________________
( ૧૨૩ ) -
તેમાં રાગી અને ભિક્ષુકાદિકને જે દાન દેવું તે દયાદાન કહેવાય છે. ૧. એક સાથે રહેવાથી મિત્રાદિકને જે દાન દેવાય તે સ ંગત દાન કહેવાય છે. ૨. ખળ એવા રાજા, મત્રીને જે દેવાય તે રાજદાન કહેવાય છે. ૩. પુત્રાદિક ન હોવાથી દીકરીના પુત્રાને જે દેવાય તે કારણિકદાન કહેવાય છે. ૪. લાલાએ કરીને વિવાહાર્દિકને પ્રસંગે જે દાન દેવાય તે લજ઼ાદાન કહેવાય છે. ૫. ભાટ ચારણ વિગેરેને જે દેવું તે યશદાન કહેવાય છે. ૬. સંધના મનુષ્યાને જે દેવુ તે ધર્મદ્યાન કહેવાય છે ૭. અધર્મી મનુષ્યાને જે દેવું તે અધર્મદાન કહેવાય છે. ૮. આત્માના પ્રત્યુપકારને માટે જે દાન આપવુ તે પ્રત્યેષઝુ દાન કહેવાય છે. ૯. ઉપકાર કરનારને જે દાન આપવું તે કૃદ્રાન કહેવાય છે. ૧૦. આ દેશ પ્રકારના દાનમાં દયાદાન અને ધર્મકાન એ એ દાન ઉત્તમ કહેલાં છે. કહ્યુ છે કે- દયા, સંગત, રાજ, કારણક, લજ્જા, ગૈારવ, ( યશ, ) અધર્મ, ધર્મ, પ્રત્યેષણ અને કૃત એ દશ પ્રકારનું દાન કહેવાય છે.”
જિનાÁમને વિષે અભયદાન ૧, સુપાત્રદાન ર, યા ( અનુકપા) દ્વાન ૩, ઉચિતદાન ૪ અને કીર્તિદાન ૫ એ પાંચ પ્રકારે દામ કહેલું છે. તેમાંના પહેલા બે અભયદાન અને સુપાત્રદાન મેાક્ષનું ફળ આપનારાં છે, અને બાકીનાં ત્રણ દાને સુખ ભાગને આપનારાં છે. અહા ! આપેલું દાન પ્રાણીઓને કદાપિ નિષ્ફળ રંતુ નથી. બુદ્ધિમાન પુરૂષાએ સર્વ પ્રકારના ધર્મમાં દાનધર્મને મુખ્ય માનેલા છે. તે સર્વ મતવાળાઓને માન્ય છે, અને યશના વિસ્તાર કરવાનું કારણ છે. સર્વ ફાઇને દાન આપવું ચાગ્ય છે. તેમાં પણ સુપાત્રને વિશેષે કરીને દાન આપવું યાગ્ય છે, કારણ કે પાત્રને આપેલ દાન જિનદત્ત શ્રેણીની જેમ તત્કાળ ફળે છે.
જિનદત્ત શ્રેષ્ઠીની કથા.
ક્રીડા કરતા દેવકુમારા જેવા ઈલ્યજનાએ કરીને મનેાહર અને ઈંદ્રના નગરની જેવું હેમપુર નામનું નગર છે. તેમાં