SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અને રાતે પંખને ગ્રહણ કરવ વગર જોયાં મૂકવાં નહિ. ઉચેથી પટકવાં નહિ. ઇતિઆદાન ભંડમત નીખેવણ સમિતિ પ્રશ્ન પછે –ઉચ્ચાર પાસવણ સમિતિ શટલે શું? ઉત્તર –ઉચ્ચાર પાસવર્ણ સમિતિ એટલે ઠલે માતરે જીવજંતુ, લીલોતરી વગરની જગ્યામાં નિર્વઘ જવું અને પાછલા પહોરે બે ઘડી દિવસ બાકી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને માટે જગ્યા પડીલેહી દિવસમાં એક વખત તડકો આવે એવી જગ્યામાં પરઠવું. ઈતિ પાંચમી સમિતિની વ્યાખ્યા પ્રશ્ન --મન ગુપિ એટલે શું? ઉત્તર :–મનગુપિ એટલે સાવધ, સંસારિક કામ માંથી મન ગેપવીને એટલે રેકીને રાખવું પડ્યું સંસારિક કામમાં મન પ્રવર્તાવવું નહિ તે મન ગુતિ કહેવાય. પ્રશ્ન–વચન ગુપ્તિ એટલે શું? ઉત્તર–વચન ગુપ્તિ એટલે સાધધ વચન ગોપવીને એટલે રેકીને રાખવું પણ સાવધ પાપકારી વચન સાધુ બોલે નહિ તે વચન ગુતિ કહેવાય. પ્રશ્નકાય ગુતિ એટલે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy