________________
स्तोत्र
उपसर्गहर- सूरीश्वराणां विजयिनि राज्ये शिष्य पं० श्री दर्शनसागरगणिना लिपीचक्रे प्रियंकरनृप कथा। श्रेयाश्रेणयः । उदका-8 प्रस्तावना.
ऽनल-चौरेभ्यो मूर्खकेभ्यस्तथैव च । रक्षणीया प्रयत्नेन एवं वदति पुस्तिका ॥ १ ॥ श्रीसंभवनाथप्रसत्तेः।। || 8 ||
બીજી સહાયક પ્રતિમાં લેખનકાળને કઈ નિર્દેશ કર્યો નથી, પણ માત્ર લેખકને નિર્દેશ આ પ્રમાણે કર્યો છે— છા “ જિતં મુની ઝાંતિસાર ” અર્થાતુ આ બીજી પ્રતિના લેખક પણ શાંતિસાગર નામના મુનિ છે, આ બને
પ્રતિઓ કાંઈ બહુ અશુદ્ધ ન હોતી તેમ બહુ પ્રાચીન નહોતી. એકનાં પાના ૨૫ છે. ત્યારે બીજી “ક” નાં પાનાં ફ્રિી ૨૮ છે એટલે જ એમાં કેટલેક પાઠ વધારે છે જે પાઠાંતરમાં જણાવેલ છે.
આભાર–એ બંને પ્રતિએ મને પુનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મંદિરમાંથી ડો. બેવકર ઠ્ઠિા મહાશય મારફત મળી છે, એ અર્થે એ સંસ્થા અને એ મહાશયને આભાર માનું છું.
ક્ષમા–શારદાવિજય પ્રેસના માલીક આ પ્રકારે અનેક કથાગૂંથે અને બીજા પુસ્તકને પણ પ્રગટ કરવા ધારે છે. તેઓની આ પહેલ છે, તેમાં જે તેઓને ગ્રાહક મહાશયે ઉત્તેજિત કરશે તે તેઓ ઘણું ઉપયોગી સાહિત્ય પ્રગટ કરી શકશે. મારા ઉપર તેઓની મમતા હેવાથી, મને એગ્ય મહેનતાણું આપીને, આ પ્રવૃત્તિને
ઋsowa%9c
૧ પરેક્ષરૂપ તે જે ક્રિયા પક્ષમાં થએલી હોય ત્યાં જ વપરાય છે અહિ તે કર્તા (લખનાર) તે પરેક્ષરૂપ વાપરે છે. છે તે ઠીક નથી માટે “ faઃ કૃતા અથવા ઝિપારિ એમ હોવું ઉચિત છે.
%e0%૦%99%
Jain Education Intern
For Private & Personal Use Only
www.jainelibrary.org