________________
નગરીમાં આવ્યા. આ અવસર્પિણીમાં ભરત પ્રથમ ચક્રવર્તી થયા. તેણે પ્રથમ નિગમની ઉત્પત્તિ કરી એમ શાસ્ત્રમાં સંભળાય છે. તે નિગમ પાંચમા આરાના અંત સુધી આ પૃથ્વીપર રહેશે,
વિનીતા નગરીમાં આવીને ચડ્ડીએ સુદરીને તેવા પ્રકારના તપથી શુષ્ક શરીરવાળી જોઇ ક્રોધથી પેાતાના સેવકાને કહ્યું કે-“આ સુદરીતુ શરીર આટલું અધુ શુષ્ક કેમ થયું છે? શું મારા કાશમાં ધન નથી ? કે કાઠારમાં ધાન્ય નથી ? કે રસોઈ કરનાર માણસા કાઇ નહાતા ? કે તેની સેવા કરનાર તેવા સેવા નથી ? કે જેથી આતુ શરીર અતિ કૃશ થયેલું દેખાય છે ? અથવા કુશ શ્વાના ખીજે કાઈ હેતુ છે ? હું માણસા ! સત્ય બેલેા. ” તે સાંભળી માણસો આલ્યા કે “ હે સ્વામી ! અહીં આપના ઘરમાં મેઢે માગ્યુ ભાજન મળે છે અને શરીરને ગમે તેવાં વસ્ત્ર પણ છે. આપ સ્વામીના રાજ્યમાં સ વસ્તુ સુલભ જ છે. અમે તા માનીએ છીએ કે આ તા મનુષ્યાને ફળદાયક કલ્પવૃક્ષ જ પ્રાપ્ત થયેલા છે. સ્વામીના સામ્રાજ્યરૂપી વૃક્ષની છાયાના આશ્રય કરનાર ખીજા પુરૂષા અને સ્ત્રીએ પણ અપાર ભાજનાદકનુ સુખ પામે છે. પરંતુ હું સ્વામી ! સુંદરી બહેન ઉત્તમ લાગે છતાં પણ તેને વિષે નિ:સ્પૃહ થઇ તપશ્ચર્યા કરીને આવા કૃશ થયેલા છે. ” તે સાંભળી રાજાએ સુંદરીને કહ્યું કે- હું સાભાગ્યની લતા ! તુ ભાગે ભાગવ; તેં શામાટે તપથી શરીરનુ શાષણ કર્યું ? ” સુંદરી એલી કે-“ હે મહારાજ ! મારૂ મન ભાગમાં પ્રવતું નથી; કારણ કે વિરકતાને રસના સ્વાદ જરા પણ પસંદ પડતા નથી. ” તે સાંભળી રાજાનું મન તેના ઉપરથી વિરક્ત થયું, તેથી તરતજ ચકીએ તેને વ્રતને માટે આજ્ઞા આપી. · પ્રાયે કરીને ઉત્તમ પુરૂષા બીજાને ધર્મ ફરવામાં અંતરાય કરતા નથી. કારણ કે તેઓ તા ધમે સાધનના હેતુ થવા ઈચ્છે છે.' પછી દઢ પ્રતિજ્ઞાવાળી સુંદરી આનંદથી વ્રતને ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેાથે ગઇ.
6
આત્મસુખને ઈચ્છનાર પુરૂષ સ્પર્શન, રસન, પ્રાણ, નેત્ર અને શેત્ર એ પાંચે ઇન્દ્રિયાનો વિજય કરવા યાગ્ય છે. કહ્યું છે કે નહીં