Book Title: Upsargahara Stotra Laghuvrutti
Author(s): Purnachandracharya, Bechardas Doshi
Publisher: Mohanlal Girdharlal Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ स्तोत्र उपसर्गहर- सूरीश्वराणां विजयिनि राज्ये शिष्य पं० श्री दर्शनसागरगणिना लिपीचक्रे प्रियंकरनृप कथा। श्रेयाश्रेणयः । उदका-8 प्रस्तावना. ऽनल-चौरेभ्यो मूर्खकेभ्यस्तथैव च । रक्षणीया प्रयत्नेन एवं वदति पुस्तिका ॥ १ ॥ श्रीसंभवनाथप्रसत्तेः।। || 8 || બીજી સહાયક પ્રતિમાં લેખનકાળને કઈ નિર્દેશ કર્યો નથી, પણ માત્ર લેખકને નિર્દેશ આ પ્રમાણે કર્યો છે— છા “ જિતં મુની ઝાંતિસાર ” અર્થાતુ આ બીજી પ્રતિના લેખક પણ શાંતિસાગર નામના મુનિ છે, આ બને પ્રતિઓ કાંઈ બહુ અશુદ્ધ ન હોતી તેમ બહુ પ્રાચીન નહોતી. એકનાં પાના ૨૫ છે. ત્યારે બીજી “ક” નાં પાનાં ફ્રિી ૨૮ છે એટલે જ એમાં કેટલેક પાઠ વધારે છે જે પાઠાંતરમાં જણાવેલ છે. આભાર–એ બંને પ્રતિએ મને પુનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મંદિરમાંથી ડો. બેવકર ઠ્ઠિા મહાશય મારફત મળી છે, એ અર્થે એ સંસ્થા અને એ મહાશયને આભાર માનું છું. ક્ષમા–શારદાવિજય પ્રેસના માલીક આ પ્રકારે અનેક કથાગૂંથે અને બીજા પુસ્તકને પણ પ્રગટ કરવા ધારે છે. તેઓની આ પહેલ છે, તેમાં જે તેઓને ગ્રાહક મહાશયે ઉત્તેજિત કરશે તે તેઓ ઘણું ઉપયોગી સાહિત્ય પ્રગટ કરી શકશે. મારા ઉપર તેઓની મમતા હેવાથી, મને એગ્ય મહેનતાણું આપીને, આ પ્રવૃત્તિને ઋsowa%9c ૧ પરેક્ષરૂપ તે જે ક્રિયા પક્ષમાં થએલી હોય ત્યાં જ વપરાય છે અહિ તે કર્તા (લખનાર) તે પરેક્ષરૂપ વાપરે છે. છે તે ઠીક નથી માટે “ faઃ કૃતા અથવા ઝિપારિ એમ હોવું ઉચિત છે. %e0%૦%99% Jain Education Intern For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 116