________________
સુમતા આણ સુણે ભવ જવાં,
શ્રી વીર ગયા છે ભાષજી !
સાધ મત જાણે ઈણ આચારે છે ૧ | જે થે કુગુરૂ સુંઠા કર ઝાલ્યા,
તે સુણ ગુણ મ કરે દ્વેષ સાચ જૂઠ સે કરો નિવેરે,
સૂતર સામે દેખજી | સા. ૨ જમણવાર માંહી સું કઈ ગૃહસ્થ,
લ્યા ધોવણ પાણી માંડજી પછે આપ તણે ઘરે આણ વહિરાવૈ,
તે કરે મેષ ને ભાંડજી . સા. ૩ જાણ જાણને સાધુ વહિરે,
તિણ લેપ દિયો આચાર | તે પ્રત્યક્ષ સામે આણ્યા લવ,
ત્યાંને કિમ કહિજૈ અણગારજી સા. ૪ એ અણચાર ઉઘાડે સેવે,
જે સામે આ લે આહારજી દશવૈકાલિક તીજે અધ્યયને,
કે જે આંખ ઉધારજી છે સા. એ ૫ સાધ સાધવી ઠલે માગે,
એકણ દરવાજે જાય છે ! વીર વચન હું ઉલટા પડિયા,
ચવડે કરે અન્યાય છે. સા. ૧ ૬ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com