Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પણ જોવામાં આવી. રાજતરંગિણીના બીજા તરંગના મંગળાચરણમાં છેલા પાદમાં નથતિમા ઈમામ્યાં શરીર વિનિર્મિતિઃ એમ એ શબ્દ વાપરેલ છે. તેમજ અતિતઃ oi મ ટ્રસ્ટના મોજ હુ૪મ: એમ ભતૃહરિએ પણ મુક્યું છે તેને અર્થ સુંદર મુકે છે. (શ. ચિ.). વાવ શબ્દ માટે બહુ શોધ કરવી પડી. હાથીભાઈ શાસ્ત્રીએ તેને અર્થ વિલાસ કહ્યા હતા. પણ મી. આપ્ટેએ પિતાના સંસ્કૃત અંગ્રેજી કેશમાં ઠીક વિસ્તાર આપે છે. તેણે અર્થ અય્સુક અથવા અનિવાર્ય ઈચ્છા એવો મૂક્યો છે અને ટીકા કરી છે કે-આ શબ્દ મની પઠે પાછળના લખનારા જેવા કે બિહણ ઇત્યાદિયેજ વાપર્યો છે. તે શબ્દ પ્રશ્યન અથવા અરેબીકમાંથી આવ્યો હોય એમ સંભવે છે. પણ તે બીજે પણ વપરાએ જાવામાં આવ્યો છે. જેમકે વાવતુ હૃષિવિકાત રાપ) (આ કાવ્યમાં એ શબ્દ 9 મા સર્ગ ના 17 મા અને 18 મા સર્ગના 101 મા શ્લોકમાં વાપરે છે ) બી // 55 नयनायुध, उत्तरलीकृत, रतिरत्नसंपत् मुरल तुक्खार कोरे 'કઠિણ શબ્દો વાપરેલા છે. આ કાવ્યમાં બે ત્રણ ચાર શ્લોકે સંબંધ મળે એવી રચના પણ જોવામાં આવે છે. તે તે સ્થળે સુખં કુંઢ ઈત્યાદિ શબ્દો મુકવા જોઈએ તે નથી મુકાયા પણ સર્ગ 4 થામાં લોક 91 મે શુ લખ્યું છે તેમ સર્ગ 2 જાના લેક 85 મે તુમ પતા એમ લખ્યું છે. પણું છાપેલા પુસ્તકની નોટમાં તેને તે સ્થળે મુકેલા જોવામાં આવે છે. જેમકેસર્ગ લોક સર્ગ કરી 6 46 સંબંધ યુ 13 85 રિડુપરંમ પુત્ર 92 47 Inserts , 14 10 દિશા છે. 13 65 મેવોપરું, * 14 45 Inserts , 13 75 હતુતિ >> 15 36 , s આ વિષયમાં નિયમ એવો છે કે - . Jun Gun Aaradhak Trust