Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 351
________________ હ નાથવાથી તે વિમળ વિમળ (મળ રહિત) થયા. પુણ્યના જાણે મારી હાય અને પુણ્યરૂપી કુવાની જાણે સર હોય તેમ વિશ્વજનના મળને સાફ કરનાર એ નિળ પ્રાસાદ શેાલે છે. અહીં ભીમ રાજાના ભેાજનને માટે જે થાળ મૂકવામાં આવતા હતા તે હુ ંમેશાં અત્યંત ઉછળતા હતા, તે જેઈ ભીમ રાજા મનમાં અત્યંત વિસ્મય પામ્યા. એકદ્યા કાઇ રાજકાર્યને કરનાર પુરૂષ લીમ રાજા પાસે આન્યા. તેણે રાજાને થાળ ઉછળવાનું કારણ કહ્યું કે— “ હે રાજા ! આનું કારણુ મેટ્ટુ છે, હે સ્વામી ! આખુજી તીર્થના પૂજાના અને આપના ભાજનના સમય એકજ છે. તેથી આજીજી તીર્થેશની આરતીને સમયે હંમેશાં યાત્રિના ધ્વનિવડે જગતને ભરી દેનારા ઘાષ થાય છે, તેના પ્રભાવથી હું રાજા ! આ થાળ ઉછળે છે. શુ પૂર્વે નહીં જોયેલા વૃત્તાંત પણ વ્યિ પ્રભાવથી નથી થતા ?” તે સાંભળી ભીમ રાજાએ વિચાયું કે- આવે તે જિનેશ્વરના પ્રભાવ સર્વથી ઉત્તમ દેખાય છે. એ તીથ અહીંથી કેટલું દૂર અને તેના ધ્વનિ કેવડા ? જિનેશ્વર સવ દેવામાં ઉત્તમ છે, તેમ સ રાજાઓમાં જિનેĀના ભક્ત વિમળ ઉત્તમ છે, ઋષભરવામી પેાતાના સેવકને પોતાનું આધિપત્ય આપે છે એવાત સત્ય છે. કેમકે તેના પ્રસાદથી વિમળ રાજા સ્વ સામ્રાજયને ભાગવનાર થયા છે. તેમજ વિમળ રાજાએ શ્રી અખ઼ુદ તીર્થના ઉદ્ધાર કર્યો, તેથી વિમળે અરિહંતની કૃપાના યાગ્ય બદલે આપ્યા છે. તીર્થના ઉદ્ધાર કરવામાં તત્પુર રહેલા વિમળને ધન્યવાદ છે. કેમકે પૃથ્વીમાં તેના જેવા બીજો કાઈ પુરૂષ નથી. કાઇ કવિએ કહ્યું છે કે— શ્રી ગુર્જર દેશના ભીમદેવ રાજાના મત્રીશ્વર અને પ્રાગ્નાટ વંશના અલંકાર શ્રી વિમળ નામના મંત્રીશ્વર કેટલા ખો નિ:સ્પૃહ છે, કે જેણે અખિકાના આદેશથી વિક્રમ સંવત ૧૦૮૦ વર્ષે ચંદ્રની જેવી કાંતિવાળા જિનપ્રાસાદ કરાવે. K એકદા ઈલદુના સ્વામી પુંજ નામના રાજા પરિવાર સહિત પરણવા જતે હતા. માર્ગોમાં વિમળે સ્થાપન કરેલ ચૈત્ય જોઇ અત્યંત

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354