણનારા એવા ૩૬ ગુણચુક્ત ગુરૂ મહારાજ જયવતા વર્તા. ૩૧
હવે ગ્રંથકાર એકત્રીશમી ગુરૂગુર્ણ છત્રીશી વખાણે છે.
महमोहबंधठाणे, तीसं तह अंतर्रारिकं च ।
लोए निवारयंतो, छत्तीसगुणो गुरू जय || ३२ ।
૩૩
ભાવાર્થ-અષ્ટાંગ નિમિત્ત પ્રમુખ ર૯ પ્રકારના પાપશ્રુતને દૂર તજતા, અને (પ્રાયશ્ચિત યથાર્થ ભાવે લેતાં દેતાં) લઘુતા (કર્મ-હાનિ, નિર્જરા) ૧, નવ નવ સવેગ શ્રદ્ધાવડે ચિત્તની પ્રસન્નતા ૨, સ્વપર પાપ નિવૃત્તિ ૩, આ વશુદ્ધિ-સરળતા ૪, અભિમાનાદિકના ત્યાગથી દુષ્કર કરણ પત્તીથંકરાની માતાનુ પાલન અને ગુરૂજનાના વિનય ૬, અને નિરૂપવા એ સાત પ્રકારના ગુણ માલાચના વર્ડ પ્રાપ્ત થાય છે પણ એવા ૨૬ ગુણયુક્ત વર્તા. ૩૧
યવતા
For Private and Personal Use Only
ત્રીશ મહામે હબ'ધ સ્થાનાને તથા છ અંતરંગ શ ત્રુને નિવારતા એવા છેત્રીશ ગુણયુકેત ગુરૂમહારાજ જગતમાં જયવતા વો ! ૩ર
ભાવા—અતિ સક્લિષ્ટ પરિણામવડે પ્રાણીધાતાદિક અનેક