Page #1
--------------------------------------------------------------------------
________________
അeable Ibollebic le&
EIERLIÊU, C11901>12.
EZENTAC-7620 : $1
547400€
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
છેલી
જમાગ્યા
જમાડયા.
જોગછી
જેગથી
અપરે ઉદેશ મજાના પધરી તરે માગશે ચીહુગનિ
જબ અપારો ઉપદેશ મજાને પાધરી
તારે
જ : ૮ - ૦ ૮ દ દ = ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૭ ૮ *
માણસો ચીડુગતિ
કી
ડયા
દર
શ્રત
શ્રુત
ને
નો લાલતા
બાલતા
પાવ
પાવે
આચારંગ
આભારંગ
ધનસાન
ધમસાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દેવ
દેવે
છે જ
વતાં
વરતારી અંકુશ
આકુશ
જેવ
જોવે
૧૦૦
આપ્યા લવ આ વધિરણ શાહિજી લીરાવ
૦ છે
લેવે વહીરણ મહિજી લિરાવે ઇશડા
૦ જ
૦ ૧
પસડા
0. ૧
કહે
0 ૦
. • - 8 -
દીસે
૧૧૨ ૧૧૯ ૧૨૦
દીસ ખયાવ ભેગવ ભેગવ મહાવન ભગવ
ખપાવે ભેગવે ભોગવે મહાવ્રત ભેગને
૧૨૧
છે ઇ જ
બગારો
૨૩
બધારે પુછાવ ગૃહસ્થરી
૨૩
પુછાવે ગૃહસ્થની
પરૂપે
પરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૨૩
અણચાર
બેટી
૧૨૪ ૧૨૬ ૧૨૭
અણાચાર
બેટી ફિતુરા
૧૯ ૧
દીતુરા ૧૩૭
૧૨૭
૧૩
અ૫શરા
અપાશરા
૧૩૩ ૧૩૬ ૧૪૪
છેલ્લી ૧૯ ૧
થશે કહે પત્ર
થાપે કહેવી
પાત્ર
?
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
નમ:
દેહરે. ભવ ભ્રમણકે ટાલવા, પંથ શોધે સબ કેય, (પણ) હે પ્રભુ તેરાપંથકે, સમજ્યા વીન શું હેય.
વાંચકજનને મા ઉપરને દોહરો વાંચીને સાધારણ રીતે જીજ્ઞાસા અથવા વિચાર થાય કે “તેરાપંથ” કે જેને ખાસ સમજવાની બાબત આ દેહરામાં લખવામાં આવી છે, તે શું છે?
તેરાપંથ એટલે શું તે ખાસ સમજવાની મૂળ અગત્યતા હોવાથી અત્રે તેને ખુલાસે નીચે મુજબ આપવામાં આવે છેઃ
પાંચ મહાવ્રત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ તેર બાલ શ્રી પ્રભુજીએ પ્રરૂપ્યા છે તે બધા પરિપૂર્ણ રીતે પાળે અથવા તેનું મનન કરે તે જ તેરાપંથ. એ તેરાપંથ શબ્દ હિંદુસ્તાની ભાષાને છે કે જેને ગુજરાતી ભાષામાં તેરા એટલે તમારા કહેવાય છે એટલે હે પ્રભુ! આ પંથ તમારે છે મારું કાંઈ નથી. આપની આજ્ઞામાં ચાલે તે આપને પંથ એટલે તે તેરાપંથ. આ શબ્દ નિષ્પક્ષપાતીઓને માટે વિશ્વ પ્રેમી છે. પ્રભુના નામને. પંથ આના ઉપર કોઈનું મારાપણું કે વડાપણું નથી. વિશ્વવ્યાપી દ્રષ્ટિથી જોતાં તેરાપંથ એટલે તમારો પંથ એ નામ જે આપવામાં આવેલ છે તે ગ્ય અને બંધ તું હોવાથી દરેક પ્રકારે વ્યાજબી ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલાં પાંચ મહાવ્રત કયાં કયાં ! તે કહે છે. ૧ હિંસા ૨ જૂઠ ૩ ચેરી ૪ મૈથુન ૫ પરિગ્રહ. આ પાંચને ત્યાગ કરવા. તેનું નામ પાંચ મહાવ્રત અંગીકાર કરેલાં કહેવાય. પ્રથમ મહાવ્રતમાં અહિંસા પરમધર્મ છે.
જૈન સાધુને હિંસાના ત્યાગ સર્વથા પ્રકારે એટલે ત્રણ કરણ અને ત્રણ જોગથી (નવ કેટિએ) જાવજીવ સુધીના ત્યાગ હોય છે.
પ્રશ્ન-નવ કેટિએ પચ્ચખાણ કેવી રીતે થાય? ઉત્તર–પિત કરે નહિ, બીજા પાસે કરાવે નહિ.
કરતાં પ્રત્યે અનુમે દે નહિ એટલે સારૂં સમજે
નહિ. આ ત્રણ નામ કરણનાં છે. મન, વચન અને કાયા આ ત્રણનું નામ ગ છે. અકેક ચગની ઉપર ત્રણ ત્રણ કરણ ગણવાથી કુલે નવ કોટીએ પચ્ચખાણું નીચે મુજબ થાય (૩) છકાય જીવની હિંસા મને કરી કરે નહિ, છ
કાય જીવની હિંસા મને કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા મને કરી અનુમતે નહિ
આ ત્રણ કરણ મનનાં થયાં. (૩) છકાય જીવની હિંસા વચને કરી કરે નહિ. છ
કાય જીવની હિંસા વચને કરી કરાવે નહિછ કાય જીવની હિંસા વચને કરી અનુદે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ત્રણ કરણ વચનનાં થયાં. (૩) છકાય જીવની હિંસા કાયાએ કરી કરે નહિ,
છકાય જીવની હિંસા કાયાએ કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા કાયાએ કરી અનુદે
નહિ આત્રણ કરણ કાયાનાં થયાં. મન, વચન, અને કાયાના મળી નવ કેટિએ જીવ હિંસા કરવાના ત્યાગ થયા.
પ્રશ્ન-જીવ કેટલા પ્રકારના છે? ઉત્તર–છ પ્રકારના છે. તેનાં નામઃ પૃથ્વીકાય,
અપકાય, તેઉકાય, વાયુકાય. વનસ્પતિકાય,
અને ત્રસકાય. ૧ પ્રશ્ન –પૃથ્વીકાય કોને કહેવાય? ઉત્તર–જમીન ખેદેલી માટી, હીરા, માણેક, રત્ન
ગેરૂ, ગોપીચંદન, મુરદહિંગુલ,હડતાલ વગેરેને ૨ પ્રશ્ન –અપકાય કેને કહેવાય?
ઉત્તર–કુવા, તળાવ, વાવ, વગેરેનું પાણી • ૩ પ્રશ્ન-તેશકાય કેને કહેવાય? ઉત્તર–અગ્નિ, દેવતા વગેરેને. ૪ પ્રશ્ન –વાયુકાય કેને કહેવાય ? ઉત્તર–હવાને. ૫ પ્રશ્ન-વનસ્પતિકાય કેને કહેવાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉત્તર–ઝાડ, પાન, કુલ, ફળ, લીલાત્રિી વગેરેને ૬ પ્રશ્ન-ત્રસકાય કેને કહેવાય? ઉતર–કીડા, માખી, મચ્છર, ગાય, ભેંસ, પશુ,
પક્ષી, સ્ત્રી, પુરૂષ, વગેરે હાલતા ચાલતા જીવે.. સાધુને છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણુ સર્વ પ્રકારે છે. જે દિવસથી તેઓએ છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણ કર્યા ત્યારથી તેઓ અભયદાની થયા એટલે બધા અને પિતાના આત્મવતુ લેખી તેને ભય ઉપજાવવાના કાર્યથી નિવૃત થયા, સુયંગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે સાધુ છકાયના જીના પિતા સમાન છે અને છકાય પુત્ર સમાન છે. પ્રશ્ન-પંચેન્દ્રિય જીવને શાતા થતી હોય અને
એકેન્દ્રિય આદિ અનંત જીવોનું બલિદાન આપવું પડતું હોય તે તેમાં સાધુ ધમ
પુન્ય પ્રરૂપી શકે કે નહિ ? ઉતર–છકાય પૈકીની એકપણ કાયની હિંસા
થતી હોય તે કામમાં સાધુને આદેશ અથવા ઉપદેશ આપે કલપે જ નહિ કારણ કે તેઓ છ કાય જીવના પિતા સમાન છે અને તેમને છકાય પુત્ર સમાન છે અને સાધારણ રીતે જે પિતા પિતાપણાનો ધર્મ પાળતા હોય તે મોટા દીકરાના રક્ષણ માટે નાના દીકરાનું ભક્ષણ થતું હોય તેવા કામમાં ધમ પુન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
એવા પ્રકારને ઉપદેશ ન જ આપી શકે. માટે શુદ્ધ આચાર વિચારવાળા જૈન સાધુને
એવા પ્રકારનો ઉપદેશ આપે છાજે જ નહિ. પ્રશ્ન–કઈ એમ કહે કે એકેન્દ્રિયની અપેક્ષાએ
પંચેન્દ્રિયની પુન્યાઇ અનંતગણી વધારે છે તે પછી પંચેન્દ્રિયના પોષણ માટે એકેન્દ્રિયની હિંસા થાય તે કાર્યમાં સાધુ ધર્મ પ્રરૂપે
તે શું વધે? ‘ઉતર–એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની પુન્યાઇમાં
અનંત ગણે ફેર છે તે તેની ઇન્દ્રિઓની અપેક્ષા એ છે પરંતુ અસંખ્યાત પ્રદેશ જીવ જે મનુષ્યમાં છે તે જ કીડીમાં છે અને તે જ એકેન્દ્રિયમાં છે અને વેદના પણ જેવી મનુષ્યને મારવાથી થાય છે તેવીજ કીડીને થાય છે અને તેવી જ એકે
ન્દ્રિય વગેરે જેને થાય છે. વેદના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોને સરખી થાય છે તે બાબતને સૂત્રને દાખલ કહે છે,
શ્રી આચારગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામીએ શ્રીમહાવીર ભગવાનને પૂછયું છે કે હે પ્રભુ! પૃથ્વીકાય જીવને આંખ, કાન, નાક, મેં કાંઈ નથી તેમજ સુખદુઃખનું જ્ઞાન પણ નથી ત્યારે એ જીને વેદના શી રીતે થતી હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
દ
ભગવાન
ભગવાને કહ્યુ કે હે ગૌતમ! આના ઉપર મનુષ્યને દાખàા આપુ', તે ધ્યાનપૂર્વક સાંભળ કાઇ એક પુરૂષ જન્મ્યા તે દિવસથી આંધળા હાય બહેરા હાય અને સુગા હાય, તેને કેાઇ ખત્રીશ વરસના યુવાન પુરૂષ પેાતાના એક હાથમાં તલવાર અને ખીજા હાથમાં ભાલે લઈને તે પુરૂષને હણે તે તેને વેદના થાય કે નહિ ?” ત્યારે ગૌતમસ્વામી ખેલ્યા હે ભગવાન! તેને અત્યંત વેદના થાય, પણ તે ખીચારા જન્મને આંધળે અને મુંગે! હાવાથી કાંઈ ખેલી શકે નહિ” ત્યારે આલ્યા, “હે ગૌતમ ! તેવી જ રીતે એકેન્દ્રિય જીવાને આંખ, કાન, નાક, માઢુ વગેરે કાંઇ નથી. પરન્તુ વેદનાના જેવી આંખના આંધળા અને મેાઢાના મુંગા ૫ંચેન્દ્રીય જીવને થાય છે તેવીજ વેદના પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવને થાય છે.” ફકત પુન્યા આશ્રી ઇન્દ્રિયામાં ફેર હાય છે તેથી પુન્યાઇને હીસાબે એકેન્દ્રિય ગરીબ અને ૫'ચેન્દ્રિય ભાગ્યવાન થયેલ છે. પરન્તુ સાધુને તે ગરીબ અને ભાગ્યવાનના પક્ષપાત રહિત જે ધમ હેાય તે પ્રરૂપવા જોઇએ કારણ કે તેઓ તે છકાય જીવના પિતા સમાન છે. અને જો તેએ પિતા સમાન થઇને એવી ભાષા ખેલે કે જેમાં મેાટા દીકરા પ'ચેન્દ્રિય જીવના રક્ષણ માટે નાના દીકરા એકેન્દ્રિય અનત જીવેાના નાશ થાય. (જે તેવા કાર્યોંમાં ધર્મ, પુન્યની પ્રરૂપણા કરે તે) તે તેએ છ કાય જીવના પિતા કહેવાય નહિ પણ પિતાપણાની પેાતાની ફરજ ચુકયા કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
છે
વળી સાધુનું નામ છે ક્રાયના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પોષવામાં પુન્ય એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળને જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનું નામ ફકત પોંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે જ હોય તે। કેઈપણ આરંભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિં’સાનાં નવ કેટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે.
કૃતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા
ખીજું મહાવ્રત
ખીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું' નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણ હાય છે.
ઉત્તમ
પ્રશ્ન:—ધમ ઠેકાણે સાધુથી જૂઠું· એલાય કે નહિ ? ઉ-તર——ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂઠું ખેલાય તે પછી સત્ય અધમને ઠેકાણે ખેલાશે કે ? જૂહુ તા.
શું
"
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #12
--------------------------------------------------------------------------
________________
સંસારમાં અનેક ઠેકાણે બેલાય છે પણ
ધર્મની બાબતમાં જૂઠું ન જ બોલાય. પ્રશ્નઃ કેટલાએક એમ કહે છે કે સાધુ, સાધ્વી.
એક ગામથી બીજા ગામ જતા હોય અને મારગમાં એક પારધિ (શિકારી) સાધુને પૂછે કે આ રસ્તે તમે હરણને જતાં જોયું છે ? તે વખતે હરણના જીવની રક્ષાને માટે સાધુએ જૂઠું બોલવું કે હરણને આ રસ્તેથી જતાં જોયું નથી. આચારંગ સૂત્રને આશ્રય લઈ આવા કામમાં જૂઠું બોલવામાં વાંધે
નથી એમ કહે છે તે કેમ ? ઉતર–એમ કહેનારા શાસ્ત્રના અર્થને અનર્થ
કરે છે આચારંગ સૂત્રમાં તે એમ કહ્યું છે કે સાધુએ હરણને જોયું હોય તે મૌન રહેવું પણ જૂઠું બોલવું નહિ. કદાચ પારધિ (શીકારી) સાધુને પરીસહ આપે તે તેઓએ સહન કરો. કારણ કે હરણને નથી જોયું એમ જે કહે તે તેના બીજા મહાવ્રતને ભંગ થાય અને હરણને જોયું એમ કહે તે પેલે શિકારી માણસ હરણને મારવા જાય તે પહેલું મહાવ્રત તુટે પણ મિાન રાખે તે કઈ પણ મહાવ્રત તુટે નહિ. શાખ. સૂત્ર, આચારંગ, અધ્યયન ૧૨ ગાથા ૩ વળી દશ વિકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૨માં પણ એમ કહે છે કે સાધુને પિતા માટે અથવા બીજા માટે જૂઠું બોલવું કપે નહિ. તે ગાથા ૧૨ લખીએ છીએ.
अण्पाणड्डा परछावा, कोहावा जइवा मया । हिंसग न मुस बुया नो विअन्न वयावए ॥ તે પછી હરણને માટે જૂઠું કેમ બોલાય?
ઈતિ બીજું મહાવ્રત.
ત્રીજી મહાવ્રત ત્રીજા મહાવ્રતમાં સાધુને ચોરી કરવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં.
પ્રશ્ન –ચેરી કેટલા પ્રકારની ? ઉત્તર – બે પ્રકારની સચેત અને અચેત વસ્તુની. પ્રશ્ન–સચેત એટલે શું? ઉતર–સચેત એટલે જીવ સહિત પ્રશ્ન –અચેત એટલે શું? ઉતર–નિજીવ, અચેતમાં આહાર, પાણું, વસ્ત્ર,
પાતરાં, પુસ્તક વગેરે ધણુની આજ્ઞા વગર સાધુએ ગ્રહણ કરવાં નહિ. સચેતમાં શિષ્ય, શિષ્ય કરવાં, તે પણ દીક્ષા લેવા વાળાના માતા પિતા આદિ કુટુંબીઓની આજ્ઞાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વગર આજ્ઞાએ મુંડી પાડવાથી સચેતની ચેરી ગણાય. જે તેના ઘરવાળા આજ્ઞા આપતા હોય તે પણ દીક્ષા લેવાવાલાને નવતત્વનું જાણપણું. પ્રતિક્રમણ વગેરેનું જ્ઞાન તે એ છામાં ઓછું જોઈએ જ. જેથી તે જીવ અજીવને ઓળખી શકે જીવ, અજીવને ઓળખ્યા વિના સંયમની ઓળખ નથી. શાખ, સૂત્ર દશવિકાલિક, અધ્યયન ૪ ગાથા ૧૨ નો નીવેવિ ન ચાખવું, अ जीवेवि नयाणइ, जीवाजीवो अयाणतो, कहंसो નાણી જ સંગમ. શરા માટે જીવાદિક નવતત્વના જાણપણા વગર દીક્ષા આપે તે ભગવાનની
આજ્ઞાની ચેરી કહેવાય. વળી દીક્ષા લેવાવાળા વૈરાગ્ય ભાવથી દીક્ષા લે છે કે કેમ એ બાબતની દીક્ષા આપવાવાળાએ ખાસ તપાસ કરવી, કારણ કે ભૂખે મરતા અથવા પિતાને
કરજ એટલે દેવું પતાવવાને અર્થે લે તે, તે કાંઈ દીક્ષા પાળી શકે નહિ, તેથી આવા માણસે દીક્ષાને માટે અગ્ય કહેવાય અને અગ્યને દીક્ષા આપવાથી દીક્ષા આપનારને માસી દંડ આવે. શાખ સૂત્ર. નિસીત ઉદેશે. ૧૧.
તેથી વૈરાગ્યની પરીક્ષા કર્યા વગર દિક્ષા આપે તે શાસ્ત્ર અનુસાર દંડને પાત્ર થાય વળી તે પ્રભુની આજ્ઞા ભંગ કરનાર એટલે આજ્ઞાની ચોરી કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
કહેવાય. માટે વૈરાગ્યની તપાસ કર્યા વગર દીક્ષા આપવી કપે નહિ. વૈરાગ્યની કસેટીમાં પાસ થયા પછી તેની પ્રકૃતિ સંબંધી તપાસ કરવી કારણ કે બહુ ક્રોધી હોય તે જણે જણાથી લડે અને વિષયી. હેય તે ગામે ગામ ભવાડા ઉઠે, અને તેથી જૈન શાસન નિંદાય, ઈત્યાદિક અનેક બાબતની તપાસ કર્યા પછી દીક્ષા આપવી તે સિવાય એમની એમ આપવાથી. જીન આજ્ઞાની ચેારી લાગે અને ત્રીજું મહા વ્રત તૂટે.
ઈતિ ત્રીજું મહાવ્રત
મહાવ્રત ચેાથું ચોથા મહાવ્રતમાં સાધુને કુશિલનાં પચ્ચખાણ. ઉપર પ્રમાણે નવ કટિએ સમજવાં.
પ્રશ્ન –કુશિલ કેટલા પ્રકારનાં? ઉત્તર–ત્રણ પ્રકારનાં દેવતા, દેવાંગના સંબંધી,.
મનુષ્ય મનુષ્યનું સંબંધી, તિર્યંચ તિર્યંચણી. સંબંધી. આ ત્રણે પ્રકારનાં કુશિલ સેવવાનાં
સાધુને સર્વ પ્રકારે ત્યાગ હોય છે. પ્રશ્ન-બ્રહ્મચારી સાધુ એકલી સ્ત્રી, અથવા એકલી,
સાધ્વીથી વાત કરી શકે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
* ઉત્તર-દશ વિકાલિક સૂત્ર અધ્યયન ૮ ગાથા
પ૬ માં ભગવાને કહ્યું છે કે એક વરસની ડોશી જેના હાથ, પગ, નાક, કાન કાપેલાં હોય તે પણ બ્રહ્મચારી સાધુએ તે સ્ત્રીથી
એવી હાલતમાં પણ વાત કરવી નહિ. પ્રશ્નઃ–તે પછી એકલી સ્ત્રી હોય અને બીજું કઈ
પાસે ન હોય તે સાધુ વહેરી શકે કે નહિ? ઉત્તર –બીજી સ્ત્રી કે બીજે પુરૂષ કોઇપણ ન હોય
તે સાધુને વહેરવું ક૯પે નહિ, કારણ કે બીજાઓને તેઓના શિયળંવતમાં શંકા ઉપજે અને કઈ પૂછે તે સાધુએ એમ કહેવું કે બેન તું એકલી છે માટે અમને વહોરવું ક૯પે
નહિ .
પ્રશ્ન:–આવા દુષ્કર બ્રહ્મચર્યવ્રત પાળવા સારૂ ખાવા,
પીવા વગેરેની મર્યાદા રાખવી પડે કે નહિ? ઉત્તર –મર્યાદા વગર બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું
મુશ્કેલ છે માટે જ તેરા પંથી મત સંશોધક આચાર્ય વર્ય શ્રી ભીખનજી સ્વામી તથા શ્રી જીતમલજી મહારાજ આદિ પુરૂષોત્તમ પુરૂષએ પણ સમુદાયમાં ખાવાપીવાની બાબતમાં કારણ સિવાય સાંજની વખતે ગરમ આહારની ગોચરી ન કરવી આદિ અનેક મર્યાદા બાંધેલી છે. આમ કરવાથી હંમેશાં ઉદરી તપ ચાલુ રહે અને
સંયમ સુખેથી પાળી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન–કેટલાક સાધુ (નામધારી) એવી પ્રરૂપણ કરે
છે કે શ્રાવકને “સદાર સંતેષીએ અવશેષ મેહણું વિહં પચ્ચખામી” આ પ્રમાણેના ત્યાગ હોય છે તેમાં સદાર સંતોષવી એ તેને ગુણ છે અને તે આજ્ઞામાં છે. આ
બરાબર છે? ઉત્તર:–નહિં, સદારા છેડી બીજીના ત્યાગ કર્યો તે
ગુણ છે. સદારા ભોગવવામાં તે પાપ છે. અત્રત છે. જે કોઈ તેવી પ્રરૂપણ કરે છે તેનું, ચેથું વ્રત બીજે કરણે તૂટે છે.
ઈતિ એવું મહાવ્રત
પાંચમું મહાવ્રત પાંચમાં મહાવ્રતમાં સાધુને નવજાતને પરિગ્રહ. રાખવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવા
નવજાતના પરિગ્રહની વિસ્તારપૂર્વક વ્યાખ્યા.
નવજાતિના પરિગ્રહનાં નામ–હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ખેત્ર, વલ્થ, દ્વિપદ, ચૌપદ, અને કુંભી ધાતુ.
(૧) હીરણ્ય -એટલે ચાંદી, રૂપિયા, નેટ વગેરે. (૨) સુવર્ણ –એટલે એનું, ગીની વગેરે. સાધુએ પોતાના કામ માટે અથવા પરના કામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
માટે પિતાની પાસે રાખવું નહિ, બીજા પાસે રખાવવું નહિ અને રાખે તેને અનુમોદવું નહિ. મનથી, - વચનથી અને કાયાથી. પ્રશ્ન–સાધુ પોસ્ટ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ટપાલ
વહેવાર લખવા સારૂ રાખે કે નહિ? ઉત્તર–રાખવા કલપે નહિ. કારણ કે કાર્ડ, કવર,
ટિકિટ વગેરે એક જાતની નોટની નેટજ છે. જેમ કાગળની કરન્સી નોટ ગવર્નમેન્ટના સિકકાથી ચાલે છે તેમ કાર્ડ, કવર, ટિકિટ
વગેરે ગવર્નમેન્ટની સિકકાથી જ ચાલે છે. પ્રશ્ન–સાધુને પોતાના ગુરૂ અથવા શ્રાવકને
સમાચાર લખવા હોય તે ઉત્તર–ગમે તે સમાચાર લખવા હેય પણ લીધેલાં
મહાવ્રત તૂટે તે શી રીતે ટપાલ લખાય? પ્રશ્ન-ટપાલ વહેવાર કરવાથી મહાવ્રતમાં
એટલો બધો શું વાંધો આવે છે? ઉત્તરઃ- (૧) પહેલાં તે મહાવ્રત જ તૂટી જાય
છે, કારણ કે સાધુને પરિગ્રહ રાખવો નહિ અને ટપાલ વહેવાર કરે તેને થોડાંઘણાં કાડ, કવર, ટિકિટ વગેરે પાસે રાખવાં પડે. (૨) બીજુ કાર્ડ, કવર વગેરેને રેલવે ગાડીને વિહાર પણ કરાવવું પડે. સાધુ રેલવે ગાડીમાં બેસે નહિ પણ ટપાલ વહેવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
કરનારનાં કાર્ડ કવરને રેલવે ગાડીમાં બેસાડવાં જ (મેકલવાં જ) પડે. સાધુને તેથી સ્વારી કરવાના જે ત્રણ કરણ અને ત્રણ જેગથી પચ્ચખાણ હોય તે તુટી જાય છે. (૩) ત્રીજુ ગૃહસ્થીના હાથમાં આપીને કાર્ડ, કવર ટપાલના ભુંગળામાં નંખાવવાં પડે છે તેથી ગ્રહુથી પાસે કામ કરાવવા રૂપ જે ૨૮ (અઠ્ઠાવીસ)મું અણાચાર છે તે તેને લાગે. (૪) ચેાથું ટપાલ વહેવાર કરનાર - સાધુઓને ગ્રહસ્થી કરતાં વધારે ચિંતા અને
ઉપાધિ જોગવવી પડે છે એ દેખીતી વાત -છે. આજે ગ્રહીને પાંચ કાગળો લખવા હોય તે ખરચના ભયથી તે ત્રણ કાગળથી ચલાવી લે છે પણ સાધુ મહારાજશ્રીને - ટપાલ વહેવાર કરતાં કેટલા પૈસા ખરચય
છે તેની ચિંતા કરવાની હોતી જ નથી કારણ પિતાને તે દ્રવ્યપાન કરવાની ચિંતા
છેજ નહિ. પૈ સા ટકાને આમાં જે ધુમાડે - થાય છે તે તે ગ્રહસ્થીઓને જ થાય છે.
ગ્રહસ્થીને પાંચ કાગળમાં ચાલતું હોય -તે ટપાલ વહેવાર કરનાર સાધુને ૧૫ (પંદર) -કાગળ તે સહેજે જોઈએ કારણ ગ્રહસ્થને તે અમુક જ ઘરની સંભાળ રાખવાની હોય “પણુ ટપાલ વહેવાર કરવાવાળા કહેવાતા સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મહારાજને તે ઘણાં ઠેકાણુની સંભાળ રાખવી રહી. દાખલા તરીકે અમુક શ્રાવ-. કજીને કાગળ નથી આવ્યું, માંદા હતા તેમને કેમ છે ને કેમ નહિ માટે તેમને એક કાગળ લખે. અમુક શ્રાવકજી આવવાના હતા તે કેમ નથી આવ્યા માટે એક કાગળ તેમને લખે. અમુક લેખ, છાપાં છપાવવાનાં હતાં તે હજુ બહાર કેમ નથી પડયાં માટે એક કાગળ ત્યાં લખે, અમુક લહીયા (લખનાર) પાસે સૂત્ર લખાવવાનું કહ્યું હતું તે હજી કેમ નથી લખાયું એક કાગળ ત્યાં લખે. અમુક ચોપડીઓ લખાવવાની હતી પણ હજુ રૂપિયાની સગવડ થઈ નથી માટે એક કાગળ અમુક શેઠિયાને ત્યાં લખે ઇત્યાદિ અનેક ઠેકાણે કાગળ લખવાને ધંધે ટપાલ વહેવાર કરનાર સાધુને મેટે ભાગે દરરોજ ચાલુ રહે છે અને તેને લીધે ગ્રહસ્થ પાસે ઉપર જણાવ્યા પ્રમાણે કામ પણ કરાવવું પડે છે. ટપાલને રેલ ગાડીને વિહાર કરાવવું પડે, થોડાંઘણાં કાર્ડ, કવર વગેરે પણ તેઓને પાસે રાખવાં પડે. આથી અનેક દોષનાં. કારણે ઉભાં થાય માટે પાંચ મહાવ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૭
ધારી સાધુ મહારાજને ટપાલ વહેવાર કરવા કલ્પે નહિ.
પ્રશ્નઃ—હિરણ્ય અને સુવણુ, (પરિગ્રહ)ના ત્યાગ થયા પછી છાપાં, ચાપડી કે હેન્ડબીલ છપાવવા સારૂ કે પુસ્તકે 'ડાર માટે એકઠાં કરવા સારૂ સાધુ રૂપિયા પૈસા એકઠા કરી કે નહિ ?
ઉપદેશ દ્વારા કરાવી શકે
ઉત્તર:—સાધુને કાઈપણુ ખાખત સર્
પરિગ્રહ લેગેા કરાવવાના આદેશ, ઉપદેશ આપવાનું કલ્પે નહિ. પછી છાપાં, ચાપડી કે હેન્ડખીલ ગમે તે ખામત હોય. છપાવવા સારૂ પરિગ્રહ ભેગા કરાવવાની બાબત તે। દૂર રહી પણ સુ.સાધુને પેાતાના પાંચ મહાવ્રતને હિંસામે તે છપાવવાના આદેશ ઉપદેશ પણ આપવા ક૨ે નહિ. એટલું જ નહિ પરંતુ પ્રુફ સુધારવા જેવુ... પણ કામ ક૨ે નહિ. તેમ છતાં જો કોઇ સાધુ નામ ધરાવી તે કરે તે તેનાં લીધેલાં પાંચ મહાવ્રતના લંગ થાય. ડાહ્યા હોય તે હૃદયથી વિચારી જોજો. (૩) ધનઃ—ધનપરિગ્રહ એટલે બીજી ધન તે સાધુ પાસે શું હેાય ? વજ્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુ જો મર્યાદા ઉપરાંત રાખે તે ધન પરિગ્રહનુ પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
લાગે અને તેથી પાંચમું મહાવત તુટે છે. પ્રશ્ન:વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે રાખવાની
સાધુને માટે શાસ્ત્રમાં શું મર્યાદા છે કે જેથી ધન પરિગ્રહનું પાપ તેઓને નહિ
લાગે અને સાધુનું મહાવ્રત કુશળ રહે? ઉતર–વ્યવહાર સૂત્રના ૨ (બીજા) ઉદેશમાં
કહ્યું છે તેમજ આચારંગ સૂત્રમાં પણ કહ્યું છે કે એક સાધુને ત્રણ પછેડી રાખવી કશે અને ત્રણ પાતરાં રાખવાં કપે શાસની આ મર્યાદા મુજબ રાખે તે સાધુને ધન પરિગ્રહનું પાપ લાગે નહિ અને લીધેલાં મહાવ્રત તૂટવાને બદલે કુશળ રહે, કારણ કે પ્રભુજીની આજ્ઞા છે; પરન્તુ આજ્ઞા ઊલંઘીને વધારે રાખવામાં આવે તે
મહાવ્રત ટે. અને પરિગ્રહધારી કહેવાય, પ્રશ્ન-વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સારાં હોય
અને પાછળથી મન ગમતાં જોઈએ તેવા મલતાં ન જાણે તે અવસરે કપાટ ભરીને
રાખી મૂકવામાં શું વાંધે? ઉત્તર:–શાક્ત મર્યાદા મૂકીને રાખવાથી, જીન
આજ્ઞાની ચેારી લાગે અને તેથી ત્રીજી
મહાવ્રત તટે અને બીજું ધન પરિગ્રહ લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
કારણ કે મર્યાદા ઉપરાંત જે વસ્ત્ર, પુસ્તક પાત્રો ઈત્યાદીક રાખે તે પરિગ્રહધારી કહેવાય આથી પાંચમું મહાવત તુટે વળી ઉપર બતાવ્યા મુજબ વસ્તુના કપાટ, પટારા ભરીને રાખી મૂકવામાં આવે તે દરરોજ તેનું પડીલેહ થાય નહિ અને પડિલેહણ કર્યા વગર ડાં પણ વસ્ત્ર, પાતરાં વગેરે સાધુ રાખે તે નિસીત સૂત્રના બીજા ઉદેદશાના બેલ પમાં તેઓને લઘુ માસિક પ્રાયશ્ચિત કહેલ છે તે લાગે જ માટે જ સાધુને કપાટ, પટારા યા ભંડાર ભરીને વસ્ત્ર, પુસ્તક પાતરાં વગેરે રાખી મૂકવાં કપે નહિ. રાખે તે ધનપરિગ્રહધારી કહેવાય અને ઉપર બતાવ્યા પ્રમાણે અનેક
દેષ લાગે તેથી ચારિત્ર રહિત થાય. (૪) ધાન્ય –એટલે અનાજ ઘઉં, ચણા વગેરે સાધુ પોતાના કામ માટે અથવા પારકાના કામ માટે રાખે નહિ, બીજ પાસે રખાવે નહિ અને રાખતાને અનુદે નહિ. મનથી, વચનથી અને કયાથી.
(૫) ખેત્રા-એટલે ખેતર વગેરે ઉઘાડી જમીન. સાધુ ઊઘાડી જમીન પિતાની કરી રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ, રાખતાને અનુમોદે નહિ, મનથી, વચનથી અને કાયાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
२०
પ્રશ્નઃ—સાધુને માટે વાડા માંધ્યા હાય અથવા સંડાસ, (જાજરૂ) ખાંધ્યા હાય તેમાં સાધુ લે, માત્ર (લઘુનીત, વડીનીત) જાય કે નહિ? ઉતરેઃ—સાધુને માટે વાડા અથવા સડાસ માંધ્યા હાય તેમાંં તેઓને લે, માત્ર જવુ. કલ્પે નહિ અને જો તેમાં જાય તે ચારિત્રને ભગ થાય. માટે જ ભગવાને આચારગ સૂત્રના ૧૨ (બારમા) અધ્યયનના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે જે ગામમાં લે, માત્રે જવાની ખુલ્લી નિદ્ય જગ્યા ન હોય ત્યાં સાધુએ ચામાસુ કરવુ નહિ.
પ્રશ્નઃ—ઉપકાર વધારે થતા દેખાતા હાય તા ઉ-તર:—ગમે તેટલે ઉપકાર થતે હેાય તે પણ. રહેવુ' કલ્પે નહિ સાધુએ પેાતાના સયમરૂપી ઘરને પહેલાં તપાસવું. ઘર ખાળીને અજવાળું કરે તે માણસ મૂખ કહેવાય. (૬) વત્થપરિગ્રહઃ—એટલે ખાંધેલાં મકાન. પ્રશ્નઃ—સાધુ સ્થાનક ઉપાસરા બંધાવવાના ઉપદેશ આપી શકે કે કેમ?
ઉત્તર:—નહિ. વળી એમ પણ કહે નહિ કે
તમારા ગામમાં સ્થાનક, ઉપાશ્રય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧
માટે ઉપાશ્રય કરાવવેા જોઇએ. અને જો સાધુ એમ કહે તેા તે સાધુને વત્થ પરિગ્રહનુ પાપ લાગે અને બીજા કરણે પાંચમુ મહાવ્રત તૂટે.
A—સાધુના ઉપદેશ વગર કોઈ ગૃહસ્થે પેાતાની મેળે તેઓને માટે મકાન મધાવ્યાં કે વેચાતાં - લીધાં હાય તે કલ્પે કે નહિ ?
ઉતર—સાધુ માટે કોઇ ગૃહસ્થે ઉપાશ્રય બંધાવ્યે હાય અથવા વેચાતા લીધે. હાય અથવા ભાડે રાખ્યેા હાય અથવા સ્થાપિત રાખ્યા હોય (આ મકાન હુંમશાં મુનિ મહારાજ માટે છે અને એને બીજા કેઇ કામમાં વાપરવું નહિ) તે એવા પ્રકારનાં સ્થાનક મકાન અથવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવુ. કલ્પે નહિ. અને જો કાઈ ઉત્તરે તે તેનાં પાંચ મહાવ્રતમાં વત્થ પરિગ્રહુ નામનું વ્રત ત્રીજે કરણે તુટે. કારણ કે સાધુ માટે બંધાવેલા સ્થાનકને તે ભગવે તે તેને અનુમેદવાની ક્રિયાનું પાપ લાગે.
વળી આષાકર્મી સ્થાનકના દોષ આચારગ સુત્રમાં તાવેલ છે તે સુત્ર શાખથી નીચે બતાવીએ છીએ.
સાધુ માટે છકાય જીવની હિંસા કરી મકાન બધાવે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #26
--------------------------------------------------------------------------
________________
અને તેમાં સાધુ રહેતે દ્રવ્યથી તે સાધુ કહેવાય કારણકે સાધુને વેષ પહે છે માટે, પણ ભાવથી તે ગૃહસ્થી જ કહેવાય. શાખ, સૂત્ર આચારગ અધ્યયન ૧૧ (અગિયારમું), ઉદેશે ૩ (ત્રણ), બોલ ૧૫ (પંદર) મામાં આ બાબત કહેલી છે. વળી બીજે પણ અનેક ઠેકાણે તીર્થકર દેવે કહ્યું છે કે સાધુને માટે બનાવવાના ભાવ (ગા કરી સ્થાનક, ઉપાશ્રય બંધાવ્યા હોય તેમાં સાધુએ ઉતરવું નહિ, તે પછી તેને માટે સ્થાનિક ઉપાશ્રય સારૂ કાળા કરાવવાનો અધિકાર હોયજ કયાંથી? પ્રશ્નકેટલાએક એમ કહે છે કે સાધુ ઘેડાજ
કહે છે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય બંધાવે. ગૃહસ્થી પિતાની મેળે બંધાવે
તેમાં અમને (સાધુને) રહેવામાં શું વાંધો? - ઉતર –સંસારમાં જમાઈ શ્વસુરગૃહે જમવા
જવાનું હોય ત્યારે શ્વસુરપક્ષ બદામને શીર બરણી વગેરે બનાવે છે, તે વખતે જમાઈ ડું જ કહે છે કે મારે માટે મિષ્ટાન્ન બનાવે. તે સાસરે જમવા જાય
છે ત્યારે સાસરાવાળા તેને માટે સારાસારાં મિષ્ટાન્ન બનાવે છે પણ જે તે પહેલેથી જ શ્વસુરપક્ષને કહી દે કે મારે આજે દાળ, રોટલી બે દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય કામમાં લેવાની પચ્ચખાણ છે તે પછી તેઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
બદામને શીરે બરફી વગેરે બનાવે નહિ કારણ ઘરને માલ ફેકટ કેણ ગુમાવે. તેમ જ સાધુ પહેલાં જ કહી દે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય - બંધાવશે નહિ કારણ કે અમને કપે નહિ તેમ છતાં જે બંધાવશે તે તમારા ઘરને માલ ગુમાવશે અને દુર્ગતિનાં ખાતાં બાંધશે આમ સાધુ ખુલ્લું કહે તે પછી કેઈપણ શ્રાવક પોતાને માલ ગુમાવી પાપમાં ઉતરે નહિ પણ સાધુ પોતે અ૯૫ પાપ, બહુ નિર્જર દેખાડી ગામે ગામ સ્થાનક ઉપાશ્રયને ઉપદેશ આપી ઉતારા કરાવે છે. એમ કરવાથી એક ઘરની મમતા છેડી અનેક ઘરની મમતા લાગે છે. તે કારણથી સાધુને નિયત કાયમી સ્થાનક-ઉપાશ્રય નજ જોઈએ. વખત પર હાટ, હવેલી, બંગલે ઓટલે જે સુજતું મળે તેમાં સાધુજીએ અપ્રતિબંધ પણે રહેવું પણ સાધુને એકજ મકાનમાં ઉતરવાને પ્રતિબંધ ન જ હોય. જે પ્રતિબંધ રાખે તે વઘુ પરિગ્રહનું
પાપ લાગે અને પાંચમું મહાવ્રત તુટે. ૭. દ્વિપદ પરિગ્રહ૪–એટલે દાસ, દાસી, નોકર, ચાકર, વગેરે સાધુ રાખે નહિ, રખાવે નહિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
રાખતાં પ્રત્યે અનુમોદે નહિ, મનથી, વચનથી અને કાયાથી. પ્રશ્નઃ—સાધુ ગૃહસ્થી પાસે બેજ ઉચકાવે કે
નહીં? તેમજ ડાળી ઉપડાવે કે નહિ? વીહાર કરતી વખતે ભૈયા વગેરે નેકર ચાકર ઇત્યાદિક મંગાવે કે નહિ? કપડાં
ધવરાવે કે નહિ? પગ ચંપી કરાવે કે નહિ? ઉતર–સાધુ ગૃહસ્થી પાસે બોજ ઉચકાવે નહિ
અને ડેની ઉપડાવે નહિ. ઉચકાવે તે માસી પ્રાયશ્ચિત એટલે ચાર મહિનાનું સાધુપણું જાય. શાખ સૂત્ર નિમિત્ત ઉદેશે ૧૨. બેલ ૪૫. કપડાં વગેરે ધવરાવે તેમજ પગપંચી કરાવે તે અઠ્ઠાવીસમું અણાચાર દોષ લાગે. શાખ સૂત્ર દશ વિકાલિક અધ્યન ૩. વળી સાધુ ગૃહસ્થી પાસે પગચંપી કરાવે તે ચોમાસી પ્રાયશ્ચિત લાગે. શાખ સૂત્ર નિસીત ઉદેશે ૧૫. માટે સાધુએ ગૃહસ્થી પાસે કાંઈ કામ
કરાવવું નહિ. પ્રશ્ન–સાધુ પગારદાર પંડિત પાસે ભણે તે
દ્વિપદ પરિગ્રહ લાગે કે નહિ? ઉતર-સાધુ માટે પગાર આપી પંડિત રાખે તે
તેની પાસે ભણવું નહિ પણ જેમ કેઈ પાસે રોટલી હોય અને તે જેમ વગર મૂલ્ય આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
તેમ કોઈ પાસે વિદ્યા હોય ને તે આપે તે તેની પાસે ભણવું પણ સાધુ પગારદાર પંડિત રાખે નહિ રખાવે નહિ અને રાખે તેની પાસે ભણે તે દ્વિપદી પરિગ્રહનું પાપ લાગે. વળી પંડિતના પગારની સગવડ પણ કરવી પડે. આ હિસાબે બીજાને પરિગ્રહ
રખાવે તેથી બીજે કરણે પાંચમું મહાવ્રત તટે. ૮ ચપદ પરિગ્રહ –એટલે ગાય, ભેંસ, ઘોડા, હાથી, બકરાં ઈત્યાદિક સાધુ પિતે રાખે નહિ, રખાવે નહિ, અને રાખતાં પ્રત્યે અનુદે નહિ. મનથી વચનથી અને કાયાથી, પ્રશ્ન–સાધુ ગૃહસ્થને એમ કહે કે નહિ કે તમારે
આટલી ગાય, ભેંસે તે રાખવી જ જોઈએ? ઉતર–ગાય, ભેંસ ચપદ પરિગ્રહમાં છે તેને
સાધુએ પોતે રાખવી છેડી અને પછી બીજાને રાખવાને ઉપદેશ કરે તે બીજે કરણે ચપદ
પરિગ્રહનું પાપ લાગે અને પાંચમું મહાવ્રત તૂટે. પ્રશ્ન-કેટલાએક એમ કહે છે કે આણંદ શ્રાવક
ચાલીસ હજાર ગાયે રાખી હતી અને વીરપ્રભુએ રખાવી હતી તે તેમનું મહાવ્રત
કેમ તૂટયું નહિ? ઉતર–આણંદ શ્રાવકે ચાલીશ હજાર ગાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પિતાની ઈચ્છાથી રાખી છે પણ મહાવીર સ્વામીએ તેને રાખવાનું કહ્યું નથી. અને મહાવીર સ્વામીએ રખાવી હોત તે તેઓ આણંદ શ્રાવકને એમ કહેત કે, , આણંદ. તું ચાલીસ હજારની મર્યાદા કેમ કરે છે. વધારે રાખશે તે વધારે પુન્ય થશે. પણ ભગવાનને ઉપદેશ રાખવાને ન જ હોય. ભગવાન પાસે કઈ યથાશક્તિ ત્યાગ કરે તેનાં તેને પચ્ચખાણ આપે છે. ભગવાન પાસે આવીને કઈ કહે કે મને પાંચ ગાય ઉપરાંત રાખવાના પચ્ચખાણ આપે તે ભગવાન પચ્ચખાણ કરાવે કારણ કે ભગવાનને ઉપદેશ વ્રત વધારવાનું હોય. અત્રત વધારવાને ઉપદેશ ભગવાનને હોય જ નહી. માટે જ જ્ઞાની જ ણે વિચારવું કે આણંદ શ્રાવકને ચાલીશ હજાર ગાય રાખવાને ઉપદેશ પ્રભુએ આ જ નથી. ડાહ્યા હેય
તે વિચારી જે. ૯ કુંભી ધાતુની વ્યાખ્યા-કુંભી ધાતુમાં ત્રાંબુ, પિત્તળ, ખંડ ઈત્યાદિ સાધુ પતે રાખે નહિ, રખાવે નહી. રાખતાને અનુદે નહિ. મનથી વચનથી અને કાયાથી. પ્રશ્નઃ–સાધુને ધાતુ માત્ર રાખવી નહિ તે પછી
કેઈ સાધુની આંખે ચશ્માં આવ્યાં હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ર૭
ચમાં પહેરે કે નહિ? ઉત્તર–સાધુએ ચશ્માં રાખવાં નહિ કારણ કે પ્રશ્ન
વ્યાકરણ સૂત્રના અધ્યયન ૧૦માં કહ્યું છે. સાધુએ કાચ, પથ્થર, સોનું, રૂપું, પિત્તલ
વગેરે રાખવું નહિતે પછી ચશમાં કેમ રખાય?' પ્રશ્ન – કોઈ કહે ચશ્માં તે જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ
| માટે રાખીએ છીએ.' ઉત્તર:–ભગવાનની આજ્ઞા કુશળ રાખીને જ્ઞાન
ધ્યાનની વૃદ્ધિ કરવામાં આવે, તે જ લેખામાં ગણાય, પણ આજ્ઞાને ભંગ થાય તે કરણી લેખામાં નહિ અને જે ભગવાનની આજ્ઞા લેપી પાંચમું મહાવ્રત તેડીને ચશમાં ચઢાવવામાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કોઈ વ્યકિત સમજતી હોય તે તેને ન્યાયે કઈ સાધુને કાનમાં જખમ થયે. હોય અને તેથી કાનમાં બહેરાશ વધીને ઓછું સંભળાતું હોય ત્યારે વ્યાખ્યાન આપવામાં અને પ્રશ્નોત્તર કરવામાં ઘણી અડચણ પડતી જાણી તે વખતે જ્ઞાન ધ્યાનના વધારાને લાભ લઈ. કાને બેટરી ચઢાવે તે પછી શું વાંધી અને મોઢાનાં દાંત પડવાથી દાંતનું ચેકડું ચઢાવે તે પછી શું વાંધે? દાંતનું ચાકડું બેસાડવાથી સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં આવે અને લેકે
સહેલાઈથી ધર્મ ઉપદેશ સમજાવવાને લાભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ઊઠાવી શકે એ પણ ધ્યાનના વધારા સારૂ જ છે. વળી કેઈ સાધુને પગમાં જખમ થયો હોય તે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ રેલગાડીમાં વિહાર કરે તે શું વળે? કારણ કે ગામે ગામ ફરે તે ઘણા શ્રાવકને સમજાવે એ પણ જ્ઞાન, ધ્યાનના વધારા સારૂ જ છે.
હવે વિચારે કે જે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ ચમાં ચઢાવવામાં આવે તે પછી કાને સાંભળવા સારૂ બેટરી રાખે, અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવા સારૂ દાંત બંધાવે અથવા દાંતનું એકઠું ઘાલે અને ગામે ગામ ઉપકાર કરવા સારૂ પગમાં જખમને લીધે રેલગાડીમાં વીહાર કરે તે પછી સાધુપણું પાળવું શું મુશ્કેલ છે? -શાસ્ત્ર આજ્ઞા બહારનાં કાર્ય કરી જ્ઞાન, ધ્યાનને વધારે સમજે તે માણસની દ્રષ્ટિ પ્રભુ આજ્ઞા પાળવાની નથી એમ સમજવું જોઈએ અને જે આજ્ઞા પાળવાના ભાવ હોય તે એમ સમજે કે ગમે તેમ થાય પણ પ્રભુની આજ્ઞા તેડી ચમાં ચઢાવવાં નહિ.
પૂવે કહ્યા તે પાંચ મહાવ્રત પૂણરીતે પાળે તેજ ગુરૂ કહેવાય અને પાંચ મવ્રતની અંદર એકપણ મહા-વ્રત તૂટે તે સાથેના સાથે પાંચ મહાવ્રત તૂટી જાય છે.
પ્રશ્ન –તે કેમ? ઉત્તર–ધારો કે કઈ એક સાધુએ ઉપદેશ આપી
કઈ પણ કાર્ય સારૂ પરિગ્રહ ભેગે કરાવ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ટ
ચયા પછી ખુશી પણ થાય કે આપણુ. ઉપદેશથી કેવું મજાહનું ફંડ થયું. આમ કરવાથી પંચમાં મહત્રતામાં સાધુનાં બે કરણ તૂટયાં એ.
એ હિસાબે પાંચમું મહાવ્રત તે ખલાસ થયું જ અને પરિગ્રહ છે ત્યાં આરંભ સમારંભ રહેલા છે. શાખ-સૂત્ર સુયગડાંગ. અધ્યયન-૧ ઉદેશે-૧ ગાથા–૨. આ હિસાબે આરંભ, સમારંભ જે કાર્યમાં સમાયેલાં હોય તે કાર્યને સાધુ મુનિરાજ ઉપદેશ આપે તે તેનું પહેલું મહાવ્રત તુટે, બે મહાવ્રત ખલાસ થયાં પહેલું અને પાંચમું, પછી પૂછવાથી તે સાધુ કહે છે કે અમે પાંચ મહાવ્રતધારી છીએ એટલે જુઠું બોલ્યા કારણ કે પાંચમાંથી બે તો પહેલાં જ તેડી. નાંખ્યાં એ હિસાબે બીજું વ્રત પણ ખલાસ થયું. હવે જુઠું બોલવાની પ્રભુની આજ્ઞા નથી તે હિસાબે આજ્ઞાની ચોરી થઈ. એટલે ત્રીજું વ્રત પણ ખલાસ થયું. હવે ચેથા વ્રતની વાતકુશિલ બે પ્રકારનાં છેઃ એક તે સ્ત્રી પુરૂષના ભંગ સબંધી, બીજું આચાર કુશિલ, તે આરંભ અને પરિગ્રહની બાબતમાં આદેશ અને ઉપદેશ દ્વારા ભાગ લેવાય તે,
આ કારણથી ચેાથુ મહાવ્રત તુટયું કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહને ભેગા કરવાથી આચારનું કુશિલથયું અને જ્યારે પરિગ્રહના ફંડ સબંધી ઉપદેશ કર્યો ત્યારે પાંચમું મહાવ્રત શરૂઆતમાં તૂટવાથી પાંચે તુટે છે માટે જ સાધુ ચાર મહાવ્રતધારી કે ત્રણ વ્રતધારી કહેવાતા નથી એ રીતે દરેક મહાવ્રત ઉપર વિચાર કરવું જોઈએ કે એક મહાવ્રત તુટવાથી પાંચેના પાંચેજ એકી સાથે તુટે છે. જેમ મેતીની માળાનું એક મોટી તુટી પડવાથી બધાં માતા નીચે પડે છે તેમજ મહાવ્રતને
હિસાબ સમજ. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ મહાવ્રત પાળવાવાળા સાધુએ આઠ પ્રવચન માતાના બોલ પૂરી રીતે પાળવા નેઇએ કારણ કે સંયમરૂપી સંતાનની રક્ષા માટે • ભગવાને આઠ ધાય માતા કરેલ છે.
પ્રશ્ન –આઠ પ્રવચન માતાનાં નામ કહે. ઉતર ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણ
સમિતિ આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ ઉચ્ચાર પાસવણ જલ, સંઘાણ પરિઠાવણું આ સમિતિ એ પાંચ સમિતિ છે. અને ત્રણ ગુપ્તિ છે તેનાં નામ. મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પાંચ સમિતિ અને ત્રણ
ગુપ્તિ મળી આઠ બેલને પ્રવચન માતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
યા
બાલ કહે છે. પ્રશ્ન-ઈરિયા સમિતિ એટલે શું? ઉતર–ઈરિયા સમિતિ એટલે પિતાની દેહ પ્રમાણે
દ્રષ્ટિ મૂકી જોઈ જોઈને ચાલવું મારગમાં ચાલતાં, વાતે કરવી નહિ સબબ વાતે કરવાથી જોવામાં ધ્યાન રહે નહિ અને નીચું જોયા વગર દિવસે સાધુ જે ચાલે તે તે સાધુ છે. કાયને ઘાતક કહેવાય. અને રાત્રે દેહ ચિંતા ટાળવા માટે બહાર જવું પડે તે ચરવળાયો પંજ્યા વગર પગ મૂકે નહિ.
ઈતિ ઈરિયા સમિતિ પ્રશ્નભાષા સમિતિ એટલે શું ? ઉત્તર––ભાષા સમિતિ એટલે સાધુએ નિવધ
સત્ય ભાષા બેલવી સાવધ ભાષા બોલવી નહિ એટલું જ નહિ પરંતુ સત્ય હેવા
છતાં સાવધ હોય તે તે પણ બલવી નહિ. (ગાથા). -ભાષા વિચારીને નિધવ બોલીએરે કર્કશ કઠોર કુળમત
સાવધ ભાષા મતી બેલે સવારે મીઠે તે પહેલાં
તેલ રે. શ્રી જન ગણધર મૈતમને કહે રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
કર
પ્રશ્નઃ—સાવધ ભાષા કેાને કહેવી ?
ઉ-તરઃ—જે વાકય ખેલવામાં પાપ લાગે એવી ભાષા એલવી નહિ. દાખલા તરીકે ચુલે જોઇને સળગાવજે” “પાણી ગાળીને પીજે” આ સાવધ ભાષા થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી છે.
નિવધ ભાષા મેલવામાં પાપ નિહ દાખલા તરીકે “જોયા વગર ચાલવું નહિ” અણુગળ પાણી પીવું નહિ” આ ભાષા નિધ થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી નથી ફકત ઉપદેશ આપી પાપ ટળાવ્યુ છે.
દશવૈકાલીક સૂત્રના ૭મા અધ્યયનની ૪૭મી ગાથામાં કહ્યું છે કે ગૃહસ્થ તમે અહીં આવે અથવા અહીંથી જાએ અથવા અહીં ઉભા રહે અથવા અર્પી એસી જાએ અથવા અમુક કાય કરે, આ ભાષા સાવધ હાવાથી સાધુએ એલવી નહિ.
પ્રશ્નઃ—કાઇ માટા પૈસાવાળા શેઢીએ આળ્યેા હાય તા ? ઉત્તર:—ગમે તેવા મેટા અને પૈસાવાળા શેઠીએ
હાય તેની સાધુને શું ગરજ છે કે જેથી ગરીઅને તકલીફ આપી પૈસાવાળાને આગળ બેસાડે. સાધુને ગરીબ અને પૈસાવાળા બધાને સરખા ગણી કેાઈને પણ આવા, જુએ, એસે ઉઠા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #37
--------------------------------------------------------------------------
________________
33
એમ કહેવુ' કલ્પે નહિ. સર્વને સરખા ધમ ઉપદેશ સાધુએ કરવા. આવી રીતની સમિતિ ઉપરથી શુદ્ધ સાધુ તરતજ ઓળખી શકાય.
છિત ભાષા સમિતિ.
પ્રશ્નઃ—એષણા સમિતિ એટલે, શું? ઉ-તર:—એષણા સમિતિ એટલે, વસ્ત્ર, પાત્ર, આહાર પાણી દેવા અને ઉતરવાની જગ્યા વગેરેની ચાખ્ખી રીતે તપાસ કરવી તે. કારણ કે સાધુ માટે કોઇપણ વસ્તુ બનાવી. હાય અથવા વેચાતી લાવ્યા હાય તા તેઓને ગ્રહણ કરવી કલ્પે નહિ કારણુ કે એષણા સમિતિવંત સાધુએ ખેતાલીસ ઢાષ અને બાવન અનાચાર ટાળી ઉપરાકત વસ્તુ લેવી તેમ કહેલ છે તે નીચે મુજબ છે. તે બેતાલીસ દોષ કયા કયા છે તેનાં નામ વિગત સાથે કહે છે.
શ્રાવકના ોગથી ૧૬ ઉદ્ગમના દોષ ૧. આધાકર્મી (અધેાગતિમાં લઇ જતા દેષા) એટલે
ખાસ સાધુ માટે આહાર, પાણી, વરુ, પાત્રાં, પાટ, પાટલા, સ્થાનક ઉપાશ્રયાક્રિક ૧૪ પ્રકારની વસ્તુમાંની કાપણ વસ્તુ બનાવીને સાધુને આપે અને સાધુ ભાગવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
તે ષ લાગે. ૨. ઉદેશિક એટલે સાધુને ઉદ્દેશી ભાવ ભેગા કરી
બનાવેલી ૧૪ પ્રકારની વસ્તુ તેઓને આપે
અને સાધુ તે લે અથવા ભગવે તે દેષ લાગે. ૩. પતીકમ એટલે ઉપરોક્ત દોષ વાળી વસ્તુને
શુદ્ધ વસ્તુ સાથે જરા પણ ભેળ, સંભેળ
કરીને આપે અને સાધુ તે લે તે દેષ લાગે. ૪. થાપીતે એટલે સાધુને માટે સ્થાપી રાખે છે
અમુક વસ્તુ સાધુને માટે જ છે બીજા કોઈએ વાપરવી કે ભેગવવી નહિ. આવા પ્રકારની
વસ્તુ આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૫. મિશ્ર એટલે સચેત અને અચેત બેઉને ભેગી
કરીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૬. પ્રોહણે પ્રોહશે એટલે આઘા પાછી કરીને સાધુને
આપે એને તે લે તે દોષ લાગે. કોઈપણ વસ્તુ અંધારામાં હોય અને સાધુને વહેરાવવા સારૂ અજવાળું કરીને વસ્તુ આપે અગર વહેરાવે અને સાધુ તે લે તે દોષ લાગે.
સાધુ સારૂ કોઈપણ વસ્તુ વેચાતી લાવીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે.
સાધુ સારૂ કોઈપણ વસ્તુ ઉધાર લાવી આપે
અને સાધુ તે લે તે દોષ લાગે. ૧૦. કઈ પણ વસ્તુને અદલ બલો કરી સાધુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૫
૧૪.
૧૫.
આપે અને તે લે તે દોષ લાગે. સ ધુને સામું આણુને આપે અને તે તે દોષ લાગે. સાધુને બારણું ઉઘાડીને આપે અને સાધુ લે તે દેષ લાગે. વસ્તુ ઉંચી નીચી હેય તે ઉતારતાં અજયણા થાય એવી જગ્યાએથી ઉતારીને સાધુને આપે અને સાધુ લે તે દોષ લાગે. નિર્બળ એટલે નબળા પાસેથી છીનવીને વસ્તુ સાધુને આપે અને તે લે તે દોષ લાગે. પારકી વસ્તુ ધણીને પુછયા વગર સાધુને આપે અને તે લે તે દેષ લાગે. રાંધતી વખતે આંધણમાં સાધુ માટે વધારે ઓરે અથવા રાંધે અથવા નાંખે અને તે
લે તે દેષ લાગે. સાધુના ચોગથી ૧૬ ઉપાનના દે,
સાધુ ધાવની માફક બાળકને રમાડીને કઈ વસ્તુ લે તે દેષ વાગે. દુરીની માફક ગુડસ્ત્રીને સગા સંબંધી વગેરેના સમાચાર કહીને સાધુ કઈ ચીજ યાચે તે દેષ લાગે. નિમિત્ત વગેરે કહીને લે તે સાધુને દેષ લાગે. ન્યાત જાત જણાવીને એટલે હું અમુક
૧૭.
૧૮.
૧૯.
૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
જાત અથવા નાતને છું અથવા ગૃહસ્થીને સાધુ એમ કહે કે સંસાર પક્ષે તમે અને અમે અમુક અમુક સગાં સબંધી’ થઈએ. છીએ એમ કહીને કોઈપણ વસ્તુ લે તે દેષ લાગે.
ગરીબી બતાવીને એટલે તમે અમને નહિ આપશે તે બીજુ કોણ આપશે. એમ કહીને લે તે સાધુને દેષ લાગે. - સાધુ વૈદપણું બતાવીને કોઈ વસ્તુ લે તે દેષ લાગે.
ક્રોધ કરીને લે તે સાધુને દોષ લાગે. માન, અહંકાર કરીને લે તે દોષ લાગે.
માયા, કપટ, ક્રિયા કરીને લે તે. દેષ લાગે,
લેભ કરીને લે તે દોષ લાગે.
આગળ પાછળ આપનારના ગુણ ગાઈને. લે એટલે કે તમો ઉદાર દિલના છે, દાનવીર છે માટે તમે આપે એમ કહીને યાચે તે દેષ લાગે. વિદ્યા, કામણ, વશીકરણ વગેરે કરીને લે તે દોષ લાગે. મંત્ર, વૈદપણું કરીને લે તે જ લાગે. ગેલી ચૂરણ બનાવવાનું કહીને તે તે
૨૮.
૨૯. ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
દેષ લાગે. સુભાગ્ય દુર્ભાગ્યપણું બતાવીને કે તે
દોષ લાગે. ૩૨. ગર્ભ પડાવીને લે તે દેષ લાગે. - સાધુ શ્રાવક બંનેના ચોગથી એષણાના
દસ દેષનાં નામે ૩૩. શંકા સહિત લે તે દેષ લાગે. ૩૪. સચેત (એટલે જીવ સહિત પૃથ્વી પાણી
વગેરે)થી હાથ ખરડાયેલા હોય તેવા પાસેથી
લે તે દોષ લાગે. ૩૫. સચેત ઉપર મૂકેલી વસ્તુ હોય તે વસ્તુ
લે તે દોષ લાગે. ૩૬. સચેત કરી ઢાંકેલું હોય તે સાધુ લે તે
દોષ લાગે. ૩૭. સચેતને સ્પર્શ થતે હેય એટલે અડકીને
રહ્યું હોય અને તે લે તે દેષ લાગે.
આંધળા, પાંગળા પાસેથી લે તે દેષ લાગે. ૩૯. પૂરૂં શસ પરણમ્યું ન હોય એટલે પુરું
અચેત નહિ થયું હોય તે લે તે દોષ લાગે
(કાચું પાકું). -૪૦. સચેત, અચેત ભેગી વસ્તુ હોય તે લે તે
દેષ લાગે. ૪૧. અજયણા થાય તેમ નાખતાં નાખતાં કોઈપણ
૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
વરતુ પહેરાવે અને તે સાધુ લે તે જ
લાગે. ૪૨. તરતનું લખેલું આંગણું હોય તે ઉપરથી
લે તે દોષ લાગે. હવે બાવન અણચાર ક્યા ક્યા તેનાં નામ
વિગત સાથે નીચે મુજબ. ૧ સાધુને ઉદેશીને એટલે સાધુના નિમિતે આરંભ.
કરીને જે કાંઈ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર દવા, પાટ, પાટલા, સ્થાનક, ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની
વસ્તુ બનાવી હોય તેને ભેગવે તે અણાચાર લાગે. ૨ સાધુને માટે કોઈપણ વસ્તુ વેચાતી લાવીને આપે
તેને ભગવે તે અણચાર લાગે. ૩ જે ઘરનાં આહાર, પાણી વગેરે પહેલે દિવસે . વહાર્યા હોય તે જ ઘરનાં બીજે દિવસે વહેરે
તે અનાચાર લાગે. ૪ આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં વગેરે ગૃહસ્થ સામુ
આણું મૂકે ને સાધુ ભગવે તે અણચાર લાગે. *નેટ:-(દેષ નંબર ૩૮) “આંધળા, પાંગળા હાલી ચાલીને વહેરાવે તે અત્ના થવાનો સંભવ છે માટે દોષ કહ્યા જણાય છે પરંતુ જે તે સ્થિર રૂપે બેઠેલા હોય તે વખતે કોઇ સુજતી રોટલી તેના હાથમાં વહેરાવવા સારૂ આપે અને તે વહેરાવે છે તે લીધાના દોષનું કારણ સાધુને નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૫ રાત્રે આહાર, પાણું ભેગવે તે. અણાચાર લાગે. ૬ સ્નાન કરે એટલે નહાય તે અણચાર લાગે. ૭ સુગંધી પદાર્થો, અત્તર, તેલ, ફૂલ આદિ ભગવે
તે અણા ચાર લાગે. ૮ પુષ્પાદિકની માળા ભેગવે તે અણચાર લાગે. ૯ વાયરે (પવન) લેવા માટે વિંઝણે અથવા પંખે
વગેરે હલાવે તે અણચાર લાગે. =૧૦. આહાર, પાણી, ભેજણાદિક રાત્રે વાસી રાખે તે
અણચાર લાગે ૧૧ ગૃહસ્થના વાસણમાં જમે તે અણચાર લાગે. ૧૨ રાજા રાજગાદીએ બેસે તે વખતનાં સરસ
આહારાદિક રાજપિંડ ભેગવે તે અણચાર લાગે. ૧૩ સદાવ્રત, દાનશાળા ધર્માદા વગેરેનાં આહારે પાણી
દવા વગેરે કઈ પણ વસ્તુ લે તે અણુાચાર લાગે. ૧૪ શરીર પર તેલાદિ ચેળે તે અણચાર લાગે.
(કારણથી છૂટ) : ૧૫ દાંત પખાળે તે અણાચાર લાગે. (કારણથી છુટ) ૧૬ ગૃહસ્થને સુખ શાતાદિક પૂછે તે અણચાર લાગે. ૧૭ અરિસા એટલે કાચમાં મોટું જુએ તે અણાચાર
તે આશા
કિ ચોથે
(કારણથી
લાગે.
૧૮ જુગાર રમે તે અણુચાર લાગે. ૧૯ ચોપાટ, પાનાં વગેરે રમે તે અણચાર લાગે.
૨૦ માથા ઉપર છત્રી રાખે તે અણચાર લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
te
૨૧ વૈદપણું કરે એટલે ગૃહસ્થને રાગાદિક ઉપર ગાળી ચણ વગેરે ઔષધ બતાવે તે અણુાચાર લાગે. ૨૨ પગમાં બૂટ વગેરે પહેરે તે અણુાચાર લાગે. ૨૩ અગ્નિના આરંભ સમાર’બ કરે તે અણુાચાર લાગે.
''
પણીના ઘરનાં અણુાચાર લાગે,
૨૪ જેના થકાનમાં ઉતર્યાં હાય તે આહાર, પાણી, દવા વગેરે લે તે ગૃહસ્થના આસન, પર્લ’ગ, માંચા, વગેરે ઉપર એસે તેા અણુાચાર લાગે.
૨૫
૨૬ રાગી, તપસ્વી, દુબળ એટલે અશકત એ ત્રણ સિવાય કારણ વગર ગૃહસ્થના અંતર ઘરમાં (એટલે એ મકાનની વચમાનું મકાન) બેસે તે અણુાચાર લાગે.
૨૭ મેલાદિક દૂર કરવા સારૂ શરીરે પીઠી વગેરે ચેાળાવે તે અણુાચાર લાગે.
૨૮ ગૃહસ્થની વૈયાવચ કરે તથા ગૃહસ્થ પાસે વૈયાવચ કરાવે તે અણુાચાર લાગે.
૨૯ પૈતાની જાતની ઓળખાણ કરાવીને એટલે હું અમુક જાતને! છું તમે અમારા અમુક સગાં સંસાર પક્ષે થાઓ છે એમ કહી આહારાદિક વહેારે તે અણુાચાર લાગે.
૩૦ મિશ્ર પાણી એટલે કંઇક કાચુ અને કંઇક પાકુ એવુ' ભેળસેળવાળુ લાગવે તે અણુાચાર લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩ રેગ થયે હેય ત્યારે ગૃહસ્થીનું શરણ ઈચ્છે
એટલે વૈયાવચ વગેરે ગૃહસ્થી પાસે કરાવવી
ઈચ્છે તે અષાચાર લાગે. ૩૨. મૂળા (૩૩) આદુ (૩૪) શેરડીના કાચા કટકા (૩૫) કંદ (૩૬) મૂળ (૩૭) બીજ (૩૮) ફળ (૩૯) સંચળ (૪૦) સિંધવ (૪૧) કાચું મીઠું (૪૨) સમુદ્રનું મીઠું (૪૩) ખાડીનું મીઠું (૪૪) કાળુ
મીઠું ઉપરોકત નંબર ૩૨ થી નંબર ૪૪ સુધીની
વતું સચેત ભગવે તે અણાચાર લાગે. ૪૫ ધૂપ કરે કરાવે તે અણચાર લાગે. ૪૬ વગર કારણે જાણી જોઈને ઊલટી કરે તે અણા
ચાર લાગે. ૪૭ વગર કારણે ગુહ્ય પ્રદેશ, પૂવે એણાચાર લાગે. ૪૮ વગર કારણે રેચ એટલે જુલાબ લે તે
અષ્ટાચાર લાગે. ૪૯ વગર કારણે આંખમાં કાજળ, અંજન, સુરમે
વગેરે આજે તે અણુચાર લાગે.
દાતણ કરે વા મસ વગેરેથી રંગે તે અણુચાર લાગે. ૫૧ એલાડિક કરી શરીરનું મદન કરે તે અણાચાર
લાગે. પર શરીહની શુશ્રુષા કરે તે અણુથાર લાગે.
૫૦ SS
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૧
* નાટ નખર ૫ અને નબર ૧૦ બાબતમાં નમ્બર પમાં સાધુ રાત્રે અહાર, પાણી આદિ ભાગવે તેા અણુાચાર લાગે એમ કહેલ છે. અને નંબર ૧૦માં આહાર, પાણી, ભોજનાદિક રાત્રે વાસી રાખે તેા અણુાચાર લાગે એમ કહેલ છે માટે ઉપરાંત સૂત્ર પ્રમાણે આહાર, પાણી, દ! વગેરે સાધુને રાત વાસી રાખવાં કે ભાગવવાં પે નહિ. જો સાધુ વાસી રાખે અથવા ભગવે તે નિશીત સૂત્રના ૧૦મા ઉદ્દેશામાં ચામાશી દંડ આવે એમ દર્શાવેલ છે વળી દશવૈકાલીક સૂત્રના છઠ્ઠા અધ્યનમાં સ્પષ્ટ જગુાવ્યુ` છે કે તેવા સાધુને, સાધુ નહિ પણું
ગૃહસ્થ માનવા.
આ ઉપરાંત શ્રેષ્ઠ શ્રાવિધિ વગેરે ગ્રંથના આધાર લઈ પેાતાને સગવડ પડતી વસ્તુઓ જેવી તે કસ્તુરી, અીણ, ત્રિફળા ઝેરી કોપરૂ, કડુંકરીઆતુ, ભાંગ વગેરેને અણુાહારી ગણીને, રાત વાસી રાખે અથવા બગવે તે ઉપરાકત શાસ્ત્રની આજ્ઞાને ભંગ થાય અને તેથી ચારિત્ર નાશ પામે. માટે ખ્યાલ રાખવા. જોઇએ કે કોઇ ગ્રંથકારે પેાતાને કાવતી અથવા મનગમતી વાત લખી જમ્મુાવી હાય પણ તે વિતરાગ પ્રભુનાં વચન સૂત્રથી વિરૂદ્ધ હાય તે તે માનવી નહિ.
*નાટ તમર ૧૦—એમ તેા રાજાદિક ને ઘેર ગેાચરી જવું' કલ્પે. શાખ–સૂત્ર અંતળા, વર્ગ, ૩ અધ્યયન ૮. દેવકીના છએ દીકરા સાધુ હતા તેમણે શ્રીકૃષ્ણને ધરેથી મેાદક લાડુ. વહેાર્યા હતા.
ઇતિ બાવન અણાચાર સંપૂર્ણ
ઉપરોક્ત દોષ ટાળીને આહાર પાણી ગ્રહણ કરનાર સાધુ અને એ પ્રમાણે આપનાર ગૃહસ્થ એ અન્ગેની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૩ શુદ્ધ ગતિ ભગવાને બતાવી છે. શાખ સૂત્ર દશવૈકાલિક અધ્યયન ૫, ઉદેશે ૧ ગાથા ૧૦૦, શુંદ્ધ ગતિનાઈચ્છક શુદ્ધ સાધુ શુદ્ધ નિર્દોષ આહાર પાણી લે અને સમજી શ્રાવક તે જ મુજબ આપે અથવા વહેરાવે કારણ કે અશુદ્ધ આહારાદિક લેવાવાળા અને આપવાવાળા બન્નેને મહા દુઃખનાં કારણ પ્રભુજીએ બતાવ્યા છે.
પ્રથમ અક્ષુદ્ધ આહાર લેવાવાળાની શું દશા થાય તે સૂત્ર શાખ સાથે નીચે લખીએ છીએ. | ઉતરાધ્યયન, અધ્યયન ૨૦, ગાથા ૪૭માં. કહ્યું છે કે ઉત્તેશિક એટલે સાધુને ઉદેશ રાખી બનાવેલું હોય તે, સાધુ માટે વેચાતી કોઈપણ વસ્તુ આણી હોય તે, નિત્ય પિંડ એટલે રોજ રોજ એક ઘરના આહાર પાણી લેવાં તે, ઈત્યાદિક દષની અંદર કોઈપણ દેષવાલી વસ્તુ સાધુ ઝડણ કરે તે તે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી છે. અને તે અહીંથી, મરી દુગતિમાં જાય છે.
દશવૈકાલિક, અધ્યયન ૬માં ૧૮ સ્થાનક સંયમથી ભષ્ટ થવાનાં બતાવ્યાં છે. તેમાંનું ૧૩મું સ્થાનક એ છે કે આહાર ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર એ ચારે સાધુ માટે બનાવેલાં હોય અથવા વેચાતાં આણેલાં હોય તેને જે ગ્રહણ કરે તે સંયમથી ભ્રષ્ટ છે. '
ભગવતી, શતક ૧ ઉદ્દેશ ૯, બેલ ૧૭માં કહ્યું છે કે આધા કમ એટલે સાધુ માટે ભાવ ભેગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
જ.
કરી બનાવેલ હોય તે, જે કઈ શ્રમણ નીગ્રંથ ભેગવે તે આયુષ્ય વજીને સાંત-કમના બંધન ગાઢાં બાંધવાવાળા છે અને તે અહીંથી મરીને ચતુગતિરૂપ સંસારમાં અનંતકાળ સુધી રખડશે ઈત્યાદિક અનેક દાખલા છે કે જેમાં અશુદ્ધ આહાર, પાણી ભેગવવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે.
હવે શ્રમણ નીગ્રંથને આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનું દાન અશુદ્ધ જાણી જોઈને આપે, તે દાતારની દુર્દશા ‘સૂત્ર શાખથી વર્ણવીએ છીએ.
પ્રથમ તે ૧૪ પ્રકારનાં દાનની અંદરની કેઈપણ વસ્તુ શ્રાવક જાણી જોઈને અસુજતી વહેરાવે અથવા આપે છે તે આપનારનું બારમું વ્રત તૂટે, કારણ કે બારમાં વ્રતમાં શ્રાવકને અસુજતી વસ્તુ સાધુને આપવાનાં પચ્ચખાણ હોય છે. વળી અસુજતા આહારાદિક આપવાવાળા સાધુના વ્રતના લુંટારા કહેવાય. વળી ત્રીજી દુર્દશા અસુજતા અને અણુએષણિક આહારાદિક વહરાવવાવાળા અલ્પ આયુષ્ય બાંધે એમ ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે અને ભગવતી સુત્ર શ. ૫ 'ઉદ્દેશા ૬ માં અ૫ ઉત્કૃષ્ટ આયુષ્ય (એટલે અડતાલીશ (૪૮) મિનિટમાં ૬૫૫૩૬ વખત જન્મ અને મરે તે) બાંધે ઈત્યાદિક અનેક દાખલામાં અશુદ્ધ આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનાં દાન આપવાવાળા ધણીની દુશા વર્ણવી છે, તેથી આપવાવાળા દાતારે પિતાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
બનાવેલી વસ્તુમાંથી યથાશકિત સંતેષ કરી ધ્યાનપૂર્વકવહેરાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ વહરતાં દરેક વખતે પૂછી સારી રીતે કરી લેવું. આનું નામ એષણ સમિતિ છે. પ્રશ્ન:- કેઈ ગામમાં શ્રાવકના બે ત્રણજ ઘર હોય.
ત્યાં દસ વીસ સાધુ વિહાર કરતાં કરતા આવ્યા તે અવસરે આધાકમ આહાર પાડ્યું
વહેરવાં અથવા ભેગવવાં કે નહિ? ઉત્તર–પ્રથમ તે આવવાવાળા સાધુએ પહેલાંથી
તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં ક૯પતી ચરીનાં ઘર ડાં હોય તે બબ્બે ત્રણ ત્રણના સાથે કરી જુદા જુદા દિવસે આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ. ધારો કે કઈ કારણને લીધે આવવાનું થયું તે તે ગામવાળા ગ્રહસ્થાને પહેલાંથી જણાવી દેવું કે સાધુઓ માટે વધારે કાંઈ પણ. બનાવવું નહિ કારણ કે અમારે માટે બનાવેલી વસ્તુ વહેરવાના કે ભેગવવાના અમેને પચ્ચખાણ છે છતાં જો તમે બનાવશે તે તમારા ઘરને માલ ગુમાવીને દુર્ગતિના અધિકારી થશે. આ મુજબના અશુદ્ધ આહાર વહેરાવવાનાં માઠાં ફળ પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કઈ શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
સાધુ સારૂ કે ઈ પણ વસ્તુ બનાવશે નહિ છતાં કઈ ગાંધ થઈ બનાવે અને તેની ખબર સાધુને પડે તે તે ઘરે તેઓએ ગેચરી જવું નહિ. આ પ્રમાણે સાધુએ પોતાનાં વ્રત સાચવવાં. કઈ પણ પ્રકારે અમુક બહાનાનું અથવા કારણનું નામ દઈ અશુદ્ધ આહાર પાણી ભેગવવાં નહિ. જેમ કષ્ટ પડે તે પણ પિતાનું શિયળ સાચવવા દ્રઢ રહે તે સતી કહેવાય તેમ સાધ પણ આવા અવસરમાં અશુદ્ધ આહાર પાણી નહિ વહારે તે તેમાં સાધુપણું અખંડ જળવાય. આવા અવસરમાં ઉપવાસાદિક કરીને પોતાના વ્રતને સાધ અખંડ રાખી લે તે જ ખરૂંસાધુ પણું કહેવાય. જે આવા અવસરને વખતે અશુદ્ધ આહાર પાણી સાથ લે અને પિતે લીધેલ્લાં ત્રત ભાંગે તે તેવા વ્રતના ખંડન કરનાર સાધુ સાધજ ન કહેવાય પરંતુ તે વ્રતના ભાગલ ભષ્ટાચારી
કહેવાય ડાહ્યા હોય તે વિચારી જે જે. પ્રશ્ન થે -આદાન ભંડમતની ખેવણા સમિતિ
એટલે શું? ઉત્તર :–આદાન ભંડમતની ખેવણ સમિતિ એટલે
પુસ્તક, પાનાં, વસ્ત્ર, પાતરાં, વગેરે દિવસમાં તે જોઈ જોઈને યત્નાપૂર્વક લેવાં મૂકવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
અને રાતે પંખને ગ્રહણ કરવ વગર જોયાં મૂકવાં નહિ. ઉચેથી પટકવાં
નહિ. ઇતિઆદાન ભંડમત નીખેવણ સમિતિ પ્રશ્ન પછે –ઉચ્ચાર પાસવણ સમિતિ શટલે શું? ઉત્તર –ઉચ્ચાર પાસવર્ણ સમિતિ એટલે ઠલે
માતરે જીવજંતુ, લીલોતરી વગરની જગ્યામાં નિર્વઘ જવું અને પાછલા પહોરે બે ઘડી દિવસ બાકી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને માટે જગ્યા પડીલેહી દિવસમાં એક વખત તડકો આવે એવી જગ્યામાં પરઠવું. ઈતિ પાંચમી સમિતિની વ્યાખ્યા પ્રશ્ન --મન ગુપિ એટલે શું? ઉત્તર :–મનગુપિ એટલે સાવધ, સંસારિક કામ
માંથી મન ગેપવીને એટલે રેકીને રાખવું પડ્યું સંસારિક કામમાં મન પ્રવર્તાવવું નહિ તે
મન ગુતિ કહેવાય. પ્રશ્ન–વચન ગુપ્તિ એટલે શું? ઉત્તર–વચન ગુપ્તિ એટલે સાધધ વચન ગોપવીને
એટલે રેકીને રાખવું પણ સાવધ પાપકારી
વચન સાધુ બોલે નહિ તે વચન ગુતિ કહેવાય. પ્રશ્નકાય ગુતિ એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉત્તર–કાયગુપ્તિ એટલે સાવધ પાપવાળા કાયથી
કાયા ગોપવી એટલે રોકીને રાખવી પણ પાપવાળું કોઈ પણ કાર્ય કાયાથી કરવું
નહિ. તે કાયાગુપ્તિ કહેવાય. ઇતિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વ્યાખ્યા સંપૂર્ણ
ઉપરોકત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ; અને ત્રણ ગુપ્તિ એ તેર બાલ ખરી રીતે સંપૂર્ણપણે પાળે તેજ સાધુ અને તેજ સ્વપરના કલ્યાણ કરનારા નગ્રંથ ગુરૂ કહેવાય. આ વ્યાખ્યા ગુરૂતત્વ સમજવા સારૂ આત્માર્થી પુરૂષને ઘણી મદદગાર અને સંતોષજનક છે એ નિર્વિવાદપણે કહી શકાય કારણ કે ઉપલી બધી બાબતે શાસ્ત્રના ફરમાન મુજબ હેવાથી કે ઈ વાંધો કાઢી. શકે જ નહી પણ આજે માનવ જાતિને સ્વભાવ કુદરતી શંકાશિળ હેવાથી કેટલાએકને એવી શંકા થઈ આવે કે આજને જમાને અને હાલને દેશકાળ જોતાં આવા કઠીણ મહાવ્રત કેઈથી ૫ળાય નહિ કારણ કે જમાને બદલાઈ ગયેલ છે અને શરીર સંઘયણ પણ ચેથા આરાના સાધુઓ જેવાં રહ્યાં નથી..
દિવસે દિવસે બળ પરાકમની સ્થિતિ નબળી હોવાથી ચારિત્ર પણ તેવાજ પ્રમાણમાં પાળી શકાય એવું સામાન્ય રીતે ઘણા માણસનું ધારવું છે પણ જે શાસદષ્ટિથી વિચાર કરવામાં આવે તે ઉપરકત શંકા કરવાનું
કાંઈજ કારણ રહેતું નથી. કારણ કે ભગવતી સૂત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૦ મા શતકમાં મલુએ ફરમાવ્યું છે કે એકવીસ હજાર વરસ સુધી માહરૂં તીથ ચાલશે. વળી. ઉતરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે હે ગૌતમ! પાંચમા આરાના આત્મા ભવ્ય જ હશે તે એમ કહેશે તે આ જીન મારગ ધણું તીર્થકર દેવેને પ્રરૂપેલ છે માટે આપણે આ રસ્તે ચઢી અપ્રમાદપણે વિચરે એમ નકકી કરી ઘણા જી શુદ્ધ આચાર પાળી આત્મ કલ્યાણ કરશે. હવે આ ઉપર આપેલા દાખલા ઉપરથી ખુલ્લી રીતે સિદ્ધ ચાય છે કે પાંચમા આરાના છેડા સુધી આત્માથી
જી થશે અને શુદ્ધ સાધુપણું પાળશે. તે પછી એમ કેમ કહેવાય કે જમાનાને લીધે સંપૂર્ણ રીતનું સાધુનું ન જ પળે. વાચક! જમાને તે અનાદિકાળથી બદલાતું રહે છે પણ તેને લીધે સાધુપણું પાળવામાં પ્રભુએ કાંઈ છુટ જુદી આપો નથી એટલે કે કાળઆશ્રી મર્યાદા બાંધેલ નથી. વિચારીને જોવામાં આવે તે શાસ્ત્રકારે ઊલટી સખ્ત મર્યાદા બાંધી છે. જેમકે ચોથા આરામાં ૨૨ (બાવીસ) તીર્થકરના સાધુ માને ૪ (ચાર) મડાગ્રત પાળવાનાં હતાં (સ્ત્રી ત્યાગ અને પરિગ્રહના ત્યાગને એક જ મહાવ્રતમાં ગણવામાં આવેલ) તેને બદલે મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત પાળવાનું ફરમાન કર્યું વળી બાવીશ તીર્થ કરના સાધુને પંચવણાં વસ્ત્ર ખપતાં હતાં તેને બદલે વાર પ્રભુએ એક શ્વેતવર્ણનાં જ વસ્ત્ર વાપરવાની સાધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા આપી ઈત્યાદિક અનેક મર્યાવા ચોથા આરાના સાધુની અપેક્ષાએ પાંચમા આરાના સાધુઓને માટે વિશેષ કડકાઇથી બાંધવામાં આવી છે કારણ કે ત્રિકાળ જ્ઞાની પ્રભુ પતે જાણતા હતા કે પાંચમા આરાના સાધુઓમાં વીજડતા વિશેષ રહેશે અને તેથી સખ્ત મર્યાદાની જરૂર છે. વળી એ આવી સખ્તાઈ કરવામાં આવશે નહિ તે તકમાંથી તર્ક કાઢશે. માટે પાંચમા આરાના શેષ કાળ સુધી શુદ્ધ સાધુપણું પાળી શકાય એવા ઈરાદાથી આચારંગ, દશવૈકાલિક વિગેરે સૂત્રમાં પૂર્વ વણવ્યા તે તેર બાલ બતાવ્યા છે, કે જેથી આત્માથી સાધુ પૂર્વે બતાવ્યા તે તેર બોલ પાળવામાં જમાનાને આશ્રય લઈ, જરાએ વાધે લઈ શકે નહિ અને ખરું જોતાં આત્માથી લે પણ નહિ. તેમ છતાં જે કંઈ જુદુગળા નદી બનીને દેશકાળ અથવા જમાના ઉપર વાત મૂકીને ચારિત્ર પાળવામાં છૂટ લે અને શિથિલાચારપણું ધારણ કરે તે શાસ્ત્ર દ્રષ્ટિએ સાધુએ કહેવાય જ. નહિ, પણ આજ્ઞાના ઉત્થાપક કહેવાય, અને તેથી તેવા માટે શાસ્ત્રકારે પહેલેથી જ સૂચના આપી છે કે શુદ્ધ સાધુપણું નહિ પાળવાવાળાઓ દેશ કાળનું નામ લઈ આવું આવું કહેશે તે બાબત આચારંગ સત્રના અધ્યચન ૬ ઉદેશ ૪માં દર્શાવેલ છે તેને ભાવાર્થ એ છે કે “પાંચમા આરામાં ઢીલા ભાગલ સાધુ હશે તે એમ બોલશે કે પાંચમા આરામાં પૂરેપૂરું સાધુપણું પાળી શકાશે નહિ” અહી શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
હલા ભાગલ હશે તે સાધુપણું સંપૂર્ણ રીતનું પાળશે નહીં અને એમ કહેશે તે સિવાય બીજી કઈ કહેશે નહિ, કારણ કે પાંચમે આરે છે તે કાંઈ સાધુપણું પાળતો નથી. સંયમ પાળવાવાળે તે પિતાને આત્મા છે. સાધુના શુદ્ધ ચારિત્ર પાળવાનાં પરિ @ામ અથવા ભાવ હોય તે આરે કાંઈ આડે આવે નહિ, પણ જેના આત્મામાં ચારિત્ર પાળવાના -ભાવ જ ન હોય તેને તે આજના જમાનાનું નામ લઈ છુટા થવું અને શિથિલાચારી બનવુંએ એક બહુજ સહેલી વાત છે તેને માટે આ મદદકારી બહાનું છે. અને આ મુજબ પ્રરૂપવાથી હાલની કેટલીક ભેળી પ્રજા બિચારી માની પણ લે છે કે સાધુ મહારાજ ચારિત્ર પાળવામાં ઢીલા ચાલે છે તે કાંઈ સાધુ મહારાજને દેશ નથી પણ આ જમાને જ એવે છે. પરંતુ આ બાબતમાં ન્યાયપૂવક ડહાપણથી વિચારવામાં આવે તો નહિ. પાળવાવાલા માટે જમાને બિચારે શું કરે? શુદ્ધ ચારિત્ર નહિ પાળવાવાળાઓએ તે તીથ કરેની હયાતીમાં
શુ શિથિલપણું ચલાવ્યું છે તેના દાખલા નીચે મુજબ છે. (૧) શ્રી આદિનાથ ભગવાનના કેટલાએક સાધુએ
શરૂઆતમાં આહાર પાણી ન મલવાથી શિથિલાચારી
બની ધર્મ પતીત થયા હતા. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનની (૧૦૦) સાધ્વી (ખાયા
સાધુપણામાં હાથ પગ વસ્ત્રાદિ દેવાને અનેક દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પર
લગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂ
જ્ઞાતાસુતસ્કંધ ૨. (૩) વળી ગર્ગાચાર્યના શિષ્ય ગલોહાર ગધા જેમાં
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન રહે (૪) અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ
રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન ૫. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જમાલ
શાળે વગેરેએ શિથિલાચારી બની અનેક શારા વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી ! ૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણા દાખલા છે.
આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે , પાંચમા આરાને દેષ કાંઈ નથી, દેષ તે નર્વિ પાળવા વાળાને છે. જે પાંચમા આરાનેજ દે હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચોથા આરામ પૂર્વે કહ્યા તેવા શિથિલાચારી નહિ હેવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હોવા જોઈએ અને જે એમની હેત તે કહી શકાત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આવ શુદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચાર થયા અને થાય છે, પણ ખરી વાત તો એ છે કે ચેક આરમાં શુદ્ધ ચારિત્ર નહિ જ પાળ્યું તેમ હાલને પાંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળી નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પર
-
-
-
-
તા સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ મારે પણ સારી રીતે પાળે છેજ.
પૂવે વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણપણે પાડવાવાં વર્તમાનમાં સાધુએ શેાધવાથી નજરે આવે તેમ છે અને તેને જોવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શક્તિ પ્રમાણે પાળવાળા સાધુઓ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એ સાધુને મુખ્ય કરી એટલે એકને ગુરૂ માની
એ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વ માનમાં આશરે ૫૩૪ સાધુ સાત્રિી છે તે બધા પણ ધ મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ મને વિચરે છે તેમની આજ્ઞા સિવાય કોઈ પણ સાધુ સ વી કઈ પણ ઠેકાણે ચોમાસું કરી શકે નહિ. શેષકા રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેલા
પેતપતાને નામે કરવાના બધા સાધુ સ વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઊશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હોય છે. પુસ્તક, ૫ ના ભંડાર કરી કે રાખી શકાય નહિ. જે હોય તે મોત પિતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ તમાન આચાર્યની નિશ્રાચે. પિત્તપતાની માલિકી
રાખવાના પચ્ચખાણ હોય છે. ચોમાસું ઊતર્યા પાદરેક ચા સાહિતી જે maઉસમાંwઆચાપhanam
Page #58
--------------------------------------------------------------------------
________________
લગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂત્ર
સાતાશ્રુતસ્કંધ ૨. (૩) વળી ગર્ગાચાર્યના શિષ્ય ગલીહાર ગધા જેમ
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન ર૭. (૪) અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ
રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન ૫. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જમાલી
શાળ વગેરેએ શિથિલાચારી બની અનેક શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી શ ૧૫ ઇત્યાદિક ચોથા આરાના ઘણુ દાખલા છે.
આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે કે પાંચમા આરાના દોષ કોઈ નથી, દોષ તો નહિ પાવવા વાળાને છે. જે પાંચમા આરાને જ દોષ હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચોથા આરામાં પૂર્વે કહ્યા તેવા શિથિલાચારી નહિ હોવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હોવા જોઈએ અને જે એમજ હેત તે કહી શકાય કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આજે શુદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચારી થયા અને થાય છે, પણ ખરી વાત તે એ છે કે ચેથા આરામાં શુદ્ધ ચારિત્ર નહિ જ પાળ્યું તેમ હાલના પાંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળા નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
તના સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ અત્યારે પણ સારી રીતે પાળે છેજ.
પૂવે વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણ પણે પાળવાવાળા વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ છે અને તેઓને જેવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શાસ્ત્રોક્ત પ્રમાણે પાળવાવાળા સાધુએ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એક સાધુને મુખ્ય કરી એટલે એકને ગુરૂ માની સાધુએ વિચારવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે ૫૩૪ સાધુ સાધી છે તે બધા પૂજ્ય મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ માનીને વિચારે છે તેમની આજ્ઞા સિવાય કઈ પણ સાધુ સાધ્વી કોઈ પણ ઠેકાણે ચેમાસું કરી શકે નહિ. શેષકાળ રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેલા ચેલી પિતપતાને નામે કરવાના બધા સાધુ સાધ્વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઉપાશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેચાતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હોય છે. પુસ્તક પાનાંના ભંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તે પિત પિતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્રાપે. પિત્તપતાની માલિકી કરીને રાખવાના પચ્ચખાણ હોય છે. ચોમાસું ઊતર્યા પછી દરક ય સાવી જે રામ આચાય ગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
મહારાજ વિચારતા હોય તે તરફન વિહાર કરીને તેમની હાજરીમાં હાજર થાય છે, આચાર્યનાં દર્શન કર્યા વગર તેઓના હુકમ સિવાય અન્ય ક્ષેત્રમાં કઈ સાધુ સાધ્વી વિચરતાં નથી આચાર્યના દર્શન કરી, જે જે ગામમાં જે જે સાધુ સાધ્વી વિચર્યા હોય તેનું લીસ્ટ આચાએને બતાવવામાં આવે છે. આવા લીસ્ટમાં સાધુને વિગતવાર બધી હકીકટ લખવી પડે છે કે અમુક ગામમાં આટલા દિવસ રહ્યા, અમુક ગામમાં અમુક ધણીનાં આટલાં કપડાં જાગ્યાં, અમુક ગામમાં શરીર સબંધી કારણને લીધે સાંજથી વખતે આટલા દિવસ ગરમ આહારની ચરી કરી તેની પાચ વિગય આટલા દિવસ ટાલી સાધુ સાધ્વીને એક ગામમાં આચાર્યના હુકમ સિવાય શેષકાળ વા માસામાં ભેગા રહેવું નહિ, ઈત્યાદિક અનેક મર્યાદા તેરાપંથ પ્રચારક ભીક્ષુગણીએ બાંધેલ છે અને તેને લીધે શાસ્ત્રોકત પ્રમાણે પાંચ મહાવ્રત, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર એલ સંપૂર્ણ પણે પાળવામાં આજના જમાનામાં પણ જરાયે વૃધે આવતું નથી, જે મુજબ મહાવીર સ્વામી ચારિત્ર પાળવાનું સાધુઓને ફરમાવી ગયા છે તે મુજગનું ચારિત્ર સારી રીતે પળાય છે અને તેથી પાંચમા આરામ શાસ્ત્રોકત પ્રમાણે શુદ્ધ સંયમ નહિ જ પળાય એવી શંકા લાવવાને સવાલ ઊભું રહેતું નથી. એક યુરૂની આજ્ઞામાં ચાલવાવાળા અને શાના ફરમાન મુજબ પાળવાવાળા સાધુ આજે પણ પ્રત્યક્ષપણે નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પપ
દેવામાં આવે છે. ડાહ્યા હોય તે ખાત્રી કરી લેશે. પ્રશ્ન કેટલાક કહે છે કે ઉપરોકત તેર બેલ
પાળે છે કે નહિ તેની ખાત્રી કરીને શું કરવું છે? જેણે ઘરબાર, બાયડી, છોકરાં, માતા પિતા બધાને છેડયાં તેઓ તે આપણા કરતાં સારાજ છે, પછી ચારિત્ર પાળે યા નહિ તેનું
તે જાણે. ઉતર–ગુરૂતત્વની ખાત્રી કર્યા વગર અને તેને
સમજ્યા વગર કેઈને છૂટકે જ નથી કારણ કે સુગુરૂ વગર જ્ઞાન મળતું નથી. ગુરૂ જે શુદ્ધ ચારિત્રવાન દરેક રીતે હોય તે તેઓ દેવનું સ્વરૂપ શુદ્ધ સમજાવે. કે વિતરાગ પ્રભુ રાગ દ્વેષને જીતવાવાળા, ને કલ્યાણકારી દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ ખરી રીતે પાળે તેજ કલ્યાણકારીનિગ્રંથ ગુરૂ છે. કેવળી પ્રરૂપીત
અહિંસામય કલ્યાણકરી તે ધર્મ છે. શાસ્ત્રોકત ફરમાન મુજબ પાળવાવાળા ગુરૂ જે હોય તેજ ઉપર બતાવ્યા પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્વનું સ્વરૂપ શુદ્ધ રીતે સમજાવે અને તેથી જ માણસે પોતાનું આત્મકલ્યાણ સારી રીતે કરી શકે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
તેટલા માટે આત્માથી પુરૂષોએ, ગુરૂ તત્વ સમજવાની અને તે વિષે ખાત્રી કરવાની ખાસ જરૂર છે. ખાલી વેષ પહેરવાથી સાધુ અને ગુરૂ થઈ જવાય નહિ. વેષ તે પૂર્વે દરેક જીવે અનંતીવાર પહેર્યો છે. પણ શાસ્ત્રોક્ત ફરમાન પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળ્યું નહિ તેથી કલ્યાણ થયું નથી માટે સમજી માણસે વિચારવું જોઈએ કે જિન મારગમાં ગુણી ગુરૂ તે ગુરૂ છે અને તેની પૂજા છે. ગુણ વગરને વેષ પહેરનાર તે ગુરૂ નથી તે તે સંસારી કરતાં બેટા ગણાય કારણ કે લીધેલા મહાવ્રતની મર્યાદા તેડે તે સારા હોય શકે જ નહિ. તે તે ગૃહસ્થી કરતાં
ઊતરતા જ ગણાય. દાખલા તરીકે બે ગ્રહસ્થી છે તેમાં એકે તે સામાયિક કરવાનાં પચ્ચખાણ લઈ સામાયિક લીધું છે અને બીજે પચચખાણ વગરને ખુલે છે. હવે જે ખુલે છે, તે ગ્રહ સંસારના અનેક આરંભ સમારંભનાં કાર્ય કરે છે તેનું પાપ ફકત તેને લાગે છે, પણ સામાયિકનાં પચ્ચખાણ ન હોવાથી, પચ્ચખાણુ ભાંગવાનું પાપ તેને લાગતું નથી, અને જેને સામાયિ
માં પચ્ચખાણ લીધાં છે તે, આરંભ રામારંભવાળું કાર કરે તે બેવડા ગુન્હેગાર ગણાય. આ દાખલ
ધાનમાં રાખી ઉપરોકત ગુફા પર વિચાર કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૭
કે બે ઘડીની સામાયિક ભાંગવાવાળે, ખુલલા ગૃહસ્થ કરતાં ઘણું જ નરસો ગણાય. તે પછી સાધુને તે જીદગીની સામાયિકનાં પચ્ચખાણ હોય છે, તે પચ્ચખાણને ભાંગવાવાળા તે ગૃહસ્થ કરતાં સારા શી રીતે હોઈ શકે! ન જ થઈ શકે સારાને બદલે સાધારણ રીતે ઠગાર તે કહી શકાય અને એવાને જે સારા માની ધર્મ ગુરૂ સમજે તેને ભગવાને મિથ્યાત્વી કહ્યા છે. શાખા–સૂત્ર, ઠાણાંગ ઠાણાં ૧૦માં એમ જણાવેલ છે કે અસાધુને સાધુ સરઘે તે મિથ્યાત્વ લાગે માટે ફકત વેષ જોઈને સારા ગુરૂ તરીકે માનવા નહિ. વિતરાગનાં ફરમાન મુજબનું સાધુપણું પાળે છે કે નહિ તે બાબતની પ્રથમ તપાસ કરવી, નહિ પાળે તેની કરણી તે જાણે એમ કહીને વેષધારીને ગુરૂ માનવા નહિ.
જેમ સંસારમાં કુંભારને ત્યાંથી તાવડી ખરીદ કરવી હોય ત્યારે તેને ઘણું કરીને બે ત્રણ વખત ટકોરાથી વગાડી લેવામાં આવે છે પણ ફુટેલી જાણી જોઈને કેઈ લે નહિ, તે મુજબ ડાહ્યા અને સમજુ માણસોએ ધર્મગુરૂની બાબતમાં પણ પરીક્ષા કરવી, કે આ સાધુની શ્રધા, આચાર, શાસ્ત્રોકત પ્રમાણે અખંડ છે કે કેમ! જે અખંડ રીતે પાળવાવાળા હોય તે તે ગુરૂ છે, પણ જે તે ચારિત્ર અખંડ
માળવાવાજ ન હોય અને માત્ર --કુલી તલાવડી જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
હોય તે સમજુ માણસે તેવાઓને ગુરૂ તરીકે માનવા પૂજવા કે વાંરવા જોઈએ નહિ. પ્રશ્ન પહેલાંના ધારેલા ગુરૂ મુકાય કેમ? ભલેને
તે શાકત પ્રમાણે સંયમ ન પાળતા હાથ અને બીજા સાધુ પાળતા હોય તે પણ ગુરૂ તે તે જ મનાય કે જે અસલથી
એટલે બાપદાદાથી ચાલતા આવ્યા હોયઉત્તર–શાસૅકન પ્રમાણે નહિ ચાલે અને શિથિ
લાચારી હોય છે, તેવાઓને છેડી દેવામાં જરાયે વાંધો નથી. આગળના આત્માથી પુરૂએ શ્રદ્ધા આચારમાં પેટા જાણ્યા તેવા ગુરૂઓને છેડયા છે. તેના દાખલા શાસ્ત્ર પ્રમાણ સહિત નીચે મુજબ છે. શકદાળ પુત્રને ગુરૂશાલે હિતે. તે ખેટ લાગે એટલે તેને છેડી શ્રમણ ભગવંતશ્રી મહાવીર પ્રભુને ગુરૂ તરીકે તેણે સ્વીકાર્યો છે. શાખ સૂત્ર ઉપાસગદશાંગ, અધ્યયન ૭. સુખદેવ સન્યાસી પોતે ૧૦૦૦ એક હજાર ચેલાના ગુરૂ હતા, તેમણે પણ સ્થાવરચા પુત્ર સાધુ સાથે ચરચા કરી, અને તેઓને ધમ ગુરૂ તરીકે સ્વીકાર્યા અને તેમની પાસે, દિક્ષા પણ લીધી. શાખ-સૂત્ર જ્ઞાતા, અધ્યયન ૫ ઈત્યાદિક શાસ્ત્રોમાં અનેક દાખલા છે તે. ધ્યાનમાં લઈ વિચારવામાં આવે તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પટ
માણસ મહાવ્રત નહિ પાળનાર સાધુઓને ગુરૂ તરીકે ન જ માને તેમ છતાં તેઓને જે કંઈ એકાંત પક્ષ તાણી ગુરૂ તરીકે માનવા મૂકે નહિ તે તે વ્યકિતને શાસ્ત્ર હિસાબે અભિગ્રહિક મિથ્યાત્વ લાગે (અગ્રિહિક મિથ્યાત્વ એટલે ખેટા જાણે તે પણ લીધેલી ટેક મૂકે નહિ) આત્માથી હેાય તે વિચારી જેશે. વળી શસ્ત્રોકત પ્રમાણે નહિ પાળવાવાળા સાધુને માત્ર બાપદાદાએ ગુરૂ તરીકે માન્ય કરેલ હોવાથી દીકરાએ તેને જ માનવા જોઈએ તેવા મંતવ્યને લઈ મીજા સુ સાધુને ગુરૂ તરીકે નહી ધારવા અને ગુરૂ તરવું નહિ સમજવું એવી વાત પણ ધર્મ મારગમાં અઘટિત છે. કારણ કે કેઈના બાપદાદાએ ગેશાળા જેવા પાંખડીને ગુરૂ માન્યા હોય અને તેનાં કરતાં દીકરાને મહાવીર પ્રભુ સારા લાગે તે ગુરૂ તરીકે તેને નહિ માનવા એમ બને નહિ.. દીકરા પિતાના ક૯યાણ સારૂ ખુશીથી માની. શકે છે. અને તેમાં જરાયે વાંધો નથી, સબબ દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વ સિાને માટે
સ્વતંત્ર છે. પિતપોતાની આત્મા સાક્ષી ભરે અને જે સારૂ લાગે તે સ્વીકારી શકે છે. આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
so
કલ્યાણ કર્તા તને હક, બાપદાદા કે બીજા કોઇની પાછળ હોઈ શકે નહિ. જેમ કહ્યું છે કે કરણું આપ આપની કેણુ બેટા કણ બાપ” માટે ધર્મોપદેશ લેવા સારૂ શાસ્ત્રોના ફરમાન મુજબ પાળવાવાળા નિગ્રંથ સાધુને ધર્મ ગુરૂ માનવામાં વડીલ અથવા ન્યાત જાત કઈની અડચણ, કે અટકાયત આત્મ હિતૈષી પુરૂષને કબૂલ હેય નહિ જ કારણ કે પેલાની અટકાયત કબુલ કરી, શરમ, વા અંતરાય, રાખવામાં આવે, તે પિતાના આત્માનું, ભવે ભવનું હિત બગડે.
વિવેક લેચને વિચારી જે જે. પ્રશ્ન:-–ઉપરોકત નિગ્રંથ ગુરૂની વ્યાખ્યા લખવાને
અને બહાર પાડવાનું ધ્યેય અથવા હેતુ શું
હશે !
-ઉત્તર–આ વ્યાખ્યા લખવાને અને બહાર
પાડવાનું ધ્યેય ફકત એજ છે કે ભવિ પુરૂષો નિગ્રંથ ગુરૂનાં લક્ષણે સારી રીતે સમજી શકે, તે સિવાય કેઈની નિંદા કે કોઈને હલકા પાડવાનું ધ્યેય નથી તે વાંચક પુરૂષને આ આ આખે લેખ ધ્યાનપૂર્વક વાંચવાથી આપે આપ જણાઈ આવશે.
તિ શુભમુ. ... '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧ પારણની ઢાલ,
(દેહ) કરણ જેમને એલખ્યા, લાગે છન મત છાપ; તારે ત્યાગ જોગ બેઉ જુદા, સમજે આપોઆપ, લા. પ્રથમ કરણ પિતે કરે, કરાવ્યા બીજે જાણ; અનુમેઘાં ત્રીજે કરણ, સમજે ચતુર સુજાણ. પરા પ્રથમ મન બીજે વચન, ત્રીજે કાયા જેગ; સારા નરસા છે ત્રણે સમજે દૈ ઉપગ, ફા ત્યાગ મારગને ઉપરે, જે લગે કરણને જેગ; તે ધર્મ પુન્ય બેઉ હવે, કટે. કમને રેગ. ૪ ભાગ મારગને ઉપરે, જે કરણ જગ જુટ જાય; તે ભાગ વધે ઇંદ્રિયાં તણે, ધમ પૂણ્ય નહિ થાય. પા આ કરણ જેગ ચાવી થકી, બધા તાળાં ખુલ જાય; સમજે ચાવ જે ચતુર, મિથ્યા મતિ ગુંચવાય. દu
: ઢાલ છે આ અનુકંપા જીન આજ્ઞામેં “એદેશી’
ચોવીસ લાખ લીલોતરીની જાતિ, તેને ત્યાગ્યા વગર લાગે પાપ પીછાણે; સમજી શ્રાવક પાપ શું શકે જબ, યથાશકિત બાંધે પ્રમાણે, એ ત્યાગ વધારે છે મોક્ષને
મારગ. કડી, ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આ
દાખલા તરીકે ધારા એક શ્રાવક, પચાસ સિવાય કર્યા પચ્ચખાણે, તે પહેલે કરણે થયે ત્યાગ વધારો, ત્યાગથી નિજ આત્મ કલ્યાણે.
એ ત્યાગ વધારો, મર્યાદા બાંધી તમે પણ કે, બીજાને ઉપદેશ આપે પ્રસિધ્ધ જબ પચાસ ઉપરાંત બીજે પણ છેડી, એ ત્યાગને લાભ બીજે કરણ લીધો.
એ ત્યાગ વધારો. ત્રીજે માણસ કરે છે અનુમોદના, ધન્ય ધન્ય ત્યાગ કર્યા તમે ભાઈ; એમ ત્યાગીના ત્યાગ વખાણે, તે પિણ ત્રીજે કરણ લીધે લાભ ઉઠાઈ.
એ ત્યાગ વધારશે. હવે પચાસ લીલોતરી રાખી હતી. તે પાસે મુકી પતે ખાવા બેઠક એ પ્રથમ કરણ થયે ભેગ વધારે, પણ શ્રાવક સમજે મારો જીવ બેઠો. એ ભેગ વધારો છે સંસાર
મારગ આંકડી. બીજે આવ્યે તેને દસ ખવરાવી, એ બીજે કરણે થયે ભેગ વધારે
જો
પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૩ આપવા વાલાને જે અનુમદે, તે ત્રીજે કરણે ભેગને ભાગીદારે.
ઓ ભેગ વધારો. દા વળી બીજે દાખલે ત્યાગ ભેગને, એક રહસ્થને આ વિરાગ સારા; તે ચોમાસે રાત્રિ ભેજન ત્યાગે, એ પહેલે કરણે થયે ત્યાગ વધારે ઓ ત્યાગ વધારો છે મોક્ષને મારગ. શા ઉપદેશ આપી બીજાને છેડાજો, તે બીજે કરણે થયે લાભ પ્રસિધ્ધ તિણ ત્યાગી વૈરાગીને જે અનુમે દે, તે ત્રીજે કરણે લાભ સેહજોહી લીધે.
એ ત્યાગ વધારો. ૧૮ હવે દિવસે જમ રાખ્યો છે તેને, ભેગ મારગ પહેલે કરણે કહી જે; શરીર સારૂ આરંભ ક પડે છે, પણુધર્મ તે ત્યાગ છે તેમાં ગણી જે. એ ભેગ વધારો છે સંસાર મારગ. લાલા કેટલાએક બાલ અજ્ઞાની એમ બોલે, ખાવે પી એમાં શેને છે દો; તે ત્યાગ બેગ સું છે એલખે નહિ, ખાઈ ખાઈ પશુ જેમ દેહિને પિષે.
ઓ ભેગ વધારે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પિતે જ તે પહેલા કરણ છે, તે જમાડયે તે કરણ ભાગને બીજે; જમ જમાડો સંસાર મારગ, પણ ત્યાગને ભેગની એલખ કીજે. એ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૧. કઈ જમાડણવાલાને ખૂબ વખાણ, આને કે મજાને માલ જ માજો; તે ત્રીજે કરણે થયે ભેગમેં દામિલ, ફોગટમાંહી પાપ ઉપાયે. એ ભેગ વધારે છે સંસાર મારગ. [૧૨ કેાઈ આખા દહાડામાં એક જ ટાણે, જમ રાખ્યા બાકી કીયાપચ્ચખાણ; રાખે તે ભેગનો પહેલા કરણ છે, ત્યાગને નામ એકાસણા જાણ.
એ ત્યાગ. ૧૩ એમજ બીજાને ઉપદેશ આપીને, એક ટાણા સિવાયના ભંગ છેડાયે; તે બીજે કરણે દલ લ કહિ જે, ત્યાગ વધારાનો લાભ ઉઠા.
- એ ત્યાગ મારણ. ૧૪. ત્રીજે કરણે અનુમોદનવાળે, એ ત્રણે જણે શિવપંથ આરાધ્યે, એક ટાણે જે જમ્યા જમાવ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
તે લેગ મારગ સંસારને સા .
ઓ લેગ વધારા છે સંસાર મારગ. ૧૫ા વળી ઉપવાસ પારણે ત્યાગ ભેગને, ન્યાય સાંભલને નિર્ણય કી; લીલોતરી રાત્રિ ભોજન જેમ જ, કરણ જોગી એલખ લી . એ ગ ૧૬ પતે ઉપવાસ કર્યો એક શ્રાવક, તે પહેલે કરણે થયે ત્યાગ વધારો; ચ્ચારૂં આહારનો ત્યાગ કર્યા, જભ રોક દીધા નિજ આશ્રવારે. એ ત્યાગ વધારે છે મેક્ષને મારગ ૧છા ઉપદેશ આપી બીજા પુરૂષને, તેને કર્મકાટણ ઉપવાસ કરાવ્યું; તે ત્યાગ વધારી કરી આતમ શાતા, એ બીજે કારણે લાભ કમાવ્યું.
" એ ત્યાગ વધારે. ૧૮ જે તપસ્યાવાલાને ખૂબ વખા, ધન્ય ધન્ય સફળ કર્યો અવતારે; તે અમેદવારૂપ ત્રીજે કરણે, ત્યાગ. પ્રશંસાને લાભ અપ રે.
એ ત્યાગ વધારે. ૧લા હવે ઉપાસવાનો પારણુ સારૂ,
બીજે દિવસ કય આરંભ કુટે, પછી પચ્ચખાણ પાળી ખાવા બેઠા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
જઅ થયે ભોગમેં દાખિલ ત્યાગથી ટે
એ ભેગ વધારે. ૧રવા પોતાને પારણે પહેલે કરણે, તે બીજાને બીજે કરણે જાણે;
ઓ ભેગ વધારે પાધરે દિસે, ગ મેં ધમ કહેતે અજાણે.
એ લેગ વધારે. ૨૧ પાર કરે કરાવે તેહને કૈઈ, અનુદે કહે સારે કીધે; તે ત્રીજે કરણે ભેગ વખાયે, એ કરણ જોગને છે લેખે સીંધે,
એ ભેગ વધારે રરા પત પેતાને ઘેર તેડી લે જાવે, જમે જમાડે સંસાર વ્યવહાર, પિણ તિણુમાંહે ધર્મ ન સમજે, શ્રાવક સમજે બીજે આશ્રવધારો.
ઓ ભેગ વધારો. એમ ત્યાગ ભેગને ખુલ્લાએ સાંભળ, કઈ મેહ કમ વસ ઉલટી ક્ષણ અસાપ કહે બારણે નહિ કરાવણ, એહવા આરોપ મૂકે વજાણુ કાણુ.
ઓ લેગ વધારે. મારા પણ ભાઈ એમ ન સમજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ના પાડ્યાં લાગે અંતરાય કમેક દેખ લિબારી વહારેજ નહિ, તે ના કહ્યા કયાં રહ્યો સાધુ ધો.
ઓ ભેગ વધારે ર૫ સાધુ તે ઉપદેશ આપી ને, ત્યાગ ને ભેગને મારગ સમાવે; જોગ વધારામાં મેહ વશ પ્રાણી, ધર્મ સમજે તે કુબુદ્ધિ છેડવે.
એ ભેગ વધારે. ૨ ? ઉદેશ આપી ઉપવાસ કરાવ્યું, તે બીજે કરણે થઈ ત્યાગ દલાલી; તિણ ત્યાગ દલાલી મેં ધર્મ કહો પ્રભુ, પણ ભોગની વાત સૂત્ર ન ચાલી.
એ લેગ વધારે પારકા કુગુરૂ ત્યાગને બેંગ બેઉ મેં કે મજાના ધર્મ બતાવ્યેક પિંણું સમજુ માણસ પાધરે સમજે, બેઉ મેં ધર્મ થાયે કિશુ ન્યાયે.
ઔ ભોગ વધારે. ભારત પારણામાં જે ધર્મ થાવે તે, -ઉપવાસ કરી કૈણુ ભુખ્યા મરશે; પિસાવાળે વગર કાયા કચ્છે, પારણાં કરાવી કરાવીને તરસે.
ઓ લેગ વધારે પસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ટ
:
ગરીબ તે પારણાં કયાંથી કરાવે, ટલીના ફાંફાં પાતાંને હાય; ઈસુ ન્યાયે તા નિધન રખડે, પૈસાવાલા વે
સ્વર્ગ મેસાય.
ભાગ વધારા, ૫૩૦l
આ આમ વિતરાગના સામ માંહે, પક્ષપાત : નથી રાખી કાય; માટે જ ત્યાગમે ધમ પ્રરૂપ્યું, ગરીબ ભાગ્યવાન કરે તિને હાય. એ ત્યાગ વધારા. ૩૧
કેટલાક જીવ સમજ્યા વિણુ મેલે, મે પારા કરાય શાતા વપરા; તિજી શાતાના ધમ થયા છે, મ્હે' ખટરસથી પેગ્યે સાધર્મી ભાઈ. આ પુદગલ શાતા સસારને મારગ, ૫૩૨) ઇસુરા ઉત્તર આપુ સીધે, ગ્રાહક બુદ્ધિથી ન્યાય થાતા થઈ તે . પ ધરી દીસે, પણ શાતાના શેક છે એ
વિચાર;
પ્રકાશ.
આ પુદ્દગલ શાતા. ૫૩૩) કરે કરાવે તેહથી તા,
'
ઉપવાસ આતમ થાતા થતી જાણે; પારણામાં થઈ પુદ્દગલ શાતા, શ્રામ છે શાતાના ભેદ પિછાણેા.
આ પુદગલ યાતા, તાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
કે માણસ ઉપવાસ કર્યો તે વખતે, પુદગલને તે થઈ પમ અશાતા; ફલ જેમ આ કાયા કુમલાઈથી, ગરમી ચઢી માથે ચકકર આતા.
* આ પુશલ શાતા. પાપા જબ આતમાથી ભિન્ન સમજી કાયા, સમભાવ રાખી કમ અપાયા; તરે આતમ શાતા થઈ. મજાની, ઉપવાસથી ફલ એહવા પાયા. આ આતમ શાતા મુક્તિનો મારગ. ૩૬ બીજે દહાડે થયે પારણે જબ, સુdો મટી કાયા દિસે માની આ પુદગલ શાતા થઈ પારાણામેં, અને આતમ શાતા કેઈ મોહવશ માની.
આ પુદગલ શાતા. ૩ આત્માને તે થઈ ઊલટી અશાતા, જે જ્ઞાનદષ્ટિથી કઈ જેય વિચારે; આ પુદગલ સારૂ કરવો પડયે આરંભ, જબ જીવ થયે કર્માથી ભારે
આ પુદગલ શાતા, મારૂ ઉપવાસ કરાય ને કેમ ખપાયા, જબ તે પેલાને થઇ આતમ શાતા; પારણાથી કરી .પુદગલ થાતા, જબ જીવને તે થઈ ઊલટી અશાવ.
આ પુદગલ શાતા. મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
* એ પારણાની શાતામે ધર્મ તે,
ઉપવાસમાં કહેશે . પડશે માપ, કાણુકે તપસ્યાથી પુદગલ અશ્રાતા, એ પ્રશ્ન પુછયા કુગુરૂ રહે ચુપચાપ
આ પંદગલ શાતા. u૪૦ કઈ પારણે પાર કરી રહ્યા ભેલા, પણ પારણાને અર્થ સમજે ન કેય; પચ્ચખાણ પૂરા થયા પાળે ચળાવે, છે તેને નામ છે પારણા ય.
એ ભેગ વધારો. ૪૧ પચ્ચખાણ કરે કરાવે એક માણસ. બીજે પચ્ચખાણ પાડે પડાવે; કહો બેઉમાં જીન આજ્ઞા કેણ પાળી, સમજુ માણસ ન્યાય મિલાવે.
એ ભેગ વધારો. જરા વળી પારણના ભેદ અનેક છે, સાંભળ ભવિ ચિત્ત લગાવે; ઉપવાસને પચ્ચખાણ પાળી જમે તે, ઉપવાસ પારણે કહેવાયે.
એ ભાગ વધારો. ૪૩ એમ જ કેાઈને રાત્રિ ચેવિહાર જ, સૂર્ય ઉગ્યે ખાવે પચ્ચખાણ પાળી; તે વિહારને પારણું કહી જે, સમજેજી સમજે ન્યાય વિચારી.
એ લેગ વધારા. જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
કોઈ એક મહિના સુધી લીલેતરીના, પચ્ચખાણ કયા દિલ સમતા ધારી; બીજે મહિને માવે પચ્ચખાણ વાળીને, એ પણ પારણે કહીએ ભારી.
ઓ લેગ વધારે. ૪પાક ઉપવાસ લીલોતરી ને વળી રાત્રિને, ઇત્યાદિક પારણે વિવિધ પ્રકારી; કહે કયા પારણામેં આપે જીન આજ્ઞા, ઉત્તર આપે શેચ વિચારી.
એ ભાગ વધારો. દા એમ પ્રશ્ન પુછયાને જવાબ ના આવે, જબ ટેક રાખણ કુહેતુ લગાવે; કહે પારણે કરાવતે કરાવતે કઈ વખતે, તીર્થકરને જીવ જમા જાવે.
એ ભેગ વધારો. ૧૪૭ના તે જમાડણવાલો તીર્થકર શેત્ર માંધે, એહવે હીંસાધમ લાભ બતાવે; એમ અ૯૫ પાપને બહુ નિ જરા, કહી કહી આડંબર ધર્મ ચલાવે.
એ ભેગ. ૪૮ પણ એટલે ભેદ ન સમજે, ભેલા જે દ્રવ્ય તીર્થકર જમ્યા લાગે ધર્મ તેદ્રવ્ય તિર્યકર જીવને ખાધામેં આવે. તે કેટલે માટે બાંધશે પપ કમ.
ઓ ભેગ. જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
તિપુરી વિગત વિવરા શુદ્ધ સાંભળો, કે ગતાગતથી જેય વિચારે
પૃથ્વી પાણી વનસ્પતિ માં, દ્રવ્ય કેવલીના જીવ છે ધારે.
લેગ, ૫૦૧ તે જીવ જે ખાધામેં આવે છે, તેની શ્રદ્ધા લેખે તેને પૂછજે તું કહેતે દ્રવ્ય તીર્થકર જમ્યા ધમ તે, મર્યાંથી કેટલે પાપ ગણી જે.
એ ભેગ મારગ ૫૧ એ ન્યાય સાંભળ સમજુ એમ વિચારે, કુગુરૂ એકતરફી વાત બતાવે લાભ દર્શાવે દ્રવ્ય જીન જમ્યા, પણ દ્રવ્ય જીનહિંસાની વાત છુપાવે.
એ ભેગ. પર વલે દ્રવ્યે તીર્થકર જમાડયા જે ધમ, તે શ્રેણિકને શ્રી કૃષ્ણની રાણી; દ્રવ્યે તિર્થંકર હતા પતિ પતાના, તેને જમાડયા દિસે આહાર પાણી.
એ ભેગ. ૧૫ પણ પતિ જમાડવાના કાયથી તો, તીર્થકર ગોત્ર બાંધ્યો નહિ કોય; તે દ્રવ્યે તીર્થકરને જીવ જગ્યાથી, પારમેં ધર્મ કસી વિધિ હાય.
એ લોગ મારગ. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
એમ ખોટી શ્રદ્ધા પગ પગ અટકે, જય જીન આજ્ઞા બાહિર ધર્મ બતાવે; કુગુરૂંપયા આડંબર માંહે, તબ ત્યાગ મારગ લખાવણ નાવે.
એ ભેગ. મારગ. ૧૫યાા જબ સગડીઓ ને આડંબરીએ ધર્મ, સાય શ્રાવક મિલ ખુબ ચલાવે; તબ પજુસણમે પારણા સારૂ, છિકાય કટો હાંસે પાષા.
એ ભેગ મારગ. પરા પછે લીલોતરી આદીની થાયે પ્રભાવના, તેહનાં છાપાં ખૂબ છપાવે; જ સાધુ કેવા પ્રભાવશાળી, એટલા એટલા માગસે આવે.
એ ભેગ મારગ. પછા જબ નામના દેશ પ્રદેશમાં ફેલ, મહારાજ સાંભળ હર્ષિત થાવે; પારણમેં ધમ બતાવે છે કારણ, એ અંદરનો ભેદ વિરલા પાવે.
* એ ભેગ માર. ૫૮n મહારાજ તે થયા નામથી ખુશ, શ્રાવક ખુશ સહલે સાંભળી ધર્મ બેઉ મિલ આડંબર ધમ ચલાવે, પણ ત્યાગ ાગ ન લખ્યા મમ.
એ ભાગ મારગ, પપલા
બ૨
ચારગ... '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ત્યાગ મારગ છે માત્માં , ભેગ મારગ પુદગલ વ્યવહારો; આતમ પુદગલ સ્વરૂપ જુદા જુદા સમજ્યા વિના નહિ સમકિત સારે.
એ ભેગ વધારો. દા ભોગ મારગમેં બૈઠે છે શ્રાવક, જમે જમાડે આ સંસારી ચાલ; પિણ ભેગ વધારામેં ધમ ન સમજે, ભગ ત્યાગ ઓલખાવણુ કહી આઢાળ.
આ ત્યાગ મારગ દશા સંવત ઓગણીસે નવ્યાશી વર્ષે, પિોષ વદિ છઠ મંગલવારે. પૂજ્ય પ્રસાદે સૂરજ જેડી, દાદર શહેરે હર્ષ અપારો. એ ત્યાગ વધારે છે મેક્ષનો મારગ દરા ઈતિ પારણાની ઢાલ સંપૂર્ણ.
દ્રવ્ય સાતા અને ભાવ સાતાની ઢાલ શાતા આપ્યા શાતા થાવે, એમ કહે બહુ પ્રાણ; તે શાતા કઈ સાંથલે ડાહ્યા, નહિ કરતા ખેંચાતાણું રે.
સમજુ શાતા અર્થ વિચાર, પુદગલ શાતાથી પ્રેમ કરી, જવ શાતા કેમ વિસારે.
| ૨ સમજુ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
હ૫
પદમલ શાતા સાજ શરીરને તે આમથી ભિન્ન જાણે; પર હિના તેવીસ વિષય, પછે તે પિછાણે રે.
સમજુ !! ૨ જીવ શાતા કેાઈ જીવ અજ્ઞાની, તેને જ્ઞાન આપી કરે જ્ઞાની; હિંસાદિક પાંચ આશ્રવ છુડાવે, ભાવે ડુબતાને કાઢે તાણી રે.
છે સમજુ ૩ મુદગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારો; અનંતીવાર જીવ થયે ભીખારી, અનંતીવાર શેઠ સારે રે.
છે સમજુ ૪ ભીખારી ભીખ માંગવા કારણ, શેઠ તણે ઘેર આવે આતે રીત છે કાલ અનાદિની, પોતાની ગરજે પેલા પંજવે રે.
સમજુ. ૫ ભીખારીને દુઃખીયે દેખી, શેઠ શાતા વપરાઈ; પુદગલ આપી પુદગલ પળે, આ પુદગલ શાતા કહેવાઈ રે.
દુનિયાની ભાગીદારીને ધન, શેઠે ભીખારીને આપો; તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપે રે.
! સમજુ. ૭ પુદગલ શાતા સબંધ સગવાથી, જીવ કિયે બહુ વારો પિણભાવે આતમ શાતા કિયા વિન, નથી થયે
- કેાઈને ઉદ્ધાર છે. જે સમજુ છે ૮ જે *દુમકને ઉપદેશ દઈને, હિંસાદિક છેડાવે માનદશન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા શાવે રે.
- સમજુ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૬
ભાવે આતમ શાતાની ઓલખ, કરશે તે નહિ અયડશે, પુદગલ શાતાને જીવ શાતા કહેશે, તે ચિંહુગનિ ગાથા
ખાશે રે. . સમજુ છે ૧૦ પુદગલ શાતા સંસારને મારગ, તેહને મેહમતવાલા વખાણે ધમ સંબંધ છે આત્મા સાથે, પરમારથ વિરલા જાણે રે
છે સમજુ . ૧૧ પુદગલ જીવને પરિચય અનાદિ, જુદે સમજ્યાથી સમક્તિ આવે, તે માટે રહે જે રાચ્યામાચા, બેધ
બીજ નહિ પાવે રે. સમજુ ૧૨ વર્ષ ઓગણીસે નવ્યાસી મિસર મહિને, સુદ નવમી
સોમવાર પૂજ પ્રસાદે સૂરજ ભાખે, સાતા ભેદ વિચારો રે.
- સમજુ છે ૧૩ | (સંપૂર્ણ) * દુમક=કસાઇ.
સાધુ કે આચાર કી ઢાલાં
છે ઢાલ પહલી | (ભવિયણ જોવો રે હાય વિમાસી એશી) આધાકરમી ઉદેશિક ભાગ તિરુને,
નિશ્ચય કદા અણાચારી દશવૈકાલિક રે તીજે અધ્યયને
! શંકા મ આણે લિગારી રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭:
ભવિયર્સ જોયો હદય વિમાસી ૧ આધાકરમી ઉદેશિક ભેગવે તિજીને,
લિષ્ટ કહ્યા ભગવાન 1 દશવૈકાલિક રે છે અધ્યયને,
- નિરણે કરે બુદ્ધિમાન રે ! . . ૨ | આધાકરમી ઉદેશિક ભગવે તિણને,
નક નામી કહ્યા ભગવાન છે - ઉત્તરાધ્યયન રે વીસમેં અધ્યયને,
નિણે કરો બુદ્ધિમાન ? | ભ. . ૩ | આધાકરમી ઉદેશિક ભગવૈ,
તિપુરા છ વ્રત ભાગ્યાં જાણુ આચારાંગ રે દૂજે અધ્યયને,
જોય કરે પિછાણ રે . . . ૪ . આધાકરમી ઉદેશિક ભગવે,
તિણમે છે મેટી ખેડા , આચારગે પહિલે થતા ખંધે,
કહ દિયા ભગવંત ચાર રે , ભ, મ . આધાકરમી ઉદેશિક ભોગવે અધોગત જીવ,
વલી કહ્યા છે. અનંત, સંસારી ભગવતી રે પહેલે શતક ૨ નવમેં ઉદેશ,
| તિહાં બહુત વિયે વિસ્તારી રે ભ, ૬ આષાકરમી ઉદેશિક ભગવૈ તિણુને,
કદા ગ્રહી ને ભેખધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
રેચ પક્ષ સેવન કહ્યા છે,
સૂયગડાંગ દૂજા કૃત ખંધ મઝારી રે , આધાકરમી ઉદેશિક એકવાર ભેગવૈ તિથને,
ચૈમાસી પ્રાયશ્ચિત દેણે કે સદા નિત નિત ઠેઠ સ્વં ભેગવે,
તિને પ્રાયશ્ચિત રે કાંઈ કેહણે રે ભ. . ૮ આધાકરમી ઉદેશિક ભાગ તિરું ને,
સબલે દેષણ લાગે છે સદા નિત નિત ઠેઠ મ્યું ભૌગર્વે
તિને પ્રાયશ્ચિત રે કંઇ થાગ રે ભા૯ સાધુ કાજે દડ લે ,
કીડી મકેડી દેવે દષ્ટી અનેક ત્રસ જી ને મારે ત્યાંરી,
વિકલાં રી ગત હસે માઠી રે છે . ૧૦ અનેક ત્રસ જીવાં ને મારે,
અનેકાં પર દેવે દાટી કુગુરૂ કાજે જીવ ઈણ વિધ મારે,
ત્યાંરી અકલ અલ આઇ પાટી રે , ૧૧ વાસ ઉશ્વાસ રૂંધી જીવ મારે,
મહામહની. કમ બંધાયા કહી દશા શ્રત ખધ સુત્રને
તેપિણ વિકલાં ને ખબર ન કાંય રે . . ૧૨ જ ચીગટરે તણખે નામૈ જ8, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉટ
કિડિયાં લાખાં ગામે આવે છે ઘર લીપે દડ રૂધે .
કિડિયાં લાખાં ગમે મર જાઉં રે ! ભ. ૧૩ પિતી કર્મ દેષ સેવે તિને,
કહ્યા ગૃહસ્થી ને ભષધારી દેય પક્ષના સેવનહારા કહ્યા છે,
સૂયગડાંગ દુજા શ્રત ખંધ મંઝારી રાભ. ૧૪ પિતી કમ દેષમેં આધાકરમી,
દોષ વિશેષ છે ભારો ! સદા નિત નિત આધાકરમી દોષ સે છે,
તે નિશ્ચય નહીં અણગારે રે ભ. ૧૫ આધાકરમી સ્થાનક સેવે ઉદ્યાડું,
વલિ સાધુ બાજે અનાખી . મહામહની કમ બાંધે છે,
દશા ત ખબ્ધ સૂત્ર છે સાખી રે , લ. + ૧૬ છે આધાકરમી સ્થાનક સે ઉઘાડું,
પૂછયાથી પાધરું બોલાણું નહીં આવે મિશ્ર બેલ્યાંથી મહામહની કાર્ય બંધાય,
કડ કપટથી કામ ચલાવે રે | ભ | ૧૭ n આધાકરમી સ્થાનક સેવૈ ઉઘાડું,
પૂછયાથી બેલે કુડા ત્યાંરા શ્રાવક ત્યાંરી સાખ પૂર્વે છે,
તે ગયા વતી રે પૂર ર ા ભ છે ૧૮ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
આધાકરમી સ્થાનક સેવે ઉઘાડું,
વલી સુંઠ બેલૈ જાણ જાણુ ત્યાંરા જેવા સ્વામી તૈના સેવક,
નિકલ ગયે જાગક દાણ રે | ભ, છે ૧૯ . કાઈક શ્રાવક ત્યાંરા ભારી કર્મા,
ફુટ બેલતાં ન ડરે લિગારા આધાકરમી ને નિર્દોષ કહે છે,
તે ડૂબ ગયા કાલીધાર રે . ભ. | ૨૦ | આષાકરમી ઉદેશિક ભેગવ તિણને,
સાધ સરધે તે મિથ્યાતી ઠાણાંગ રે દશ મેં કોણે કહ્યો છે અર્થ,
મુંહ તણું મતિ જાણે બાતી રે ! . . ૨૧ માધાકરમી ઉદેશિક ભેગ.
તે છે ભારી કરમાં ! શુદ્ધ બુદ્ધ બાહિરા જીવ અજ્ઞાની, - કેમ પામે શ્રી જિણ ધરમાં રે | ભ ૨૨ - આધાકરમી દેષ સૂતર સું બતાયે,
સૂત્ર મેં દોષ અનેક એલરે લિયે દેષ કહું છું,
t' તે સુજી આણવિવેક રે . ૨૩ . મલરે લિયે ભગવે તિને,
નિશ્ચય કહ્યા અણુવારી દશવૈકાલિક રે તીજૈ અધ્યયને, - શંકા જ જાણે. લિગારી. રે. ૫ ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
મલરે લિયે ભગવૈ તિણને,
ભિષ્ટી કહ્યા ભગવાન દશવૈકાલિક રે છ અધ્યયને
નિર્ણય કરો બુદ્ધિમાન રે ભ. . ૨૫ : મોલર લિયે ભેગવૈ તિણને,
| નર્કગામી કો ભગવાન ઉત્તરધ્યાન રે વીસમે અધ્યયને,
નિરણુય કરો બુદ્ધિમાન રે ! ભ. i ૨૬ છે મોલરે લિયે ભેગધે,
તિ મેં છે મોટી ખેડા આચારાંગે પહલે શ્રત ખંધે,
કહ દિયા ભગવતે ચોર રે ! ભ. છે ર૭ મેલર લિયે ભગવે તિરા,
સુમત ગુપ્ત મહાવ્રત ભાગ નિશીથ રે ઉગણી સમેં ઉદભૈ,
કહ્યા વ્રત વિહા નાગા રે ભ. | ૨૮ it મે લરે લિયે એક વાર ભેગ,
તિણને ચૈમાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ મ્યું ભેગવે તિણને,
પ્રાયશ્ચિત રે કાંઈ કેહણે રે ! ભ. . ૨૯ છે મેરે લિયે ભેગવ તિરુને,
સબ દેષણ લાગે સદા નિત નિત ઠેઠ સ્યુ ભેગવૈ, તિને પ્રાયશ્ચિતરે કાંઈ થાગ રે ! ભ. છે | ૩૦ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
મેલર લિયે દેષ સૂત્ર બતાઊ,
દેશ અનેક નિત પિડ રો દોષ કહું છું,
સુણજ્યો આણ વિવેક રે ( ભ. . ૩૧ નિત રે નિત એક ઘર કે વહિરે,
- તિણને નિશ્ચય કહ્યા અણાચારી દશવૈકાલિક રે તીજે અધ્યયને,
• શંકા મ જાણે લિગારી રે . ભ. ૩૨ નિત રે નિત એકનું ઘર કે વહિરે,
તિણને ભ્રષ્ટ કહ્યા ભગવાન દશવૈકાલિક રે છઠું અધ્યયને,
જોય કરો પિછાણ રે ભ. . ૩૩ નિત રે નિત એકણું ઘર કે વહિરે,
તિણને નકગામી કહ્યા ભગવાન દશવૈકાલિક રે છછું અધ્યાયને
નિરણય કરે બુદ્ધિમાન રે | ભ. ૩૪ નિત રે નિત એકણુ ઘર કે વહિરે,
તિણ મેં છે માટી ખેડા આચારંગ પહેલે શ્રત ખંધે,
કહ દિયા ભગવતે ચાર રે . ભ. ૩૫ નિત રે નિત એકશુ ઘરકો વહિરે એક વાર,
તિણને ચમાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ મ્યું વહિરે તિહુને,
પ્રાયશ્ચિત રે કાંઈ કેહણે રે ! . . ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૩ ૮૩
નિત રે નિત એક ઘર કે વહિર,
તિણને સબલે ષષ લાગે છે સદા નિત રે ઠેઠ મ્યું વહિરે, - તિણુને પ્રાયશ્ચિત રે કાંઈ થાગ ૨ | ભ. . ૩૭ છે ભાગલ ભેષધારી નિત જે નિત વહિર,
એકણુ ઘર કે આહાર ! પૂછયાંથી પાધરા નહીં બોલે,
ઝૂઠ બોલે વિવિધ પ્રકાર રે . . . ૩૮ છે ભાગલ ભેષધારી નિત રે નિત વહિરે,
એક ઘર કે આહાર પાણી પૂછયાં થકી પાધરા નહીં બેલે, .
ઝ8 બેલૈ જાણું જાણું રે ! ભ. B ૩૯ આહાર તણે સંભોગ ન તેડયા,
તે પિણ ખાવા ને કાજે -એમ માંડલે રા આહાર જુવા જુવા કરે છે,
નિર્લજજા મૂલ ન લાજે રે | ભ. . ૪૦
છે ઢાલ બીજી છે (રે મુનિવર જીવ દયા પ્રતિપાલા એ દેશી) આધાકરમી સ્થાનક માહે સાધ રેવે તે,
હિલઈ મહાવ્રત ભાગો દયા રહિત કહ્યો સૂર ભગવતી મેં
અનન્તા જનમ મરણકરસી આગે રે સુનિવર જીવ દયા પ્રતિ પાલે છે એ આંકડી લે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સવ સાવજ રા ત્યાગ કે તે;
દૂજોઇ મહાવ્રત ભાગે જે કેવૈ સ્થાનક હારે કાજ ન કીધે તે,
કપટ સહિત ઝુઠ લાગે મુ છે ૨ | જે જીવ મુઆ ત્યારે શરીર ન આયેં તે,
અદત્ત ઉણ છવા રી લાગી આજ્ઞા લેપી શ્રી અરિહન્ત દેવની, તિસુચ્ચું તીજે મહાવ્રત ગયે ભાગી રે | મુ. | ૩ | થાનક ને આપણે કરિ રાખે,
મમતા રહે નિત લાગી મઠ વાસી મઠ માહે વસે યું
પાંચ મહાવ્રત ગયે ભાગી રે ! મુ. | ૪ | ચોથે ને છો તે તે કિશું વિધ ભાગ્યા,
આચાર કુશીવિયા ને લેખ એહવા ભાગલ ફિરે સાધાં ને ભેષ મેં, તિણને બુદ્ધિવત જ્ઞાન ચં દેખે રે મુ છે ૫ . એક કાય હણ્યાં સ્પે ઉત્કૃષ્ટ ભાંગે,
હિસા છઃ કાયરી લાગી એક વ્રત ભાંગ્યાં સ્ય ઉછૂટે ભાંગે,
વ્રત છઊ ગયા ભાગી રે | મુ. | ૬ | ઈશુ મ્યું તે દેષ મેટા મોટા સેવે,
સાધારી ભૈષ મઝારો તે ચતુર વિચક્ષણ જાણુ હુસે તે,
તેને કેમ સરધે અણગારો રે , મુ. ૭ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૫
દ્વાષ બેતાલીસ કડ્ડા સૂત્રમાં,
બાવન કહ્યા અણુાચાર !
એ દોષ સેવ્યાં સેવાયાં,
મહાવ્રત મે પડસે બિગાડા રે ! સુ. ॥ 4 ॥ આચારાંગ રે મીરે અધ્યાયને, છંટે ઉદ્દેશે નિહાલા !
વચન સુણુ સુષુને હિંચે વિસારે
મત કરે। આલ પ ́પલે રે ! મુ. ॥ ૯ !! કાઈ સ્થાનક નિમિતે ગ્રન્થ દેવે તિષ્ણુ ને, સુખ રજૂ મતિ સરાવે
!
આપસ મે' છઃ કાચ છત્રાં ને,
આની કરિ જીને સાંઇ મરાવા રે ! સુ. ! ૧૦ ॥ સ્થાનક કરાવતા ને ધમ કહી ને, ભાલાને મત ભરમાવે !
આપ રહેવા ને જગ્યાં કારણે,
વાં ને કાંઇ સરાવા રે ! મુ. ૫ ૧૧ ॥ સાધુ કાજે જીા હણે ત્યારે,
હાસે ભૂસ્યુ་ભૂૐ ।
જે સાધુ ઉણુ ગ્યાં મેં રહી તા,
સાધપણા તિ રે બુડેઃ રે ! મુ. ॥ ૧૨ ૧ જિજ્ઞ સ્થાનક નિમિતે ગ્રન્થ દિયેા તિશુને, એટલા જીવાં ને તેને પાપે
ધમ જાણે તે પાપ અઠારમાં,
હાસે ધણા સન્તાપે। ૨ ।। સુ. ૫ ૧૩ ll
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૬
સાધુ કાજે દડ નીચૅ છપરા છો,
જીવ અનેક વિધ મારે આપ ડૂબે વલી વધુ જવા ,
ગુરાં રે જનમ બિગાડે રે , મુ. મે ૧૪ 1 યે ધર્મ કિકાણે જીવ હણે તે,
દયા કયે ઠેકાણે પાલે કુગુર એ ભરમાયા તુમને '
કાંઈ લગાવે કાલે રે મુ. રાત અપારી ને જીવ ન સૂઝે તે,
આડા મત જડે કિંવાડે ! છ:કાય રા પીયર બાજે તે,
હાય મ્યું છવ મત મારે રે ! મું. મે ૧૬ છે જે થાને સાચી સીબ ન લાગે,
તો મત લેવે સાધવિયાં રે શરણે સાધાં રહણે દ્વાર ઉઘાડે,
સાર્ધવિયાં રે ચાલ્યા છે જડણે રે મુ. મે ૧૭ ગૃહસ્ય સાથે મેલે સંદેશા,
જબ મારી જાવૈ છઃકા વે જેયાં વિના ચાલે મારગ મેં,
એહવે મત કરો અન્યાયે રે | મુ. મે ૧૮ , એ સાયપણે થાં મ્યું પલતે નદીસે તે,
શ્રાવક નામ ધરાવે છે શકિત સારૂ વ્રત, ચાખા પાલે,
દેષ મતિ લગાવે રે ! મુ. મે ૧૯ I
2સયાં જ
મત હતા નઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આચાર તમારાથી પલતે ન દીસે તે,
આરાં કે માથે મતિ ન્હાખે ! ભગવન્ત કેવાયત બાજે,
તે જૂઠ ભેલતા કયું ન શકે રે ! મુ. ૨૦ છે વત વિહુણ સાધુ બાજે,
મેં હી લેકા મેં પુજાવે છે કાલે બાદલ ર્યું થતાં બાજે,
એ મને અચરજ આવૈ રે | મુ. | ૨૧ છે. ઇત્યાદિક આચાર માંહીં ને
પૂરો કેમ કહેવાય છે હિન્સા માંહી જે ધર્મ થાપ તે,
પિણ ખબર ન કાયે રે ! મુ. | ૨૨ છે તેલે કરે તિણ ને તીન દિન કેઈ,
પાણું કર પાવે તિણ ને તે આગલે રી શ્રદ્ધા રે લેખે,
એકન્ત પાપ બતાવૈ રે છે મુ. | ૨૩ . ચોથે દિન આરમ્ભ કરી ને,
છકાય હણીને જમા તિશુ મિશ્ર ધર્મ પરૂપે તે
ઓ કિશ વિધ મિલસે ન્યાયે રે | મુ. | ૨૪ છે. તેલા કરે તેને પાણી પાયાં,
એકન્ત પાપ બતાવૈ | ઐથે દિન આરમ્ભ કરીને જમાવૈ,
તિણ મિશ્ર કિહાંથી થાવૈ રે મુ. | ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
મિશ્ર માહે ધર્મ કે તિણ રી સરધા રે લેખે,
એ ઘણે ચલ કહેવાય છે હિન્સા માહે ધમ થાપો તે
સૂત્ર સામે જોવે રે | મુ. | ૨૬ છે અર્થ અનર્થ ને ધ રે કાજે,
જીવ હણે મન્દ બુદ્ધિ ધમ કાજે જીવ હણે ત્યારી,
શ્રદ્ધા ઉત્પી સ્ય ઉધી રે / મુ. | ૨૭ . સમુચય આચાર સાધુ રે બતાયે,
તિણ મેં રાગ દ્વેષ મતિ આણે ! એ વચન સુણ સુણ હિયે વિમાસે,
મત કરો ખાંચા તાણે રે ! મુ. . ૨૮ છે પ્રીત પુરાણું થી થાં સ્પં પહલી,
તિણ મ્યું બિન ભિન કર સમઝઊં . જે થારે મન મેં શંકા હવે તે,
સૂત્ર કાઢી બતાઉં રે | મુ. ૨૯ સંવત્ અઠ્ઠા વરસ તેત્રીસે,
મેડતા શહર મઝારે | વિશાખ વદી દશમ દિન થાં ને,
સીખ દીની હિતકારે છે કે મુ. | ૩૦ |
| | દેહા પહિલા અરિહન્ત ને નમૂ, જ્યાં સાર્યા આતમ કામ છે વલે વિશેષે વીર ને, તે શાસણ નાયક સ્વામ છે ૧છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
તિણ કારજ સાઝી આપણુ, પહુન્તા છે નિરવાણ સિદ્ધા ને વન્દણા કરું, જ્યાં મેટયા આવ જાણ છે ૨ આચારજ સહુ સારસા, ગુણ રતના રી ખાણ છે ઉપાધ્યાય ને સરવ સાધુજી, એ પાંચ પદ વખાણ છે ૩ વાંદીજે નિત તેહને, નીચે શીશ નમાય ! ગુણ એલખ વન્દણ કરો, જયું ભવ ભવરા દુઃખ જાય ૪ સુગુરૂ કુગુરૂ દેનું તણ, ગુણ વિના ખબર ન કાય પ્રથમ કુગુરૂને એલખે, સુણે સૂતર રો ન્યાય | ૫ | સૂતર સાખ દિયા વિના, લેક ન માને વાત ! સાંભલ તે નર નારિયાં, છેડે મૂવ મિથ્યાત છે ૬. કુગુરૂ ચરિત અનન્ત છે, તે પૂરા કેમ કહાય . છેડા સા પરગટ કરું, તે સુણ ચિત્ત લાય | ૭ |
છે ઢાલ ત્રીજી છે (ઊંધી સરધા કેઈ મત રાખો–એ દેશી ) એલખણું દેરાં ભવ જીવાં,
કુગુરૂ ચરિત અનન્તજી ! કહિતાં છેહ ન આવે તિણ રે,
ઈમ ભાગ્યે ભગવન્તજી !
સાધુ મત જાણે ઈણ ચલગત સૂ છે આધાકરમી થાનક મેં હૈ તે,
પડયે ચારિત મેં ભેદજી . નિશીથ રે દશમેં ઉદ્દેશે,
ચાર માસ રે છેદજી | સા. એ ૨ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
અઠારે કાણા કહ્યા જૂવા જૂવા,
* એક વિરાધે કેયજી બાળ કહે શ્રી જિણેશ્વર,
સાધમ જાણે સેયજી સા. છે ૩. આહાર સેક્યા ને વસતર પાતર,
અસુધ લિયાં નહીં સનજી ! દશવૈકાલિક છઠે અધ્યયને,
ભીષ્ટ કહે ભગવન્તજી ! સા. . ૪. અચિત વસ્તુ ને મેલ લિર,
તે સુમત ગુપત હવે ખણ્ડજી ! મહાવરત પાંચ હી ભાગે,
તિણ રે માસી ડંડળ સા. છે ૫ એ તે ભાવ નિશીથ મેં ચાલ્યા,
ઉગણીસમેં ઉદેશજી ! શુદ્ધ સાધુ વિણ કુણ સુણાવૈ,
સૂત્રની ઊંડી રેંશજ છે સા. ૬ છે પુસ્તક પાતરા ઉપાસરાદિક,
લિવરાવે લે લે નામજી આછા ભડા કહી મોલ
કરે ગૃહસ્થ રે કામ છેસા. ૭ છે. ગ્રાહક ને તે કઈ કહીએ,
કુગુરૂ વચ્ચે દલાલજી ! વેચણવાલે કહ્યો વાણીયે
તીન રે એક હવાલજી રે સા | ૮
‘ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
મ વિકેયમેં વરસૈ તે તે
મહા દેષ છે એહજી ! તીસમાં ઉત્તરાંધ્યયન મેં,
સાધુ ન કહ્યો તેહ છે સા | ૯ | ત કે વહિરે એકણુ ઘર કે,
ચ્યારાં મેં એક આહારજી | વૈકાલિક તીજે અધ્યયને
સાધુને કહ્યો અણાચારજી છે સા ૧૦ | લાવૈ નિત ધાવણ પાણું,
તિરું સૂતર રે ન્યાયજી તલાયાં બોલે નહી સુધા,
દૂષણ દેવૈ છિપાયજી | સા ૧૧ છે. હિં કલ્પે તે વસ્તુ વહિરે,
તિણ મેં મટી ખેડજી . ચારાંગ પહિલે શ્રત ,
કહિ દિયે ભગવન્ત ચોરજી | સા. ૧૨ . હિલે વરત તે પૂર પડિયે
જબ આડા જડ કિંવાડજી ! ટા આગલ હોડા અટકાવૈ,
• તે નિશ્ચય નહીં અણગારજી | સ | ૧૩ | હૈિ હાથે જ ઉઘાડે,
કરે છવા રા ધનસાન હસ્થ ઉઘાડને આહાર વહિરાવે, Shree Sudharmજ દ કર રમણ હુ તourફેન આ સા ૧૪ .
Page #98
--------------------------------------------------------------------------
________________
- સાધવિયાં ને જાણે ચાલે,
તિણ રી મ કરે તાણજી યાં લારે કઇ સાધુ જડે તો,
ભાગલ રા અહનાણજી સા. ૧૫ મન કરને જે જડો વછે,
તિણ નહીં જાણું પરપીડછા પૈતીસમાં ઉત્તરાધ્યયનમેં,
વરાજ ગયા મહાવીરજી છે સા. ૧૬ પરનિન્દા મેં રાતા માતા,
ચિત્ત મેં નહીં સંતોષ વીર કહો દશમાં અગમાંહે,
તિણ મેં તેરે દોષજી સા. ! ૧૭ કહે દીક્ષા લે તે મે આગલ લીજે,
ઔર કન દે ટાલજી કુગુરૂ એહવા સંસ કર ,
આ ચૌડે ઊધી ચાલજી છે સા. ૧૮ ઈણ બંધા થી મમતા લાગે,
ગૃહસ્થ સૂ ભેલપ થાય છે નિશીથ રે ચાથે ઉદ્દેશ,
દંડ કો જિનરાયજી . સા. ૫ ૧૯ જિમણવારમું વહિરણું જા,
આ સાધારી નહીં રીતળા વર આચારાંગ બૂડ૯૯૫ મેં,
- વલી ઉત્તરાધ્યશન નિશીથજી . સા. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૩
આલસ નહીં આરા મેં જાતાં,
બૈઠી પાંત વિશેષજ. સરસ આહાર ત્યા ભર પાતરાં,
જ્યાં લજયા છેડી લે ભેષજી . સા. ૨૧ : ચેલા કરણું રી ચલગત ઊત્પી,
ચાલા બહત ચલાયા લિયાં ફિરે ગૃહસ્થ ને સાથે,
રોકડ દામ દિરાયજી સા, જે ૨૨ વિવેક વિકલ ને ચાંગ પહિંરાવૈ
ભલે કરે આહારજી સામગિરિ મેં જાય વંદાવૈ,
ફિર ફિર હવે ખુવારછ સા. ૨૩ છે. અજોગ ને દીક્ષા દીધી તે,
ભગવન્તની આજ્ઞા બાર ! નિશીથ રે ડડ ભૂલ ન માને,
તે વિટલ હવા વિકરાલજી સા. ૨૪ વિણ પડવેહ્નાં પુસ્તક રાખ,
તે જમ જવાંજાલજા પડ કુંથવા ઉપજે માંકડ,
જિણ બાંધી ભાગી પાલજી સા. ૨૫ જે વરસ છ માસ નિકલિયાં,
તે પહિલે વરત હુ ખડજી ! નિત પડàહ્યાં વિણ મેલે તિણ ને,
એક માસ રે ડડજી સા૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ સાથે કહે સંદેશે,
તે ભલે હુ સંગજી તિરું ને સાધુ કિમ સરધીજૈ.
લાગે જોગને રેગજી છે સા છે ૨૭ સમાચાર વિવરાસુ કહી કહિ,
સાની કર ગૃહસ્થ બેલાય છે ! કાગદ લિખાવે કરી આમના,
પર હાથ દેવૈ ચલાયજી | સા. | ૨૮ આવણ જાવણ બેસણ ઉઠણરી,
જાયગા દેવૈ બતાય છે ! ઈત્યાદિક સાધુક હૈ ગૃહરથ ને,
તે બેહૂં બરાબર થાય છે સા છે ૨૯ ગૃહસ્થને દેવ લેટ પાતરાં,
પરત વિશેષ ! રહરણ ને પૂંજણી દેવે,
તે ભિષ્ટ હવા લેઈ ભેષજી છે સા છે ૩૦ છે પૂછે તે કહે પરઠ દિયા મેં,
કૂટ કપટ મન માંહિજી કામ પડે જબ જાય ઉરાલે,
ન મીટી અન્તર ચાહિછ સા રે ૩૧ || કહૈ પરઠયાં ગૃદુસ્થને દેઈ,
બેલે બેલ. અન્યાય કહ્યો આચારાંગ ઉત્તરધ્યયન મે,
સાધુ પરÁ એકન જાયજી સા. ૩૨ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
કરે ગૃહસ્થ સેં સદલા બદલે.
પંડિત નામ ધરાયજી પૂરી પડી સગલાં વરતાં
ભેષ લે ભૂલી જાય છે સા ૩૩ શેડી ઉપાધિ ગૃહસ્થને દીધાં.
વરત રહે નહીં એક ચોમાસી દંડ નિશીથ મેં ગુ,
તિણ છેડી જીન ધર્મ ટેકજી છે સા રે ૩૪ છે વિન આંકસ જિમ હાથી ચાલે,
ઘેડ વિગર લગામજી એવી ચાલ કુગુરાં રી જાણે,
કહવાને સાધુ નામજી , સા ૩૫ અણુકંપા નહીં છડું કયિની
ગુણ વિન કહે અમે સાધજી ! આ ચરચા અણુગ દુવારમેં,
વિરલા પરમારથ લાધજી . સા છે ૩૬ છે કહે આચારાંગ ઉત્તરાબૅન મેં,
સાધુ કરે ચાલતાં વાત છે ! ઊંચી તિરછી દિષ્ટિ જોવે,
હવે છકાય રી ઘાતજી છે સા ૩૭ | સરસ આહાર લે વિન મરયાદા,
તે વધે દેહરી લેવજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
કાચ મણિ પરકાશ કરે જવું,
કુગુરૂ માયા થથજી | સા રે ૩૮ છે દબક દબક ઉતાવલા ચાલે,
તસ થાવર માર્યા જાય છે ઈરજ્યા સુમત જયાં વિન ચાલે,
તે કિમ સાધુ થાય છે સા. ૩૯ કપડાં મેં લેપી મયાદા,
લાંબા પના લગાયજી ઈધકા રાખે દેય પુર ઉડે,
વલે લૈ મૃષાવાયજી | સા. . ૪૦ | રૂષ્ટપુષ્ટ નર માંસ વધારે,
કરે વિગેરા પૂરજી માઠાં પરિણામાં નારયાં નિરખે,
તે સાધુપણ થી દૂરજ છે સા. ૪૧ ઉપગ્રણ જે અધિકાં રાખે,
તિણ માટે કિયે અન્યાયજી શિથ રે સલમેં ઉદેશે,
માસી ચારિત જાયજી . સા. ૪૨ મૂરખ ને ગુરૂ એહવા મિલિયા,
તે લઈ ડુબસી લારજી સાચે મારગ સાધુ બતાવે,
તે લડવા ને હવે ત્યારજી છે સા, ૪૩ અહવા ગુરૂ સાચા કરી માને,
તે અલ્પ અજ્ઞાની બાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ફોડા પડે ઉત્કૃષ્ટ તિણ મેં,
રૂલે અનન્ત કાલજી . સા. ૪૪ હકુકરમી જીવ સુણ સુણ હરશે,
કરે ભારી કમ દ્વેષ સૂતર રે ન્યાય નિન્દા કર જાનૈ,
ડઐ વલે વિશેષજી. | સા. એ ૪૫
| | દોહા | ભેખ પહેર્યો ભગવાન રે, સાધુ નામ ધરાય છે આચાર મેં ઢીલા ઘણા, તે કહ્યો કઠા લગ જાય છે ૧ ત્યાંને વાંદે ગુરૂ જાણને, વલે કુડી કરે પખપાત ત્યાં જૂઠા ને સાચા કરવા ખપે, ત્યારે મેટે શાલમિથ્યાતા કુગુરૂ તણા પગ વાંદને, આગૈ બુડા જીવ અનન્ત ! વલે બૂડે ને બૂડસી ઘણા, ત્યારે કહેતાં ન આવે અના સાધ મારગ છે સાંકડો, તિણમેં ન ચાલે છેટ ! આભાર નહીં ત્યારે પાપરે, ત્યાં વરત કિયા નવકેટા ૪ ભેખધારી ભાગલ ઘણું, ત્યાંસૂ પલૈ નહીં આચાર કુણ કુણ અકારજ કર રહ્યા, તે સુણ વિસતાર છે ૫
ઢાલ ચોથી (આદર છવ ખિમાં ગુણ આદર એ દેશી) કુચર તણા ચરિત જાહેર કર ચું,
સુતરની દેઈ સામજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સુમતા આણ સુણે ભવ જવાં,
શ્રી વીર ગયા છે ભાષજી !
સાધ મત જાણે ઈણ આચારે છે ૧ | જે થે કુગુરૂ સુંઠા કર ઝાલ્યા,
તે સુણ ગુણ મ કરે દ્વેષ સાચ જૂઠ સે કરો નિવેરે,
સૂતર સામે દેખજી | સા. ૨ જમણવાર માંહી સું કઈ ગૃહસ્થ,
લ્યા ધોવણ પાણી માંડજી પછે આપ તણે ઘરે આણ વહિરાવૈ,
તે કરે મેષ ને ભાંડજી . સા. ૩ જાણ જાણને સાધુ વહિરે,
તિણ લેપ દિયો આચાર | તે પ્રત્યક્ષ સામે આણ્યા લવ,
ત્યાંને કિમ કહિજૈ અણગારજી સા. ૪ એ અણચાર ઉઘાડે સેવે,
જે સામે આ લે આહારજી દશવૈકાલિક તીજે અધ્યયને,
કે જે આંખ ઉધારજી છે સા. એ ૫ સાધ સાધવી ઠલે માગે,
એકણ દરવાજે જાય છે ! વીર વચન હું ઉલટા પડિયા,
ચવડે કરે અન્યાય છે. સા. ૧ ૬ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
શાંવ નગર પુર પાટણ પાડે,
- તિરે હુ એક નિકાલજી કતિહાં સાધ સાધવી નહીં રહે ભેલા,
આ બાંધી ભગવન્ત પાલજી | સા. એ ૭ છે એકણ દરવાજે સાધ સાધવી,
જાવે નગરી બાપજી ! તે અપ્રતીત ઉઠે લોકાં મેં,
કે વરત ભાગૈ હુ ખુવારજી | સા. | ૮ -જુદે જુદે નિકાલ છે તે પિણ,
કેઈ જાવૈ એકણ દરવાજજી ધેઠા હટક ન માને કિરી,
વલે ન માને મન મેં લાજ છે સા. ૯ છે એક નિકાલ તિહાં રહિણે વર.
તે કિમ જાએ એકણુ દુવારજી | એ બહક૯૫ ૨ પહિલે ઉશે,
તે બુધવત્ કરો વિચારજી છે સા. ૧૦ છે ગૃહસ્થને ઘર જાય ગેચરી,
જે જડિયે દેખે દુવારજી તિડાં સુધ સાધુ તે ફિર જાય પાછા,
ભાગલ જાવ ખેલ કિંવારજી છે સા. ૧૧ | કેઈ ભેખધાર્યા રે એવી સરધા
જે જડિયે દેખૈ દુવારજી તે ધણું તણું આગન્યા લેઈ ને
માંહિ જવૈ ખેલ કિંવારજી છે સા. ૧૨ u Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૦ હાથ સૂ સાધ કિંવાર ઉઘાડે,
માંહિ જાવ વહિરણ ને આહારજી છે ઈસડી ઢીલી કરે પરૂપણ,
તે વિટલ હુવા વિકરાલજી છે સા. ૧૩ છે કિવાર ઉઘાડી ને આહાર વિહરણ રે,
મૂલ ન સરધે પાપજી ! કદા ન ગયા તે પણ ગયા સરીખા,
આ કર રાખી છે થાય છે સા. ૧૪ છે. કિંવાર ઉઘાડ ને વહિરણ ને જાવે,
તે હિંસા છવા રી થાય છે ! તે આવસગ સૂતર માંહિ વર,
ચોથા અધ્યયન રે માંયજી છે સા. ૧૫ : ગાંવ નગર બાર ઉતરિયે,
કટક સથવારે તાહિ | જે સાધુ રાત રહે તિણ ટામે,
તે નહીં જિ ણ આજ્ઞા થાંહિછ છે સા. ૧૬ છે. એક રાતે રહૈ કટક મેં તિણ ને
પ્યાર માસ રે છેદજી ! એ બૃહકલ્પ રે તીજે ઉદેર્સ,
તે સુણ સુણ મ કરે ખેદજી | સા. મે ૧૭ છે. ઇસડા દોષ જાણું ને સેવૈ,
તિણ છેડી છણ ધમ રીત એહવા ભિષ્ટ આચારી ભાગલ
ત્યાંરી કુણ કરસી પરતીતજી ! સા. જે ૧૮ I Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦
બિન કારણુ આખ્યાં મેં અંજણ,
જે ઘાલે આંખ મઝારજી ત્યને સાધવિયાં કેમ સરધીજે,
ત્યાં છોડ દિયે આચારજી છે સા. મે ૧૯ બિન કારણ જે અંજણ ઘાલે
તે શ્રી જિન આજ્ઞા મારજી છે દશવૈકાલિક તીજૈ અધ્યયન,
તે ઉઘાડે અનાચાર | સા. | ૨૦ | વસ્ત્ર પાત્ર પિથી પાનાદિક,
જાય ગૃહસ્થ રે ઘરે મેલજી ! પછી વિહાર કર દે ઘણી ભલામણ,
તિણ પ્રવચન દીધા ઠેલજી | સા. . ૨૧ : પછે ગૃહસ્થ અહમા સાંહમા મેલતાં,
હિંસ્યાં જવા રી થાયજી તિણ હિંસા સું ગૃહસ્થ ને સાધુ,
દનું ભારી હવૈ તાય સા૨૨ ભાર ઉપર ગૃહસ્થ આગૈ,
તે કિમ સાધુ થાય છે નિશીથ રે બાર મેં ઉદેશે,
ચમાસી ચારિત જાયજી | સા. | ૨૩ વલે વિણ પડલેહાં રહે સદા નિત,
ગૃહસ્થ એ ઘર માંયજી એ સાધપણે રહી કિમ ત્યારે,
- જે સતર રે ન્યાયજ છે સા. એ ૨૪ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ જે વિણ પડલેહ્યાં રહે એકણ દિન,
તિણને ડંડ કહે માસીકજી ! નિશીથ રે જે ઉદેશે
તિહાં જોય કરે તહતીકજી છે સા. એ ૨૫ | માતપિતાદિક સગા સ્નેહી,
ત્યાંરા ઘર મેં દેખ ખાલજી ! ત્યાને પરિગર સાધ દિરા,
આ ચેડે કુગુરૂ રી ચાલજી | સા. ૨૬ સાનીકરસાઇ દિર રૂપિયા,
વરત પાંચમે ભાગજી ! વલે પૂછયાં જૂઠ કપટ સું બેલે,
ત્યાં પહિર બિગ સાંગજી . સા. ૭ છે જાતીલાને દામ દિરાવૈ,
તિણ રે મેહ ન મિટિ કેયજી ! વલે સાર સંભાર કરાવે ત્યાંરી,
તે નિશ્ચય સાથ ન હાયજી, છે સા. ૨૮ અનરથ રે મૂલ કહે પરિગરે,
ઠાણુગ તીજી ઠાણજી તિ, રી સાધ કરૈ દલાલી,
તે પૂરા મૂઢ અજાણજી . સા. ૨૯ It ગતુ ઉન્હાલે પાછું ઠારે,
ગૃહસ્થ ૨ા ઠામ મઝારછ મનમાને જબ પાછા સૂપે,
તે શ્રી જિન આજ્ઞા બાર સા. ૩૦ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૭૩
ગ્રહસ્થ રા ભાજન મેં સાધુ,
મે અસણાદિક આહારજી તિણ ને લિષ્ટ કહો દશવૈકાલિક મેં,
- છઠા અધ્યયન મારજી છે સા. એ ૩૧ it કઈ સાંગ પહિર સાધવિયાં બાજે,
પિણ ઘટ માંહિ નહીં વિવેક આહાર કરે જદ જૐ કિંવાડ,
વલે દિન માહિ વાર અનેકજી . સા. એ ૩૨ ૫ કરડે માતરે ગોચરી જાવે,
જબ આડા જડે કિંવારજી. વલે સાધાં કર્ન આવૈ તેહી જરને,
ત્યારે બિગર ગયે આચારજી છે સા. ૩૩ છે. સાધવિયાં ને જડણે ચાલ્યો,
તે શીલાદિક રાખણ કાજજી ! ઐર કામ જે જે સાધવી,
તિષ છોડી સંજમ લાજજી સા. ૩૪ છે આવસો માંહિ હિંસા કહી જડિયાં,
આલવણ ખાતે તાહિજી મન કરને જડશે નહિ છે,
ઉત્તરાધ્યયન પંતીસમાં માંહિ જ છે સા. . ૩૫ ઔષધ આદ દે વહિરી આણે.
| કઈ વાસી રાખે રાત તે જાય મેલે ગૃહસ્થરા ઘર મેં,
પછે નિત લાવે પરભાતજી છે. સા. છે ૩૬ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આપ રે કે ગૃહસ્થ ને સૂપ,
એ માટે દેષ પિછાણુજી ! વલે બીજે દેષ વાસી રાખ્યાં રે,
તીજે અજોણા રો જાણજી . સા. . ૩૭ વલે થે દેષ પૂછયાં ઝૂઠ બેલે,
વાસી રાખે ન કહૈ મૂઢજી કે ભેખધારી છે એહવા ભાગલ, - ત્યારે ઝઠ કપટ છે ગૂઢજી . સા. એ ૩૮ . ઔષધ આદ દે વાસી રાખ્યાં,
વરતાં મેં પડે વઘારજી કહ્યો દશવૈકાલિક તીજે અધ્યયને,
વાસી રાખ તે અણાચારજી છે સા. ૩૯ કેઈ આધાકરમી પુસ્તક વહિરે,
વલે તેહિજ લીધાં મોલોજી તે પિણ સાહમાં આ વહિરે,
ત્યારે મટી જાણો પિલજી . સા. ૪૦ છે કોઈ આ૫ કને દીક્ષા લે તિરે,
સાની કર મેલે સાજજી ! પુસ્તક પાનાદિક મેલ લિરાવ,
વલે કુણ કુણ કરે અકાજજી છે સા. ૪૧ ગચછવાસી પ્રમુખ આજ્ઞા હું,
લિખાવે સૂતર જાણુજી ! મહિલા મોલ કરાય પરત રે, 1. સંચકર ધિરાવે આશુછ | સા. ૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૫ -રૂપિયા મેહલાવે ઔર તણે ઘર,
ઈસડો સૈઠ કરૈ કામ છે -તે પિણ હાથ પરત આયાં વિન,
દીક્ષા દે મૂડે તામજી | સા. . ૪૩ છે પછે ગચ્છવાસી વિકલાં સું ડરતાં,
પરત લિખ દિન રાત ! જીવ અનેક મરે તિણ લિખતાં,
કરે ત્રસ થાવર રી ઘાતજી એ સા. ૪૪ છે ઈશું વિધ સાધુ પરત લિખાવે,
તિણ સંયમ દીધે પેયજી ! જે દયા રહિત છે એહવા દુષ્ટી,
તે નિશ્ચય સાધ ન હોયજ સા. ૪૫ છે છલકાય હણને પરત લિખી તે,
આધાકરમી જાણ છે તેહિજ પરત તે સાધુ વહિરે, - તે ભાગલ રા એહનાણુજી છે સા. ! ૪૬ વલે તેહિજ પરત ટેલા મેં રાખે,
આધાકરમી જણજી - જે સામિલ હવા તે સઘલા ડૂબા
તિણમે શંકા મત આણજી સા. ૫ ૪૭ છે -આધાકરમી રા લેવાય રૂલૈ તે,
ઉત્કૃષ્ટ કાલ અનાજી છે ક્રયા રહિત કો તિણ સાધુ ને,
ભગવતી મેં ભગવન્તજી છે સા. એ ૪૮ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૬ કઈ શ્રાવક સાધ સમીપે આએ,
હરશે વાંદે પગ ઝાલજી જદ સાધુ હાથ દે તિણ રે માથે,
આ ચેડે કુગુરૂ રી ચાલજી છે સા. છે ૪૯ ગૃહસ્થ રે માગૅ હાથ દેવ તે,
ગૃહસ્થ બરાબર જાણજી એહવાં વિકલાં ને સાધુ સરધે
તે પિણ વિકલ સમાન છે સા. ૫૦ છે ગૃહસ્થ રે માથે હાથ દિયે તિણ,
ગૃહસ્થ સૂ કીધે સંગજી તિથને સાધુ કિમ સરધીજે,
લાગે જોગ ને રોગ . સા. ૫૧ છે. દશવૈકાલિક આચારાંગ માંહી,
વલે જે સૂત્ર નિશીથજી ! ગૃહસ્થ ને માથે હાથ દેવ
આ પ્રત્યક્ષ ઉધી રીતજી છે સા. પર છે ચેલા કરે તે ચેર તણી પરે,
ઠગ પાસીગર ન્યૂ તામજી ઉજબક ન્યૂ તિણ ને ઉચકાવૈ,
લે જાય મૂડ ઓર ગામજી | સા. પ૩ ૩ આ છે આહાર દિખાવ તિણ ને,
કપડાદિક મહીં દેખાયજી ઈત્યાદિક લાલચ લેભ બતાવે,
ભેલા ને મૂડે ભરમાયછ કે સા. ૫ ૫૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ઈણ વિધ ચેલા કર મત બાંધે,
તે ગુણ વિન કેરે ભેખ છે સાલ પણ રે સાંગ પહિર ને,
ભારી હવૈ વિશેષજી છે સા છે ૫૫ મૂંડ મુંડાય ભલે કીધે,
ત્યાં સું પલે નહીં આચારજી ભૂખ તૃષા પિણ ક્ષમણું ન આવે,
જદ લે, અસુધ પિણ આહારજી છે સા. ૫ પદ છે અનલ અજોગ ને દીક્ષા દીધાં,
તે ચારિત્ર રે હવૈ ખડજી નિશીથ રે ઉદેશે ઈગ્યાર મેં,
ચોમાસી રે દંડ | સા. એ ૫૭ છે વિવેક વિકલ બાલક બૂઢા ને,
પહિરા સાંગ સિતાબજી . ત્યાને જીવાદિક પદારથ નવ રે,
જામક ન અવૈ જાબજી | સા. એ ૫૮. શિષ્ય કરણે તે નિપુણ બુધ વાલે,
જીવાદિક જાણે તાહિ જી. નહીંતર એકલા રહણે ટેલા મેં,
ઉત્તરાધ્યયન બત્તીસમાં માંહિ સા. એ ૫૯ : કેઈ દડે લીધે હાથાં સું થાનક,
તે પિણ ઢગલિયા કૂટછા ઈસડે કામ કરે તિણ સાધુ,
પાડી ભેખ માહે કુટછે સા. I ૬૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૮ જે દડે લીધે થાનક ને સાધુ,
તિણ શ્રી જિણ આજ્ઞા ભંગજી ! - તીજા વરત રી તીજી ભાવના,
તિહાં વરજે દશમેં અંગજી છે સા. એ ૬૧ છતી સાધવિયાં છે ટેલા મેં,
વલે કારણ ન પડે કેયજી છે , તે પિણ દય સાધવિયાં કરે ચેમાસે,
એ દેશ ઉઘાડો જયજી સા. છે દ૨ છે દય સાધવી કરે માસ,
તે જિન આજ્ઞા મેં નાહિંછ ત્યને વર છે વ્યવહાર સૂતર મેં,
પાંચમા ઉદેશા માંહજી | સા. ૬૩ કારણ વિના એકલી સાધવી,
અસાદિક વહિરણ જાય ! વલે કરડે પણ એકલડી જાવ,
તે નહિં ન આજ્ઞા માંયજી છે સા. એ ૬૪ - વલે એકલડી તે રહેણે વર ,
ઈત્યાદિક બેલ અનેકજી . બહ૯૫ ૨ પાંચમે ઉદેશે,
તે સમઝે આણ વિવેકજી | સા. એ ૬૫ , કુગુરૂ એહવા હીણ આચારી,
સાધાં સું દે ભિડકાયા - આપ તણું કિરતબ સે હરતાં, - જિન મારગ દિયે છિપાયજી સા. ૫ ૬૬ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૭૯
પસડા કુગુરાં ને ગુરૂ કર માને,
ત્યારે અભિન્તર મેં અન્ધકારજી દે ગુરૂ મેં બેટ પાય અજ્ઞાની,
તે ચાલ્યા જનમ બિગારજી સા. એ ૬૭ : અશુભ કમ જ્યારે ઉદય હવા જબ,
ઇસડા ગુરૂ મિલિયા આયજી દગ્ધબીજ હેય જાક બૂડા,
પછે ચિહંગત ગોતાં ખાયજી | સા. એ ૬૮ છે. ઈમ સાભલ ઉત્તમ નર નારી,
છેડો કુગુરૂને સંગજી સતગુરુ સે સુધ આચારી,
દિન દિન ચઢતે રંગજી છે સા. જે ૬૯ છે આ સજઝાય કરી કુગુરૂ એલખાણ,
શહર પીપાડ મઝારજી સંવત અઢારે ને વરસ ચૌંતીસ આસો જ સુદી સાતમ બુધવારજી સા. ૭૦ છે.
છે દેહ છે કેઇ ભેખધારી ભૂલા થકા, કર રહ્યા કુડી તાણ છે અત્રત બતાવૈ સાધુ રે, તે સૂતર અરથ અજાણ ૧ ત્યાં સાધપણે નહીં એલખે, ભુલા ભ્રમ શિંવાર ! સર્વસાવદ્ય ત્યાગે મુખ કહ, વલે પાપરે કહ આગાર ૨ એહવાલેષધારીને અત્રત ખરી, પણ સાધુને ઇવત નકાયાવા આહાર પાણી કપડાદિક ઉપચૈ, ઉવે સદા રહ્યા મુરઝાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧e.
ચ્ચાર ગુણઠાણ વ્રત કહી, ત્યાં ન દિસે વ્રત લિગાર છે દેશ વત ગુણઠાણે પાંચમો, આગે સરવવ્રતી અણગાર છે જે સાધાં રે વ્રત હવે, તે સર્વ વતી કુણ હોય છે ત્યાંરા ભાવ ભેદ પ્રગટ કરું, તે સાંભલા સહુ કેય પા
છે ઢાલ પાંચવી છે (આ અનુકમ્યા જિન આજ્ઞામે–એ દેશી) - વીસમાં શ્રી વીર જિનેશ્વર,
નિરદોષ આહાર આણીને ખાય છે સુધ પરિણામ ઉદરમેં ઉતારો,
તિમાંહી મુરખ પાપ બતાવે છે
ઈણ પાખંડ મત રો નિરણે કીજે છે ૧ | અનન્ત ચાવીસી મુગત ગઈ તે
આહાર લ્યાયા થા દેષણ ટાલો ! - તિણ માંહી પાપ બતાવે અજ્ઞાની,
ત્યાં સગલાં રે શિર દીધે આળે છે ઈ. મે ૨ સરવ સાવદ્ય જોગ રા ત્યાગ કરીને,
| સરવ વતી સુધ સાધ કહાવૈ, તિરણ તારણ પુરૂષાં રે અજ્ઞાની,
ઈવ્રત રે આગાર બતાવે છે. ઈ. ૩ ગતમ આ િદે સાધ અનન્તા,
સાવધિમાં રે છેહ ને પાર • સગલાં રે આહાર અધમ માંહિ ઘાલ્ય,
તિણ આંખ મીંચી ને કીધે અંધારે છે . છે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સાધુ રે જનમ હવે જિણ દિનથી,
કર્ષેિ તે વસ્તુ વહિરી ને લાવે છે તે પિણ અરિહત ની આજ્ઞા ચું,
તિણ માંહી મૂરખ પાપ બતાવે છે ઇ. છે ૫ વસતર પાતરા રજૂ ડરણારિક,
- સાધુરા ઉપધ સૂતર માંહે ચાલ્યા ! અરિહન્ત રી આગન્યા સૂ રાખ્યા,
અધર્મ માટે અજ્ઞાની ઘાલ્યા છે ઈ. ૫ ૬ ૭ દશવૈકાલિક ઠાણું અંગ મેં,
પ્રશ્ન વ્યાકરણ ઉવવાઈ માહ્યો છે ધરમ ઉપધ સાધુ રા વરત મેં,
તિણ માહિ દુષ્ટી પાપ બતાવે છે ઈ. છે છે કિણ હી ગૃહસ્થ લીલોતરી ને ત્યાગી,
- જીવે જ્યાં લગી આણ વૈરાગે ! સાધપણે લેઈ ઈવ્રત સરથૈ,
તે વિવેક વિકલ ખાયવા કાંઈ લાગે છે ઈ. | ૮ | અધમ જાણે લીલેરી ખાધાં.
તે પચખાણ ભાગે કિણ લેખે ઘર મેં થકાં જાવજીવ ત્યાગી થી,
ઈણ સામું મુરખ કયું નહીં દેખે ૫ ઇ. છે લો કિણ હી ગૃહસ્થ જે જે વસ્તુ ત્યાગી થી,
તે અધમ રે ભૂલ ઈવ્રત જાણે સાધપણે લેઈ સેવવા લાગે,
તે કયું ન પાલે લિયા પચખાણે છે છે, એ ૧૦ o
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧ર ઈત્રત સરધે ને સુંસ ન પાલ,
તિણ ભાગલ હૈ છે ભારી કર્મો મારગ છોડને ઉજર પરિયા,
સાધ આહાર કિયાં મેં સર અધર્મો છે ઈ. ૧૧ & કરે વૈયાવચ્ચ ચેલા ગુરૂ રી,
કમ તણું કોડ તેહ ખપાવ તીર્થંકર ગોત્ર બંઘે ઉત્કૃષ્ટ,
પિણ ગુરૂ ને મૂરખ પાપ બતાવે છે. જે ૧૨ . દશ વીસ ચેલા પડીકમણ કરેને
ગુરૂ રી વૈયાવચ્ચ કરવા ને આવે તે ગુરૂ ને પાપ લગાય અજ્ઞાની,
દુરગત માંય કાંય પહોંચાવે છે ઈ. ૧૩ છે. ગુરૂ ને પાપ લાગે વૈયાવચ્ચ કરાયાં,
સૂત્રમાંહિ કહૈ હી ન ચાલ્યો ! મૂઢમતી જીવ ભારી કરમા,
ઓ પિણ ઘોચે અણહને ઘાલે છે ઈ. ૧૪ ગુરૂ ને પાપ સૂ ભેલા કિયા મેં
ચેલા રા કર્મ કટૈ કિણ લેખે અભિન્તર કુટી ને અન્ય થયા તે,
સૂતર સામે મૂઢ મૂલ ન દેખે છે ઈ. છે ૧૫ . સાધ માહમાંહે દે ને કે,
વસતર પાતર આહાર ને પાણી તે પણ લીધા મેં પાપ બતાવે,
એહની કપાતર બેલ વાણી છે છે. તે ૧૬ Is
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૩
દાતાર ને ધર્મ સાધાં ને વહિરાયાં,
પિણ સાધ વહિરી હુવા પાપ સું ભારી ! દાતાર તિરિયા સાધ ડાયા,
આ પિણ સરધા કહે ભેખધારી | ઈ. મે ૧૭ જે પાપ લાગે સાધુ આહાર કિધામે,
તિણ જૈ પાપ રે સાજ દિયે દાતાર તિણ રી આશ રાખે કિણ લેખે,
ભલા રે ભૂલા થે મૂઢ ગિવાર છે ઈ. છે ૧૮ સાધાં તે પાપ અઠારે હી ત્યાગ્યા,
ચાખી છે જ્યાંરી સુમતિ ને ગુપતી દાતાર કને સુધ જાંચ લિયા મે,
પાપ કઠે સૂ લાગે રે મુમતી ! ઈ. ૧૦ ગુરૂ દીક્ષા દેઈ શિષ્ય કરે છે,
નિજ રા ર ભેદ માંહે ચાલ્યા મેહ મિથ્યાત સૂ ભારી કરમા,
એ પિણ પરિગરામાં ઘાલ્યા ઈ ૨૦ છે છઠે ગુણઠાણે પરમાર કહીને,
સાધાં રે ઈવ્રત થાપ ખાવારી પૂછે તો કહૈ મહે સરવ વતી છા,
ઓ પિણ ઝઠ બેલે ભેખધારી છે. ૨૧ છે છ ગુણઠાણે પરમાદે કહ્યું કે,
કિશુહિક વેલો લાગતે જાણે છે વિર્ષ કષાય અશુભ જેગ આયાં,
પિણ મૂઢમતી કરે ઉધી તાણે છે છે, જે ૨૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૪ પ્રમાદ કહે આહાર ઉપધ સૂ,
: કર રહ્યા કુબુદ્ધિ કૂડી વિવાદો આહાર ઉપધ કેવલી પિણું આણું,
કંઠે ગયે ત્યારે પરમાદે છે . ૨૩ અપ્રમાદી કા સાતમેં ગુણઠાણે,
પ્રમાદ નહીં તિણ ગુણ ઠાણા આગૈ | આહાર ઉપધ વે પિણ જોગવતા,
ત્યાં સાધાં ને પ્રમાદ કયું નહીં લાગૈ છે ઈ છે ૨૪ . કેવલી આચરિ છદ્મસ્થ આચરે,
કેવલી ત્યાગે તે છટ્વસ્થ ત્યાગે છે આહાર ઉપધ કેવલી ભર્યું ભેગવિયાં, તિg સાધા ને પ્રમાદ કિણ વિણ લાગે છે ઈ. ૨૫ સાધ આહાર કરતાં ચારિત કુશલે,
પરિણામ શું કટે આગલા કર્મો જદ મતી કેઈ અવલે બોલે,
ઘણે ખાવે તે ઘણે હે ધર્મો છે ઈ. # ૨૬ પિહર રાત તાંઈ સાધ ઊંચે શબ્દ,
ધમ કથા કહૈ મટે માણે છે ઉણુ ઉધમતી રી સરધા હૈ લેખ, y: આખી રાત મેં કરણે વખાણે છે ઈ. છે ર૭ છે જૈણ સ્ સાધુ કરે પરહણ,
કાટવા કર્મ આત્મ ને ઉદ્ધરણી ઉણુ ઉત્પમતી રી સરધા રે લેખ,
આખે હી દિન પરલેહણ કરણી છે. . ૨૮ o
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપ
મરજાદા સૂ આહાર, સાંધાને કારણે,
મરજાદા સં કરણે વખાણે છે મરજાદા સું પરલેહણ કરવી !
! . સમજો રે સમજે છે મૂઢ અયા છે. ઈ. ૨૯ છે છે કારણ આહાર સાધાં ને કારણે
ઘણે ઘણે ખાસી કિણ લેખા * છવ્વીસમાં ઉત્તરાધ્યયન મે છે,
વસે છઠ્ઠો ઠાણે મૂઢ કયું નહીં. છે. ૩૦ છે કહે ધમ હેવે સાધુ આહાર કિયા મેં, ' તે કયાંને કરે આહાર રા પચ્ચખાણે છે , પા૫ જાણી ને ત્યાગ કરે છે. . . ,
ઉલટ બુદ્ધિ બેલે એવી વાણે ઈ. તે ૩૧ છે -સાધુ કાઉસગ મેં ત્યાગે હાલ ચાલ,
વલે મુખ શું ન બેલે નિરવધ વાણે -ઉણુ ઉલટ બુદ્ધિ રી સરધારે લેખે,
મા એ પિણ પાપ તણું પચ્ચખાણે છે ઈ ૩૨ ૫ કઈ સાધ બેલણ ૨ ત્યાગ કરી મૂન સાજૈ ?
ધર્મ કથા માંડી નકરે વખાણે છે : ઉણુ ઉલટ બુદ્ધિ રી સરધા લેખે,
એ પિણ પાપ તણા પચ્ચખાણે છે ઈ. ૧ ૩૩ કેઈ સાધુ સાધાં ને આહાર દેવેણ વા,
ત્યાગ કરે મન ઉછરંગ આણે છે ‘ઉ ઉલટ બુદ્ધિ રી સરંધા રે લે,
* એ પિણ પાપ તણા પચખાણ ઇ. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૬ કોઈ સાધુ સાધાં રી ન કરે વૈયાવચ્ચ,
ત્યાગ કરૈ મન ઉછરંગ આપે ઉણુ ઉલટ બુદ્ધિ રી સરલા રે લેખે
એ પિણુ પાપ તણા થયખાણે છે છે. તે ૩૫ ૪ સાધાં મૂલ ગુણ મેં સરવ સાવજ ત્યાગે,
તિણ શું નવાં પાપ ન લાગે જાણે આગલાં કર્મ કાટ સાધાં રે,
ઉતર ગુણ છે દશ વિધ પચખાણે છે આ સરથા શ્રી જિનવર ભાષી છે આકડી છે ૩૬ . કઈ વાસ બેલાદિક કર સંથારે,
કેઈ સાધ કરે નિત નિત આહાર પાપ ર ત્યાગ દેયાં રે સરિખા,
પિણ તપ તણે છે ભેદજ ન્યારે આ. ૩૭ જૈણા સું ચાલ્યા જૈણ સ્ ઊભા,
જૈણા સું બૈઠા જૈણા સું સુવંતા જે સું ભેજન કિયા જેણે સું બોલ્યા, તિણ સાધુને પાય ન કહો ભગવન્તા અ છે ૩૮ છે દશવિકાલિક ઐથે અધ્યયને,
આઠમી ગાથા અરિહન્ત ભાખી છબેલ સાધુ જેણુ સું કિયા મેં,
પાપ કહે બારીકરમા અન્હાખી છે આ. . ૩૯ : નિરવદ્ય ગોચરી શેશ્વરાં રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૭
મેક્ષરી સાધન ભગવંત ભાખી ! દશવૈકાલિક પાંચ મેં અધ્યયને,
- બાણુમી ગાથા બેલે ચાખી છે આ. કે ૪૦ સુધ આહાર કિયા સાધુ સદગત જાવ,
નિરદેષ દિયાં જાવે સદગત દાતા દશવૈકાલિક પાંચ મેં અધ્યયને,
પહિલા ઉદેશા રી છેહલી ગાયા છે આ. કે ૪૧ છે સાત કર્મ સાધુ ઢીલાં પડે,
સૂજતે આહાર કરે તિણ કાલે ભગવતી સૂતર પહિલે શ્રત ખંધે,
નવમે ઉદેશે જોઈ સંભાલે છે આ. કે ૪૨ u આહાર કરે ગુરૂ રી આગન્યા ,
- તિલુ સાધુ ને વીર કહ્યો છે અઠારમે અધ્યયન જ્ઞાતા રો જોઈ
સાંસે કાઢે મેટે મનરે ધખે છે આ. ! ૪૩ શબ્દ રૂપ ગંધ રસ ફરસરી,
સાંધા રે ઈવ્રત મૂલ ન કયે . સૂયગડાંગ અધ્યયન અઠાર મેં
ઔર ઉવવાઈ સૂવ માં છે આ. . ૪૪ છે સાધાં રે ઈવ્રત કહે પાખડી,
તિણ કુમતી રી સંગત દૂર નિવારે ઈમ સાંભલ ને ઉત્તમ નરનારી,
સવ વતી બુર માં પતિ આ છે ૪૫ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૮
. . દોહા , સમદષ્ટિ આરે પાંચમે, ડી બુદ્ધિ અપમાન મિથ્યાદષ્ટિ જોડે હસી, બહુ ઋદ્ધ બહુ સન્માન ના ચમ છેડા ને મૂઢ ઘણા, પાંચ મેં આ ચૈન લેખ લેઈ સાધુ તણે, કરસી કૂડા ફેન છે ૨ u સાધુ અ૯પ પૂજા હસી, ઠાણ અંગ મૈ સાખ અસાધુ મહિમા અતિ ઘણું, શ્રી વીર ગયા છે લાખ છે ૩ કુદેવ કુગુરૂ કિંધમ, મે, ઘણું લેક રહ્યા બંધ હોય એલખને નિરણે કરે, તે તે વિરલા જોયા છે ૪ સાય મારગ છે સાંકડ, ભેલા ને ખબર ન કાયા જિમ દવે પડે પતંગિ, તિમ પડૅ પગાં મેં જાય છે પt ઘણા સાધુ ને સાધવી, શ્રાવક શ્રાવિકા લાર ઉલટા પડી જિણ ધર્મ થી, પડસી નરક મઝાર છે ૬ છે મહા નિશીથ મેં મેં સુણી, ગુણ વિન ધારી લેખ લાખાં કડાં ગામે સાવટાં, ને પીંતાં દેખ લે લીધા વ્રત નવલસી, ખાટી દ્રષ્ટિ અથાણ તિg કહી છે નારકી, કઈ આપ મલે તાણ. ૮ આગમથી અવલા વર્ષે સાધુ નામ ધરાય છે સુધ કરણ થી વેગલા, તેં કહ્યા કંઠા લે જાય છે ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ઢાલ છઠ્ઠી છે ? (ચન્દ્રગુપ્ત રાજા સુણે એ દેશી) સીધા આપે સાધુ ને,
૧લે ઔર કરાવે આગે રે એહવા ઉપસરા ભેગવ,
ત્યાંને વજ૨ કિરિયા લાગે રે
તિરુને સાધુ કિમ જાણિયે છે ૧ આચારાંગ દૂજે કહ્યો,
મહા દુષ્ટ દેષણ છે તિણમેં રે જે વીર વચન સવલે કરે,
તે સાધુ પણે નહીં તિણમેં જે તિ, મે ૨ સાધુ અરથે કરાવૈ ઉપાસરો,
છાયે લિયે ગૃહસ્થ બાલ રાગી રે તિ. ૩ તિણ થાનક મેં રહે તેહને,
સાવદ્ય કિરિયા લાગી રે | તિ. ૪ તિરુને ભાવે તે ગૃહસ્થ કહ્યો,
દિયો આચારાંગ સાખી રે , ભેખધારી ધારી કહ્યો સિદ્ધાંત મેં, ' '
- તિરી ભગવન્ત કાણું ન રાખી રે તિ. રાજા સિયાતર પિડ ભગવે,
વલે કુબુદ્ધ કેલવે કપટી રે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ધણી છેઆગ્યા લે ઔર રી,
સરસ આહારાદિક રા લંપટી રે તિ. પણ સબલે દેષણ લાગે તેહને,
નિશીથ એ ડડ ભારી રે ! અણચારી કો દશવૈકાલિકે,
ભગવન્ત રી સીખ ન ધારી રે તિ. . ૬ અણુકંપા આણ શ્રાવક તણી,
દ્રવ દિરાવણ લાગે રે દૂજ કરણ ખંડ હુ વત પાંચમે,
તીર્જ કરણ પાંચું હી ભેળે રે છે તિ. શાળા ગૃહસ્થ જિમાવણ રી કરે આમના,
વલે કરે સાધુ દલાલી રે માસી દંડ કહ્યા નિશીથ મેં,
• વરત ભાંગ હુ ખાલી રે છે તિ. | ૮ | કરે વાંસાદિક ને બાંધ.
વલે કિયા ભીંત ના ચેજા રે | છા લીખે તેને કહીએ,
સારી કમ સેજા રે તિ. છે એવી વસતી ભગવ,
તે સાધુ નહીં લવલેશે રે માસિક દડ કૉો તેહને,
નિશીથ રે પાંચ મેં ઉદેશે રે લ તિ. ૧૦ બાધે પદ પરેચ કનાત ને,
વલે ચન્દ્રવારિકા ને તારા રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૧
સાધુ અરથે કરાવે તે ભગવે,
જ્યાંરા જ્ઞાનકિક ગુણ ન્હાઠા રે ! તિ. ! ૧૧ છે થાપીતે થાનક ભેગ,
ત્યાં દિયા મહાવન ભાંગે રે ભાવે સાધુ થી વેગલા,
ત્યાં ને ગુણ વિન જાણું સાંગે રે | તિ. ૧૨ કાચ ચસો વર તે રખિય.
જાણે છે દોષણ થારો રે ! પાંચમું વ્રત પૂર પડયે,
વધે જિસુ આગન્યા ના ચેરો રે | તિ ૧૩ ગૃહસ્થ આ દેખી મટકા,
હાવ ભાવ હરખિત હુવા રે ! બિછાવણ રી કરે આમના,
તે સાધપણ થી જુવા રે તિ. આ ૧૪ is ગૃહસ્થ આ સાધુ તેડવા,
કપડે વહરાવણ લઈ જાવૈ રે ! ઈ સુવિધ વહિરે તેતુ ,
ચારિત કિશુ વિધ પર્વે રે ! તિ. ૧૫ સાહમાં આ લે જા તેડિયા
એ દોષણ દેનુ ઈ ભારી રે ! યાને ટલે કેડાયત વીરના.
સેવ્યાં નહીં સાથ આચારી રે ! તિ છે ૧૬ . વણાદિક મેં લીલોતરી,
જીવો સહિત વિના રે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
એહવા વહિર શકે નહીં,
તે પરભવ સું નહીં બિહના રે ! સિ. ૧૭ એહવે અન્ન પાણું ભેગવ,
ત્યાંને સાધુ કિમ થાપીજૈ રે જે સુતર ને સાચે કરે.
ત્યાંને ચેરા રી પાંત મેં આપીજે રે તિ. ૧૮ ગૃહસ્થ ના સજાય બેલ થોકડા,
સાધુ લિએ તે દેષણ લાગે રે તિ. ૧લા લિખાયને અમેદિયાં,
દેય કરાઇ ઉપલા ભાગ | તિ. ૧ભા. પહિલે કરણ લિખા મેં પાપ છે,
ને લિખ્યા દોષણ ઉધારો રે ! પાંચ મહાવ્રત મૂલગા,
: ત્યાં સહેલાં મેં પરિયા બઘારે રે તિ. આરબા. ઉપધ લાવે ગૃહસ્થને,
ઓ નહી સાધુ આચાર રે ' પ્રવચન ન્યાય ન માનિયે,
લિયે મુગત સું મારગ ન્યારે રે તિ. ૨૧ ગૃહસ્થ ઉપધરા કરે જાગતા,
કિયા વરત ચકચુરે રે , સેવન હુવા સંસારિના, ; : સૌપણુ : થી દૂર રે ! તિરરા, સાતા પૂછે પૂછાવ ગૃહસ્થ, રી, : ; . . . . .
ઇત સેવણ લાગા ચા : કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
અણુાચારી કહ્યો દશવકાલિકે,
વલે પાંચહી મહાવ્રત ભાગ ૨ | તિ. ૨૩ શ્રાવક ને વલે શ્રાવિકા,
કરૈ માહોમાંહી કારજ રે ચાતા પૂછે વિને વૈયાવચ કરે,
તિણ મેં ધમ પુરૂ અનાજ રે તિ. પારકા. અણુચાર પૂરા નહીં એલખ્યા,
નવ ભાંગા કિ વિધ ટાલે રે ગૃહસ્થ ને સિખા સેવના.
લીધા વ્રત નહીં સંભાવે રે તિ. પા. કારણ પડિયાં તેણે કહે સાધને,
કરે અસુધ વહિરણ થી થાપ રે દાતાર ને કહે નિરા ઘણું,
વલી શેડ બતાવે પાપે રે | તિ. . ૨૬ એવી ઉધી કરે પરૂપણ,
ઘણા જીવને ઉલટા નાખે રે ! અણુ વિચારી ભાષા બોલતાં,
ભારી કમાં જીવ ન શકે છે કે તિ. ૭. લિષ્ટ આચાર રી કરે થાપના,
કહે દુખમ કાલે રે ! હિવડાં આચાર છે, એહવે,, ,
ઘણા દેષણ રો ન હવૈ ટાલે રે ! સિ..ર૮એક પિતે તે પાવૈ નહ
વલે પલે તિg સૂ હે રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૪ દેય મુરખ કહ્યા તેહને,
પહિલે આચારાંગ દેખે રે છે તિ. ૨૯ છે પાટ બજેટ આણે ગ્રહસ્થ રા,
પાછા દેવાણુ રી નહીં નીતે રે મરજાદા લોપને ભોગવે,
તિણ છેડી જિષ્ણુધર્મ રી રીતે રે તિ. ૩૦૧ તિણને દંડ કહ્યો એક માસને,
નિશીથ રે ઉદ્દેશ બીજો રે ન્યાય મારગ પરૂપતાં,
ભારી કરમા સુણ ગુણ ખીજૈ રે તિ. ૩૧ છે ઈતિ સાધુના આચાર સપૂર્ણ
નવકડાની શ્રી મડાનશીથ, સુવરી ઢાલ
દેહર દુક્ષમ આરે પાંચમે, ઘણું ગડબડ જાન તેમાં ભેષ ધારી થશે ઘણા, કુડકપટની ખાન ના તે કુબુદ્ધિ ઘણી ચલાવશે, આ સાધુના વેષમાય વળી હિંસા ધમ પરૂપશે, પડશે નરકમાં જાય પારા તેનાળા શ્રાવક શાવીકા, તેઓ કરે એ ટી પક્ષપાત -તેને કુબુદ્ધિ કદાગરે શીખવી, તેને પશુ લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૫
તેને અંધ કુવામાં નાંખશે, તેને દિવસ તેવીજ રાત ઘુવડ જેવા થઈ રહ્યા, દીન દીન વિશેષ મીથ્યાત મજા તે નવ આંકના નવકડા, જશે નરક મઝાર શ્રી મહાન શીથમાં સુયા, તે સાંભળો વિસ્તાર પા
દ્વાલ આ ચારજ ને સાધુ સાધવી, વલી શ્રાવક શ્રાવકા,
જાણે રે ગુણુ વગર નામ ધરાવીને, નરક જશે તેને
પરમાણે રે એ વીધ ઓલ નવકડા NR પંચાવન કરેડ લાખ પચાવન, વળી પંચાવન
હઝારે રે પાંચસે પંચાવન ઉપરે, આચારજ જશે નરક
| મઝારો રે એ. રા છાસુંઠ કરોડ લાખ છાસુંઠ, વળી છાસુંઠ હઝારે રે છ છાસુંઠ ઉપરે, સાધુ જશે નરક મઝારે રે
એક હા. સી-તે-તેર કરાડ લાખ સી-તે-તેર, વળી સી-તોતેર
હઝાર રે સાતસે સી-તેતેર ઉપરે, સાધવી જશે નરક
મઝારે ૨ એ કા. અઠયાસી કોડ લાખ અઠયાસી, વળી અઠયાસી
હઝારે રે આઠ અઠયાસી ઉપરે, શ્રાવક જશે નરક
| મઝારો રે અા પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૯
નવાણું કરેડ લાખ નવાણું, વળી નવાણુ હઝારે રે નવસે નવાણુ ઉપરે, શ્રાવકા જશે નરક મઝારે રે
. ! એ દા આચારજ સાધુ સાધવી, પદવીધર કહેવાય મહેટા રે તે નરકે જશે આ વૈષમાં, તેના લક્ષણ ઘણું
છે ખોટા કરે છે કે એ તે ભ્રષ્ટ થયાં આચારથી, વળી શ્રદ્ધામાં મુળ
મીથ્યાત્વરે પહેરે વેશ સાધુતણે, પણ છે ચણાના છેતરાના
* સાથી રે એપટેલ ખાઈ પી દિવસે સુખે સુઈ રહે, વળી શરીરમાં
બન્યા છે ઝાડા રે ગોચરી વિહાર કરે ત્યારે, જાણે રાજ્યના કુંદતા
ઘોડા દેડયા રે છે એ લા તે તે ફરતા વચન બોલે ઘણ, વળી કુદકપટમાં
રચે રે ચર્ચા કરે તે અવસરે, જાણે નાગાઉઘાડા નાચે રે
! એ૦ ૧૦ના ન્યાય નિર્ણય કર્યા વિના, કરી રહતા ફેલ દીતુરા રે જે સુત્રની ચર્ચા કરે છે, દગલે દગલે પડ જાય
| કુરારે છે એ ૧૧ કુડકપટ કરે મત રાખવા, તે તે પિટ ભરાઈ કાગે રે -આચારમાં ઢીલા ઘણ, તે પણ નિલજ મુળન
લાજે રે એવા ૧રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૭
તે સાધુ નામ ધરાવીને, ઠામ ઠામ અપસરા
. થાનક કરાવે રે તે ઉપદેશ દઈ ટીપ ભરાવીને, છકાય જીવ
: , ; ; મરાવે રે એ૧૩ સાધુ માટે કરાવેલા ભેગવે, વલી વેષ સાધુને
! ધરી રે છે કાયાના જીવો મરાવતા, પીયર નામ પુર
પરીયે રે I એ૧૪ પડદા પરેચ બંધાવતા, ચંદરવા પુઠીયા ને ટાટારે વળી છાપરા લીપણ કરાવતા, તેના જ્ઞાનાદીક
ગુણ નાથારે છે એ. ૧પ એમ અપાશરાથાનકકારણે, જીવ મને વારવારે એવા અપશરા થાનક સાધુ ભગવે, તે જાય
જન્મ બીગારે છે એ ૧ સાધુ થઈ ઉદેશીક ભગવે, વળી વેચાત લેવરાવે
આહારે નીત્ય પીડ વહોરે એક ઘેરથી, તે જશે નરક
મઝારે છે એ ૧ણા શ્રી ઊત્તરાધ્યેયન વીશમે,વીરના વચન સંભાલેરે જે ઉદેસીકાદીક ભેગવે, તે નિશ્ચય જશે નરક
|
મઝારે એ ૧૮ ઘી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લે, ભરી મુકે ચાડાશે તે વહેરાવે સાધુને, તે ગર્ભમાં આવશે આહારે
છે એમ ૧લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઘી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લીધેલા ભારે વળી સાધુ કહેવાય આ લેકમાં, તે તે પુરા
મુઢ અંજાણે છે એને ૨ના જે ચેલે તે હોય આપણે, તે તેને રોકડ
રૂપીયા અપાવે પાંચ મહાવ્રત ભાંગીને, સાધુને નામ ધરાવે
એવો ૨૧. જીવાદીક જાણે નહી, તેને પાંચ મહાવ્રત ઉચરાવે રે સાધુનો વેષ પહેરાવીને, ભેળા લોકોને પગે
લગાવેરે છે એ ૨૨ા બાળક બુઢો જુવે નહી, જે આવે તેને મુડેરે નામદારી કરવા કારણે તે તે માન મોટાઈમાં
બુડેરે એવા ૨૩ વળી ચેલે કરવા કારણે, માંહમાંહે લડાઈ માંડેરે, ફાડા તેડા કરતા લાજે નહી, આ સાધુના
વેષને ભાડેરે એ ૨૪. ગામ નગર સમાચાર મોકલવા, ઈશારા કરી
ગ્રહસ્થને બોલાવે રે કાગળ લખાવે તેની કને, વીગત પતે બતાવે એ મારપાળ ગ્રહસ્થને પાશે વાયાવચ્ચ કરાવીઆ, સાધુને કહ્યો
અણચારે શ્રીદશવૈકાલીક ત્રોજા અધ્યયન, કેઈ બુદધીવાન
કરજે વીચારોરે એણે ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
ભાગલ તુટલે તેમાં ઘણું, તેને કેક કાઢે નીકલેરે. જે થાડા તેને છેડીયા, દેવે અણહતા આગેરે એ ર૭ા પિતા જેવા કરવા માટે, ઉલટા દે ખાટા આગેરે તેને પરભવની ફિકર નહી, તેને જુઠને નહી
ટાળેરે છે એ૦ ૨૮ સુદ્ધ સાધુને માથે આળદે, તેના ટેળામાં
કહેવાય સપુતેરે તે ગુઠને નિરણે કરે નહી, તે નરક જવાના
સુતેરે છે એ. પારકા ગુઠા આળદે તેહને, પાયશ્ચિત ન દે તે લગારે તેની સાથે આહાર પાણી ભેગા કરે, તે ડુબી
ગયા કાલી ધારે. એટ ૩૦ રેણાદેવીની કુગુરૂને એપમાં, તે સાંભળી
ચીસ લાચો રે કુડ કપટ કરી પાપીયા, સુદ્ધ સાધુથી ભડ
કરે છે એ ૩૧ રેણાદેવી દક્ષિણના ભાગમાં, અણુ સરપ
બતાવે રે તેમ પિતાના કૃતવ્ય ઢાંકવા, તે બોલે છે
| મુસાવાયે રે છે એ ૩રા તેણે જીનરીખ ને જનપાલ ને, ઘાલી શંકા પણ બુદ્ધીવત જઈને જોઈ. ત્યાં જાણી :
રેણદેવીને બેટી રે છે એ. ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૭
તેમ કુગુરૂ રેણુદેવી સરખા, શંકા સાધુની હાલે રે તે પોતાનાં કૃતવ્ય ઢાંકવા, શુદ્ધ સાધુ પાશે
જતાં વારે રે છે એ૦ ૩૪ પણ બુદ્ધીવંતે પુછી નિર્ણય કર્યો, ત્યારે જાણી
લીધા તેને ખેટા રે જ્ઞાન કીયામાં ખટ ઘણું, જાણે પાણી
તણા પરપોટારે એક કપા તે રેણદેવી સામે જોઈને, જીનરીખ થયે ખુવારે તેમ કુગુરૂની પ્રતીતથી, દુગતી જશે મનુષ્ય
ભવ હારે છે કે એક પાયદા રેશદેવીના કપટથી ઘણે, કુગુરૂને કપટ છે
ભારી રે પિતે હુએ બીજાને ડુબાવે, કઈ થઇ જાય
અનંત સં સારી રે ! એ ૩છા વેષ પહેરી સાધુ તણે, ખાધા લેકે ના માલે રે જપ તપ કીરીયા વગરના સાધુ, બની રહ્યા
કુદા લાલે રે I એ ૩લા એમ સાંભલ નર નારીએ, છેડી રે ગુરૂ
સતાબારે સુધ સાધુની સેવા કરે, જે રાખવા ચાહે
ઈજાને આરે એ૦ ૩લા સંવત અઢારસે ને ત્રીય, જે સુદ પુનમ
શુકર વારે રે કરી છે કુરાની નવકડી, ગામ મગારો કે
છે એ ઇશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૧
જુન, વીર શાશન તા. ૧લી ડીસેમ્બર ૧૯૩૯ પાન–૧૪૩ લખનાર શ્રી પહ્મવિજયજી મહારાજ ફરમાવે છે કે
ખાવત પીવત મેઢ જે માને
તે સરદાર સહ જટમાં અર્થાત–ખાવા પીવામાં જે મોક્ષ માને તે મુખઓમાં સરદાર છે. વધુ માટે જુવે જૈન સાધુ ચેપડી.
નવકડા દુઃખમ આરે પાંચમે, શ્રાવક શ્રાવકા નામ ધરાય ગુણ વગર ખાલી ઠીકરા. પડશે નરકમાં જાય છે, તે પણ અણુચારી કુગુરૂ તણું, સેવા કરે દીનરાત તે જુઠા ને સાચા કરવા ભણું, બેટી કરેપક્ષપાત પરા તે જન્માંધળાં ને સુલ સુઝે નહી, નગમે ન્યાય
મારવાની વાત પાખંડ મતમાં રામી રહ્યા, ઘટ માંડે ઘર
મીથ્યાત એવા જોયા ને અજેયા કહે, ઝુહુ બેલતા ન આણે શંક આળ દેવામાં આળશ નહી, તેની બેલીમા છે વંક શાળા એહવા શ્રાવક જશે નરકમાં, તેના લક્ષણ
ચારિત્ર અનેક તે છેડા એક પ્રગટ કરૂ, તે સાંભળે રાખી વીવેક વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૨
હાલ (રે જીવ મેહ અનુકંપા ન આણીએ) નવ નવ આંકના કુગુરૂ નવકરા, તે તે જશે
નરક મઝારે રે તેના શ્રાવક શ્રાવકા તણે, સાંભલા વિસ્તાર રે ૧:. એહવા શ્રાવક જાણે નવકડા પહેલા તે મારગ ભુલ્યા મેલને, ગુરૂ માટે
હણે છે જીવ રે વળી ધમ જાણે હીંસા કીધા, તેને દીધી નરકની
- નવરે છે એક રાહ પડતે જાણે થાનક અપાશરો ગુરૂ તણે, તેની
જઈ કરે સંભાલ રે લીલોતરી ઉખેડ ઉપર નાંખે માંટીને, કરે અનંત :
જીને ખંગાલરે છે એ૩ પીલી પાણ તણું જવ મારીને, દડે લીધે થાનક
અપાશરા જાયરે તે પણ કુગુરૂ માટે નીશંકથી, એ તે માર
રહ્યા જીવ છકાયરે છે એ જ કઈ કરવે થાનક અપાશર મુળથી, પાયાથી
નવી જગ્યા ચણાયરે વળી જીવ વીણાશે વિધવીધે, તે કહ્યા કયાં -
લગ જાયરે છે એ પા. ગામ ગામથી પૃથ્વી મંગાવતા, કુવે કુવેથી
- પાણી મંગાયરે ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૩
કરે ઘમશાણ કુટે છકાયને, મનગમતા થાનક
અપાશરા કરાયરે છે એ દા કોઈ કરે મજુરી હાથથી, ઉડી ઉડી પેદા નવરે ઘરને પૈસો ખચ પાપીયા, છકાચના મરાવે
. જીવરે છે એ શા છકાય હણને થાનક અપાશરા કરે, તેમાં ધર્મ
જાણે નશંકરે તેથી ઠામ ઠામ જગ્યા બાંધે, એહવા લાગ્યા.
કુગુરૂના ડંકરે છે એ૦ ૮ તેને પુછયા કઈ બેલે પાધરા, કેઈ ઝુહુ બેલે
તતકાલ રે. શ્રાવક માટે થાનક કરાવ્યે કહે, અનાખી થકા
ભાષે અલાલ રે ! એટ લા પુન કરાવ્યે ગુરૂ કારણે, લાકે મરતાં ખચે આપેરે ધર્મને ઠેકાણે ઝુકુ બેલીને, ભારી હવે ચીકણાં
બાંધે પાપરે છે એ ૧૦ ધર્મ ઠેકાણે ઝુહુ બોલીયા, બાંધે મહામોહની કમરે સીત્તેર કેડા કેડી સાગર લગી, નહી પામે જીન
વર ધમ રે છે એ૦ ૧૧ જેમ કોઈની મા બહેન ડાકણ હવે, તેની વાત
સાંભળ્યા પામે ખીજ રે તેને સાચી કરવા કોશીશ કરે ઘણું, ઝુઠા થકા
પણ થ પે ધીરે એ ૧૨ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વળી અનેક ઉપાય કરે ઘણા, ઘર જાણે પણ
કરે કબુલરે પણ મોઢેથી ડાકણ કહેવી દેહલી, ઘણે દુઃખ
થાય ભુડો કસુલ | એ૧૩. તેમ ભારી કમાં કઈ જીવડા, બેલે કુગુરૂ
| માટે ઝુકરે એને સાચા કરવા કેશીશ કરે ઘણું, બેટા ગુણ
કરે પરપુરે છે એ ૧૪. અનંત સંસારથી ડરે નહી, નરકે જવાનુ પણ
કરે કબુલરે પણ મેઢેથી ખોટા કહેવા દેહીલા, રહ્યા પાખંડ
મતમાં ઝુલરે એ ૧૫. ડાકણને બદલે ધીજ કરતા થકા, કદાચ રાજા
કયા ઘર જાયરે તેમ કુગુરૂ માટે ગુઠ બેલીયા, પડે નરક
નગોદમાં જાયરે છે એ૦ ૧૨. પિતે આદરિયાં વેણ કુગુરૂ તણા, દેવે દોષણ
સઘલા ઢાંકરે શુદ્ધ સાધુને આળ દેતા થકાં, પાપી મુલ ન
લાવે શંકરે છે એ ૧૭ા. શુદ્ધ સાધુની નીદા કરીને, વળી નજરે જોયા
જાગે દ્વેષ તેથી વરતે વેરીને શોક જેમ, જુવે વળી છીદ્ર
વિશેષરે એ૦ ૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૫ પિતે કુગુરૂને પાક ધારીયા, તેમાં દેવને છે
ન પાર રે તેથી સાધુના દેષ જેવતાં, અપકર રહ્યા મૂઢ
ગમાર રે એ ૧લા પણ સાધુના દેષ જુવે નહી, ત્યારે બેટ દેવે
આળ રે પછી ઝુહુ બેલી બકતા ફરે, તેને કોણ કહે
નીકાલ રે એ. ૨૧ કડ તુબડો વહેરા સાધુએ, નાગશ્રી બ્રાહ્મણ
એકવાર રે તેથી રખડી સંસારમાં ઘણી, સાતે નરકમાં ખાધી
માર રે iાએ ૨૧ તેને નાંખવાના આળશથી, તબડો વહોરાવ્યા
સાધુને દેશ રે તેના ફળ મળ્યા કડવા, પામી દુઃખમાં દુઃખ
વિશેષ છે. એટ ૨૨ા. તે સાધુની કેઈ નીંદા કરે, વળી રાખે અત્યંતર
૨૩
અછતા આળ દે નિશંકથી, તે તે ડુબે વળી
વીશેષ રે એ કોઈ કરડુ બોલે છેટી રીતથી, કેઈ વંછે
સાધુની ઘાત રે કઈ પરિસાહ દેવે વચનના, કેઈ તપતા રહે
| દીન રાત રે એ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૬
સર્વ પાખંડી મળી ગયા, વળી લેકીને દેવે
લગાય રે તેને મનગમતા બેલે ઘણા, સાધુના વેરી કરવા
તાય રે એ. રપા એવી નાગી થઈ ઘણી બુરી, તેને કહેતા ન
આવે અંત રે તે તે નરકગામી નવકડા, તેને ઓલખજો
બુદ્ધિવંત રે એ પરદો નાગશ્રી બ્રાહ્મણ દુઃખ ભોગવી, મહામુશ્કેલીઓ
પામી અંતરે સદાવેરીની માફક વરતે સાધુથી, તેને શું થશે
વીરતંત રે એ પરા હવે કહી કહીને કેટલે કહ્યું, કે બુદ્ધિવંત
કરજો વિચાર રે જે જે સાધુને માથે આળ દે, તે તે ડખ્યા
કાળી ધાર રે એ. ૨૮ના જે સાચાને સાચું કહે, તે તે નિંદા ન જાણે
કાય રે સાચને સાચી કહેની નીશંકથી, તે પણ અવશર
જેય રે એ ધરલા એ તે જીવ અજીવ જાણે નહી, આશ્રવ સંવરની
ખબર ન કાય રે આશ્રવ સેવે સંવર ધમ જાણીને, એ તે ખુહલા
ભુલ્યા જાય છે એ સભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૭ -હપગ પરીભોગ શ્રાવક તણા, તે તો અવત
આશ્રવ માંહી રે સેવાસેવરાવ્યા ભલે જાણીયા, તેમાં ધર્મ
જાણે છે તાંહી રે એ ૩ દેવ, ગુરૂ, એલખ્યા વીના, રહ્યા ખાલી વાદલ
જેમ ગાજ રે વળી ધેરી થઈ બેઠા ધર્મના, પણ પૂરા મુઢ
અબુઝ રે એ૦ ૩રા, વળી ચરચામાં અટકે ઘણા, પણ સીધા ન
બેલે મૂઢ રે અણુ વિચાર્યા ઉધા બોલે ઘણા, પણ છેડે નહી
ખોટી રૂઢ રે એ ૩૩ વળી કુગુરૂનો આચાર જાણે નહી, સરધાની
પણ ખબર ન કાય રે ભેષધારી ભાલ તુટલ ભણે, ત્રીબુત કરી વાંદે
( પાય રે એ ૩૪ ઘી, ખાંડ, ગોળ, શાકર, આદી દે, મેલ લેવરાવે
વળી નીપજે જાણે વ્રત બારમે , એવા મુંઢ
અયાણ રે એ ૩૫ બારમે વ્રત ભાગે આપ, સાધુને વહેરાવે હૈ
મેલ રે તેની પણ સમઝ પડે નહી, તેના વ્રતમાં છે
મેટી પલ રે એ. ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૮ થાનક અપાશરા વેચાતા લે ગુરૂ કારણે, વળી
ભાડે લે ગુરૂ કાજ રે બારમુ વ્રત ભાંગી ભાગલ થયા, નરકમાં જશે
શ્રાવક વાજ રે એ પાછા કપડા માંગે સાધુ સાધવી, ત્યારે હાજર ન હોય
ધરમાંય રે વેચાતું લૈ વહેરાવે સાધુને, ગામ પરગામથી
મંગાય રે એ ૩૮. વેચાતું લાવી કપડું વહેરાવીને, વળી ધર્મ જાણે
| મનમાંય રે એવી શ્રદ્ધાના શ્રાવક શ્રાવક દુગતી પડશે તે
તે જાય છે એ ૩લા. જમણવાર આરા તણે ઘરે, માંડ ધોવણ ઉને
પાણી જાણ રે તે સાધુને વહેરાવવા કારણે, પિતાને ઘેર રાખે
આણ રે એ. પાકા પછી તેડી વહેરાવે સાધુને, વળી જાણે
થયે મને ધમ રે એહવા કુગુરૂના ભરમાવીયા, ભુલા છે અજ્ઞાની
ભમે રે એ૦ ૪૧ કઈ ધાવણ જાણું વધારે કરે, સાધુને વહેરાવવા
કામ રે ઉને પાણી ઠારે વાસણ ભરભર, તે પણ લે
કુગુરૂને નામ રે એ પ૪રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઘણા સાધુ સાધવી જાણીને, વધારે નીપજાવે
આહાર રે પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તે ભવ ભવમાં
થશે ખુવાર રે એ જવાઅશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ
કર્મના પુર રે સાધુ પણ જાણી વહેરે અસુઝતે, તે તે
સાધપણાથી દુર રે એઇજા કઈ આહાર પહેરાવે અસુઝતે, કઈ કપડું
વહેરાવે અશુદ્ધ રે દેવે થાનક અપાશરે અસુઝતે, ભ્રષ્ટ થયી બધાની
બુધ રે એ૦ ૪પા સામાચક સંવરષા મઝે, કરે સાવધ જોગના ત્યાગરે “ તેમાં પણ ભાંગલને વંદણ કરે, સામાયક પષા
પણ ગયા ભાંગ રે એ કદા એક સામાયક ભાંગે તેહને, દંડ દેવે શામાયક
અગ્યાર તે નીત્ય સામાયક ભાંગે, તે તે ગયા જન્મારો
હાર રે એ જા શુશ ન લે તેને પાપી કહ્યો, ને ભાંગે તે
મહા પાપી હાય રે વળી જાણે હું શ્રાવક માટે, તેને નરક તણી
ગતી જોય રે એ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૦
માને ભાગલ તુટલ એકલ ભણી, વીનતી કરી
રાખે માસ રે તે પણ સાધુથી દ્વેષ ના ઘાલીયા, વખાણ સાંભળે
તેની પાશ રે એ૦ કલા જે તે સાધુના અવગુણ બેલે ઘણા, તેને હરખથી
દેવે દાન રે વળી પ્રશંસા કરે તેહની, ઘણા આપે આદર
સન્માન રે એ. ૫ તેને મનમાં તે સાધુ જાણે નહી, તે પણ વધારે
તેને આબ રે તે પણ વાત ચલાવવા, તેને નિશ્ચય જાણે
અભાગ ૨ એ. પલા પોતે આદર્યા કુગુરૂ તેહના, ગુણ બોલાવવા કામરે તે પણ લેભના મારીયા, ઝુઠા ઝુઠા કરે ગુણ
ગ્રામ રે એ પરા એવા ચાળા ચારીત્ર કરે તેહને, જે પાપ ઉદે
થાય આ ભવ આણ રે દુખ અશાતા અપજશ થાય ઘણું, પરભવમાં
તે શંકા નહી જાણ રે .એ. ૫૩મા ભાગલના વખાણવાણી સુણ્યા, કેઈ ૫૮ વજે
વેગે મીથ્યાત રે વળી તહત વચન કરે તેહને, તેના હકારે મોતી
વાત એ. ૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
જેને કુગુરૂથી રાગ અતી ઘણે, વળી શુદ્ધ સાધુથી
અત્યંત દ્વેષ રે બંને બાજુ દેવાળુ તેહને, તે તે તુળ્યા છે
વીશેષ રે પાએપપા કરડે દંક લાગે કુગુરૂ તણો, તેથી કરે તેની
પક્ષ પાત રે તેની લીધી ટેક છેડે નહી, તેના ઘટમાં મેટે
- મિથ્યાત રે એ પણ સંવત અઠારને તેત્રીશમાં, અષાઢ વદ નવમી
રવીવાર રે શ્રાવક નરક ગામી છે નવકડા, જોડી રીયા
ગામ મઝાર રે એક પછit કુપાત્ર થા અપાત્રને પરિહાર વર્ષ ૧૧ અંક ૨૨-૨૩ સં. ૧૯૯૬ ફાગણ સુદ ૧૨ ગુરૂવાર તા. ૨૧=૩-૧૯૪૦ પ્રવચનકાર શ્રીમદ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ.
મોક્ષ ફલક દાન માટે કુપાત્ર તથા અપાત્રને પરિહાર કરવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ ઓળખાણ
દેશ માળવા ગામ બરનગરમાં બનાવનાર શ્રી ૧૦૮ શ્રી તુલશીરામજી સ્વામી હાલ શ્રી ૧૦૦૮ શ્રી તુલશીશુરીજી મહારાજ જન્મ ૧૯૭૧ દીક્ષા ૧૯૮૨ સુરી પદ સં. ૧૯૩ આશરે મુનીરાજ, ૧૫૮ મહાસની ૩૭૭ ફુલથાણ પ૩૫ને “પંચેન્દિી સમવરણે તહનવવીયા અંચિય ગુત્તી ધરે, ચાહવાહ કસાય કે એ અઠાસ્ય ગુણેહી સંજુ, પંચ મહાવય જુતા, પંચવીહાયાર પાલણ સંમતે, પંચસમીતીકુ-તે એ છત્રીશ ગુણે ગુરૂમઝ” મુજબ પિતે આચાર પાળી બધાને પળાવે છે. ને આશરે થાણા ૫૩૫ અખંડ આણ પાલતા વીચરે છે. તે દર્શન કરવાથી અથવા દર્શન કર્યા હોય તેને પૂછી ખાત્રી કરવી.
લેક બહેકાન હેત, વાત યુ બનાય કહે તેરાપંથી દાન દયા, મુળશે ઉખાડ દી ગેવન કે વાડ તામે, આગ કે લગાઈ નીચ તકે કે ખળે, તામે મનાઈ પિકાર દી ભુખે આરૂ પાસે દીન, દેહગકુ દેવે દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
'૧૪૩
.
તાકો મત દે, એસી અંતરાય ઠાર દી તુલશી ભણુત તાકે, તેરા પંથ મટહુકો વાબી ન પુરી યુહી, કુડી ગ૫ માર દી ૧
એસી એસી વ્યર્થ વાત, તાણમત પક્ષપાત કરતે હમેશ જાકી, બુદ્ધી જે બીગડગે તાકી સુણવાત નહી, સાચ જુઠ જાય કરે લકનમાં એક, લેહતાણ પડગે એક ભેદ બેલે મ્યાં, દુજી૫ણું બેલે ત્યાં ત્રીજી ઓર થી, સબ ભાજ ભાજ ભડગે તુલશી ભણંત સમજાવે, અબ કાંક કાંકે સાહી જહાન આતે, કુવે ભાંગ પડગે ૨ ભીક્ષા લેન હેત, જે ગૃહસ્થ ઘરજત ભીક્ષુ આગે કોઈ રાંક, ભીક્ષા માંગત દરખાત છે તાહી સંઘ નહી, ઘરમે પ્રવેશ કરે મધ્ય જાત તકે ચીત, અંતર દુરખાત એતી અંતરાય ભી, ન કરે મુનીરાજ તાપે તે મના કરના તે, એક મેટીશી વાત છે તુલશી ભણંત અંત, તંતકો વિચારે એસે સેહી ઈણકાળ પ્રભુ, તેરાપંથ પાત હે ૩ વાડે કેઊ ખેલે તાકે, કરત મનાઈ કોઈ વે સાધુના કસાઈ, સેભી નીચ કહલાતહે
સ્થા નીજ ગેહ, લુટાવે સબ લેકનકુ તેરાપંથી કે તહાં, આડે નહી આતહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૫ ત્ર કુપાત્ર એક, માત્રને ન કરે તામે ખેત્ર અરૂ ઊખર, સે. અંતર બતાતહે તુલશી ભણંત અંત, તંત કે વિચારે એસે સેહી ઈહુકાળ પ્રભુ, તેરાપંથ પાહે ૪.
શ્લોકનું આશરે બનાવેલું ગુજરાતી લેકને બહેકાવવા માટે, વાત કહે બનાવી એમ તેરાપંથી દાન દયા, મુળથી ઉખાડે એમ ગાયને વાડે જે હોય, તેમાં આગ લગાવે કઈ તેને જઈ ખેલે કેઈ, તેમાં મનાઈ પોકાર દઈ ભુખ તરસ્યા દુઃખી દીન, તેને દાન આપે જે કઈ તે તેને નહિ આપ કેઈ, એવી અંતરાય નાંખ દીઠ તુલશી ભણંત તેરાપંથની, તેને પુરી સમજ નહીં જેથી આવે છે ટી ખોટી, લેકમાં ગપ માર દઈ ૧ આવી બેટી વાત સુણી, પક્ષપાત મત આણે કઈ કરે છે આવી બેટી વાતે, જેની બુદ્ધિી બગડ ગઈ આવી બેટી વાત સાંભળી, ડાહ્યા વિચારી જુઓ સાચ જુઠને નણર્ય કરે, ખૂટી ખેંચા તાણનાં નહિ પડે
કેમાં કહેવત છે એમ, ગાડર એક બોલે મેં જેમ ભડકી બીજા કરે એમ, સમજુએ નહી કરે તેમ તુળશી કહે છે એમ, સમજાવે હવે તેને કોને આતે આખા લોકમાં, કુવે ભાંગ પડી ગઈ ૨ ભીક્ષા લેવા ગૃહસ્થ ઘરે, જાતે સાધુ જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૫
જે ભીખારી કઈ ત્યાં, માંગતે દેખાય છે તેને થાય અંતરાય તેથી, ને ઘરમાં પ્રવેશે નહી જો સાધુ જાય તે ઘરમાંહી, દીલ ભીખારીનું દુઃખાયે તાંહી આવી અંતરાય જે થાય, તે સમજુ મુનીને કલ્પ નહી તે આપવામાં કરે કેમ મનાઈ, સમજી વિચારે તાંહી તુલશી કહત આ, તત્વને વિચારે જે હે પ્રભુ આ કાળમાં, તેરાપંથી થાય છે તે ૩ વાડો જઈ ખેલે કેઈ, તેને સાધુ જે કરે મનાઈ તે સાધુ સાધુ નહિ, પણ કસાઈથી નીચ કહેવાય સહી સ્વેચ્છાથી પોતાનું ઘર, જગત માંહી લુટાવે કૈઈ તે તેરાપંથી તેમાં, આડે નહિ આવે કે પાત્ર કુપાત્ર બેઉ, એક સરીખા ગણે નહિ ફકત ક્ષેત્ર અક્ષેત્રને, અંતર બતાવે શહી તળશી ભણંત એમ, આ તત્વને વિચારે તે હે પ્રભુ આ કાળમાં, તેરાપંથ (તમારાંપથ) પામે છે ૪
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્વામીજીની ભાષા મારવાડી છે તે સમજવા માત્રા જોડણી વ્યાકરણના અજાણે ગુજરાતી ઉમંગથી કર્યું છે ભૂલ હોય તે સુધારી વાંચવું. પ્રેસને લખવું. ફરી સુધારી છપાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________ શહિ, % C albbit henro P Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com