Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 10 નર્મદાશંકરે ફાંફાં માર્યા છે અને તેમાં જેમ તે નથી ફાવી શકે તેમ આંણે પણ ઠેકઠેકાણે ઉપમા મુકીને કાલિદાસની છટા વાંચ્છી છે પણ તે પ્રમાણે બની શકયું નથી. કાલિદાસની છટા અને મીઠાશ અને સાથે સરલતા નથી જ આવી શક્યાં. તેમાં અમુક અમુક શબ્દો તે વારંવાર યોજેલા જોવામાં આવે છે. જેવા કે પ્રય, એ, વિમ, ઢામ, ઢ, વિસ્ટાર, સ્ત્રીત્રા, , Wત, વિદ્યો વગેરે એમ છે તથાપિ તેને નિપુરા વાવ: એ વચનને લાભ આપવો જોઈએ (પણ તેની પણ હદ હોય છે.) આ પ્રમાણે દેશ લેશ દર્શાવી જવાય છે તે માટે હું કવિની ક્ષમા ચાહું છું; કેમકે કદિ પ્રત્યક્ષ દપિ સતાવવની પેઠે હું પોતે તે તે કનું સારસ્ય સમજવામાં મતિ ભ્રમિત થયો હોઉં; કેમકે જામનગરના (કહોને કે આખી કાઠીયાવાડના) સુપ્રસિદ્ધ શાસ્ત્રી જેને મહારા મિત્ર કહેવરાવવાની હું મહારી યોગ્યતા સમજાતું નથી એ શાસ્ત્રીજી હાથીભાઈના મહેયે કવિનાં વખાણ સાંભળ્યાં છે. (પરંતુ કવિ પિતાની કવિતાની નીરસતા ૧લા સર્ગના ૨૮મા શ્લોકમાં કબુલ કરે છે.) * હું એમ માનતો હતો કે વાવ અને રમે શબ્દો જેવા અપ્રસિદ્ધ શબ્દો બિહણેજ દાખલ કર્યા છે પણ ઢામ શબ્દની વપરાશ બીજે સ્ત્રગ્ધરાછંદના કુલ શ્લોક 113 છે અને તે ૭મા સર્ગમાં 67, 68, 19, અને 71 એમ ; 8 ભામાં ૮૩મો, 13 મામાં 88 મે; 16 મામાં પર મો. અને 18 મામાં 1 થી 67 સુધી એમ 67; 69 થી 103 સુધી એમ 35, 105 થી 108 સુધી એમ 4 મળીને 113 છે. શિખરિણું ઈદન 1 અને તે ૮મા સર્ગમાં 84 મો છે. તે કુલ સંખ્યાપૃથ્વી છંદને 1 અને તે 11 મા સગમાં 79 મે છે. | માં 60 ને ફેર વંશના 85 અને તે 13 મા સર્ગમાં 1 થી 85 સુધીના છે. 'ર 5 ડાળ તાલીયઈદના 84 શ્લેક છે, અને તે 15 મામાં 1 થી 84 છે. 8 છે તે વર્ગવારી સુધીના છે. . | કરતાં રહી ગયા ઉપપૂર્વાદના 2 ગ્લૅક છે અને તે 16 મા 42 43 મો છે. ) હશે. 1 એક પેલા સર્ગમાં જ 8 વાર લીલા, 6 વાર વિલાસ, 2 વાર ભંગી, અને પ્રણવ, લોલ, સુરત અને ઉલાસ શબ્દ એકેકવાર આવ્યા છે. તો Tust C Guratnasuri M.S.