________________
૧૩૪
વળી અનેક ઉપાય કરે ઘણા, ઘર જાણે પણ
કરે કબુલરે પણ મોઢેથી ડાકણ કહેવી દેહલી, ઘણે દુઃખ
થાય ભુડો કસુલ | એ૧૩. તેમ ભારી કમાં કઈ જીવડા, બેલે કુગુરૂ
| માટે ઝુકરે એને સાચા કરવા કેશીશ કરે ઘણું, બેટા ગુણ
કરે પરપુરે છે એ ૧૪. અનંત સંસારથી ડરે નહી, નરકે જવાનુ પણ
કરે કબુલરે પણ મેઢેથી ખોટા કહેવા દેહીલા, રહ્યા પાખંડ
મતમાં ઝુલરે એ ૧૫. ડાકણને બદલે ધીજ કરતા થકા, કદાચ રાજા
કયા ઘર જાયરે તેમ કુગુરૂ માટે ગુઠ બેલીયા, પડે નરક
નગોદમાં જાયરે છે એ૦ ૧૨. પિતે આદરિયાં વેણ કુગુરૂ તણા, દેવે દોષણ
સઘલા ઢાંકરે શુદ્ધ સાધુને આળ દેતા થકાં, પાપી મુલ ન
લાવે શંકરે છે એ ૧૭ા. શુદ્ધ સાધુની નીદા કરીને, વળી નજરે જોયા
જાગે દ્વેષ તેથી વરતે વેરીને શોક જેમ, જુવે વળી છીદ્ર
વિશેષરે એ૦ ૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com