________________
૧૨૯
નવાણું કરેડ લાખ નવાણું, વળી નવાણુ હઝારે રે નવસે નવાણુ ઉપરે, શ્રાવકા જશે નરક મઝારે રે
. ! એ દા આચારજ સાધુ સાધવી, પદવીધર કહેવાય મહેટા રે તે નરકે જશે આ વૈષમાં, તેના લક્ષણ ઘણું
છે ખોટા કરે છે કે એ તે ભ્રષ્ટ થયાં આચારથી, વળી શ્રદ્ધામાં મુળ
મીથ્યાત્વરે પહેરે વેશ સાધુતણે, પણ છે ચણાના છેતરાના
* સાથી રે એપટેલ ખાઈ પી દિવસે સુખે સુઈ રહે, વળી શરીરમાં
બન્યા છે ઝાડા રે ગોચરી વિહાર કરે ત્યારે, જાણે રાજ્યના કુંદતા
ઘોડા દેડયા રે છે એ લા તે તે ફરતા વચન બોલે ઘણ, વળી કુદકપટમાં
રચે રે ચર્ચા કરે તે અવસરે, જાણે નાગાઉઘાડા નાચે રે
! એ૦ ૧૦ના ન્યાય નિર્ણય કર્યા વિના, કરી રહતા ફેલ દીતુરા રે જે સુત્રની ચર્ચા કરે છે, દગલે દગલે પડ જાય
| કુરારે છે એ ૧૧ કુડકપટ કરે મત રાખવા, તે તે પિટ ભરાઈ કાગે રે -આચારમાં ઢીલા ઘણ, તે પણ નિલજ મુળન
લાજે રે એવા ૧રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com