________________
૧૩૩
કરે ઘમશાણ કુટે છકાયને, મનગમતા થાનક
અપાશરા કરાયરે છે એ દા કોઈ કરે મજુરી હાથથી, ઉડી ઉડી પેદા નવરે ઘરને પૈસો ખચ પાપીયા, છકાચના મરાવે
. જીવરે છે એ શા છકાય હણને થાનક અપાશરા કરે, તેમાં ધર્મ
જાણે નશંકરે તેથી ઠામ ઠામ જગ્યા બાંધે, એહવા લાગ્યા.
કુગુરૂના ડંકરે છે એ૦ ૮ તેને પુછયા કઈ બેલે પાધરા, કેઈ ઝુહુ બેલે
તતકાલ રે. શ્રાવક માટે થાનક કરાવ્યે કહે, અનાખી થકા
ભાષે અલાલ રે ! એટ લા પુન કરાવ્યે ગુરૂ કારણે, લાકે મરતાં ખચે આપેરે ધર્મને ઠેકાણે ઝુકુ બેલીને, ભારી હવે ચીકણાં
બાંધે પાપરે છે એ ૧૦ ધર્મ ઠેકાણે ઝુહુ બોલીયા, બાંધે મહામોહની કમરે સીત્તેર કેડા કેડી સાગર લગી, નહી પામે જીન
વર ધમ રે છે એ૦ ૧૧ જેમ કોઈની મા બહેન ડાકણ હવે, તેની વાત
સાંભળ્યા પામે ખીજ રે તેને સાચી કરવા કોશીશ કરે ઘણું, ઝુઠા થકા
પણ થ પે ધીરે એ ૧૨ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com