Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 339
________________ ૩ર૭ ત્રાસ પમાડવાનાં મિઠુ સમાન વિમળ મરીને ખાવી શાને પ સ્કાર કર્યુ. તે વખત રક્ત નેગલ ળાલીનાએ તાતુ સુબ અવળુ કર્યું. તે જેષ્ઠ વળે મનમાં વિચાર કર્યો કે- આ નવીન શુ થયું ? પ! અહા ! રાજા મિત્ર થઇ શકે એમ કેાઈએ જોયુ અથવા સાંભળ્યું છે ? તુએ ! સેકડે! ઉપકાર કર્યાં છતાં આ લીમ રાજા આજે મારાથી પભુબ યે સેંકડો જળધારાથી સિંચેલું વૃક્ષ દાવાનળથી મળીને જવુ લાવ થાય છે હવે આ રાજા કેપથી લાલ નેગવાળે થયે છે. ટની જેમ પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળે છતાં પણ ગુના ળ રા કેનાથી વશ કરી શકાય? શાસ્ત્રમાં અધના જેટલા જુગે! કહેલા છે, તેટલાજ રાતના ઢાષા કહેલા છે. પરંતુ આ દોષ મુક્તા નથી, ચાડીયા લેકે તેના ચિત્તરૂપી દણમાં જેવી વસ્તુ દેખાડે તેવી જ વસ્તુ તે જોઇ શકે છે. કુતરા પેાતાને! પગ ઉંચા કરી કે મૂત્ર છે તે શું તેના લુગડાં ભીંજાવાના છે ? નથી. પણ એવી વસ્તુસ્થિતિ જ છે-તેને સ્વભાવ જ છે. વાઘ ગડુન વનને સેવે છે, સહજીને સેવે છે,હસ કળવાળી કમલનીને સેવે છે, ગીધ પછી મશાનને સેત્રે છે, સત્પુરૂષ સત્પુરૂષને સેવે છે, અને નીચ માણસ નીત્રને જ સંવે છે. પાપની પ્રકૃતિ સ્ત્રાવથી જ એવી કનીક ઉત્પન્ન થયેલી હાય છે કે તે દૂર કરી શકાતી નથી. ચાડીયાના સ્વભાવ વિશેષે કરીને નીચજ હાય છે. કારણકે તે વિના કારણે જ અન્યના દોષ એલે છે. કહ્યું છે કે- ખળ સાજુસ સોયની અણીનુ અને સર્જન સાયના નાકાનું અનુકરણ કરે છે. એટલે પહેલે છિદ્ર પાડે છે અને બીજો ગુણવાન હેાઈને છિદ્ર ઢાંકે છે. તેથી જ્યાં દુના રહેતા હાય ત્યાં સનાએ રહેવુ તેજ યોગ્ય નથી. માટે હું આ રાજાના ત્યાગ કરી દેશાંતરમાંજ જાઉં. વૃક્ષના કાટરમાં અગ્નિની જેમ એના કર્ણમાં ’દ્વિજિન્હા પ્રવેશ કરે છે, તેના મૂળના-પિ ભાગનેા જીવવાની ઇચ્છાવાળાએ ત્યાગ કરવા અને તેને ફળ સહિત જ મળવા દેવા.' ૧ ચતુર, ઘટત્તા પક્ષમાં પકવેલા. ર કાનના કાચો રાજા, ઘડે કાંઠેથી દુર્બળ એટલે જ રિત, ૩ સોયના પક્ષમાં ગુણુ એટલે દેશે. ૪ સર્પ અને મ

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354