________________
જૈન ધર્મ ઓળખાણ
દેશ માળવા ગામ બરનગરમાં બનાવનાર શ્રી ૧૦૮ શ્રી તુલશીરામજી સ્વામી હાલ શ્રી ૧૦૦૮ શ્રી તુલશીશુરીજી મહારાજ જન્મ ૧૯૭૧ દીક્ષા ૧૯૮૨ સુરી પદ સં. ૧૯૩ આશરે મુનીરાજ, ૧૫૮ મહાસની ૩૭૭ ફુલથાણ પ૩૫ને “પંચેન્દિી સમવરણે તહનવવીયા અંચિય ગુત્તી ધરે, ચાહવાહ કસાય કે એ અઠાસ્ય ગુણેહી સંજુ, પંચ મહાવય જુતા, પંચવીહાયાર પાલણ સંમતે, પંચસમીતીકુ-તે એ છત્રીશ ગુણે ગુરૂમઝ” મુજબ પિતે આચાર પાળી બધાને પળાવે છે. ને આશરે થાણા ૫૩૫ અખંડ આણ પાલતા વીચરે છે. તે દર્શન કરવાથી અથવા દર્શન કર્યા હોય તેને પૂછી ખાત્રી કરવી.
લેક બહેકાન હેત, વાત યુ બનાય કહે તેરાપંથી દાન દયા, મુળશે ઉખાડ દી ગેવન કે વાડ તામે, આગ કે લગાઈ નીચ તકે કે ખળે, તામે મનાઈ પિકાર દી ભુખે આરૂ પાસે દીન, દેહગકુ દેવે દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com