________________
૧૬
સર્વ પાખંડી મળી ગયા, વળી લેકીને દેવે
લગાય રે તેને મનગમતા બેલે ઘણા, સાધુના વેરી કરવા
તાય રે એ. રપા એવી નાગી થઈ ઘણી બુરી, તેને કહેતા ન
આવે અંત રે તે તે નરકગામી નવકડા, તેને ઓલખજો
બુદ્ધિવંત રે એ પરદો નાગશ્રી બ્રાહ્મણ દુઃખ ભોગવી, મહામુશ્કેલીઓ
પામી અંતરે સદાવેરીની માફક વરતે સાધુથી, તેને શું થશે
વીરતંત રે એ પરા હવે કહી કહીને કેટલે કહ્યું, કે બુદ્ધિવંત
કરજો વિચાર રે જે જે સાધુને માથે આળ દે, તે તે ડખ્યા
કાળી ધાર રે એ. ૨૮ના જે સાચાને સાચું કહે, તે તે નિંદા ન જાણે
કાય રે સાચને સાચી કહેની નીશંકથી, તે પણ અવશર
જેય રે એ ધરલા એ તે જીવ અજીવ જાણે નહી, આશ્રવ સંવરની
ખબર ન કાય રે આશ્રવ સેવે સંવર ધમ જાણીને, એ તે ખુહલા
ભુલ્યા જાય છે એ સભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com