Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ ( ૨ ) લેાકાને રીઝવવા અને સત્ય ભાષણ કરવું. એ એક બીજાથી વિરૂદ્ધ છે. યશાવાદને હામીને પણુ સત્ર સત્યની ધેાષણા કર ! ( ૩ ) સુહૃદ્! લેાકાપવાદથી ન ડર! ન ડર ! ! લાંકાના અપવાદપૂર્ણ કાલાહલને એમ સમજ કે તે કડવુ ઔષધ પીવરાવતાં રાડ નાંખી રહ્યા છે, અને એમ સમજી મનને પ્રસન્ન રાખ ! ( ૪ ) પ્રજામાં ચોમેર ક્રાન્તિ થાય, ત્યારે મહાન કાલાહલ ચવાજ જોઈએ. એમાંજ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા ! ( ૫ ) માનવરૂપે તે અવતાર લીધેા છે, છે, તારા કર્તવ્યને સમજ ! ભાગ તા જાનવર તુ પુરૂષ છે, સમજી પણુ ભાવે છે. ( ૬ ) સમાજ એ ધનુ મંદિર છે. એની પડતી હાલત પર ધ્યાન આપ! અને એ બાબતમાં તારૂં અવશ્ય કરવા લાયક કતવ્ય શું છે, એના વિચાર કર. ( ૭ ) ભયને દૂર ફેંકી ઉભા થા ! નીડર બની તૈયાર થા ! તારા પુરૂષાથી ફારવ ! અને સમાજના ઉત્થાન—કાય માં તારા ચાગ્ય હિસ્સા આપ! ( ૮ ) મહાત્માનું મહાત્માપણું મા ઉત્તમ કમÀાગના સાધનમાં છે. પ્રવર-ભકિતના કલ્યાણમય માનન્દમાં રમનારા સન્તા આ કમન્યેાગના પંથે વિચરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 180