________________
પર
લગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂ
જ્ઞાતાસુતસ્કંધ ૨. (૩) વળી ગર્ગાચાર્યના શિષ્ય ગલોહાર ગધા જેમાં
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન રહે (૪) અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ
રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન ૫. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જમાલ
શાળે વગેરેએ શિથિલાચારી બની અનેક શારા વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી ! ૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણા દાખલા છે.
આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે , પાંચમા આરાને દેષ કાંઈ નથી, દેષ તે નર્વિ પાળવા વાળાને છે. જે પાંચમા આરાનેજ દે હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચોથા આરામ પૂર્વે કહ્યા તેવા શિથિલાચારી નહિ હેવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હોવા જોઈએ અને જે એમની હેત તે કહી શકાત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આવ શુદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચાર થયા અને થાય છે, પણ ખરી વાત તો એ છે કે ચેક આરમાં શુદ્ધ ચારિત્ર નહિ જ પાળ્યું તેમ હાલને પાંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળી નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com