SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા. હવે નવમી છત્રીશીનું વર્ણન ગ્રંથકાર કહે છે – दसभेयसंवरस-किलेसँउवधायविरहिओ निश्छ । શાલાોિ , છત્તીસગુણ ગુણક કથા || ૨૦ | દશ દશ પ્રકારના અસંવર, સંક્લેશ અને ઉપઘાતથી રહિત તેમજ હાસ્યાદિક ષથી રહિત, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! (૧૦) ભાવાર્થ-દશ પ્રકારને અસંવર, પાંચ ઈન્દ્રિયે, મન,વચન, કાયા, તથા ઔધિક અને ઓપગ્રહિક ઉપધિમાં મુસ્કળ (કળા) પણું રાખવાથી થાય છે. દશ પ્રકારને સંકલેશ તે ૧ ઉપધિ, ૨ઉપાશ્રય, ૩ કષાય,૪ આહાર, ૫ મન, ૬ વચન ૭ કાયા, ૮-અજ્ઞાન, ૯ મિથ્યાત્વ અને ૧૦ અસંયમરૂપ સમજ.(આ દશવિધ સંકલેશ ચારિત્ર વિષયિક જાણ.) દશ પ્રકારના સંયમ +ઉપઘાત આ રીતે કહ્યા છે–૧ ઉદગમ ઉપઘાત, ૨ ઉત્પાદના ઉપઘાત, ૩ એપણું ઉપઘાત, ૪ પરિકર્મણા ઉપઘાત, ૫ પરિહરણા ઉપઘાત, ૬ જ્ઞાન ઉપઘાત, ૭ દર્શન ઉપઘાત. ૮ ચારિત્ર ઉપઘાત, અપ્રીતિકઉપઘાત અને ૧૦ સંરક્ષણ ઉપઘાત. તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગછા એ છ દોષથી પણ રહિત એવા છત્રીશ , ગુણ વિભૂષિત ગુરૂ મહારાજા જયવંતા વર્તા! (૧૦) હવે ગ્રંથકાર દશમી છત્રીશીનું વર્ણન કરે છે. दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो । सोलसकसाँयचाई, छत्तीसगुणो गुरू जयउ ॥ ११ ॥ દશ પ્રકારની સામાચારી અને દશ ચિત્ત સમાધિ. સ્થાનકમાં લીન મનવાળા, તથા સેળ કષાયના ત્યાગી, એવા ૩૬ ગુણ યુકત ગુરૂ જયવંતા વતે (૧૧) For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy