Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 317
________________ hee G ફળ છે, એકદા ની તવાળા તે વસ્તુનિકેત દેશાંતરની વસ્તુઓ લાવવા માટે સમૃદ્ધિના સ્થાનરૂપ કાંતિ નામની પુરીમાં ગયો. પરિતા કહે છે કે “ આાંતિત નગરી નિગમના ભંડાર છે. અને અત્યંત શુદ્ધ ધર્મને પ્રકાશ કરવાની દીપેંકા છે. હજી સુધી તે નગરીના બ્રાહ્મણેા નિગમાવદ્યામાં નિપુણ છે અને દેશાવરતિનુ સામ્રાજ્ય તેમના અંગને શેાભાવે છે. ” વિશાળ બુદ્ધિવાળા, પવિત્ર મનવાળા અને સદાચારના મોટામંદિર રૂપ તે ણિકપુત્ર વસ્તુનીકેત બ્રાહ્મણાની શાળામાં ઉતર્યાં. બ્રાહ્મણાના મુખથી શાસ્ત્રની શ્રેષ્ઠ વાણીનુ એટલે કે માર્ણકયરૂપ નિગમનુ વચન તેણે સાંભળ્યું, અને તેના અંત:કરણમાં કરૂણા સાગર ઉછેળવા લાગ્યા. આનો અર્થ સત્ય છે અને જિનેશ્વરની આજ્ઞાને અનુસરતા છે, માટે શ્રાવકધમને પ્રકાશ કરનારૂં આ શાસ્ત્ર આશ્ચર્ય કાક છે. એમ જાણી તે પાતાના ચિત્તમાં ચમત્કાર પામ્યા અને તેની બુદ્ધિ જરા પણ વક્ર થઇ નહિ. “ ભાગ્યવંત પ્રાણીએ પેાતાની શ્રદ્ધાથીજ તેને અંગીકાર કરે છે.” તે તત્ત્વજ્ઞાની બ્રાહ્મણેાથી પ્રતિધ પામેલા વસ્તુનિકેતે સત્યધર્મના લેાચનરૂપ તે નિગમ શાસ્ત્ર લખી લીધું. ત્યા રપછી નિષ્કપટ હૃદયના સાગરપ તેણે સમગ્ર ગૃહકાર્ય ના ત્યાગ કર્યા અને જ્ઞાન લખવાના વ્યસનમાં જ તટ્વીન થયા. સાત સન તા આ સંસારમાં પ્રાણીઓને પાડનારા થાય છે, પરંતુ આ જ્ઞાન વ્યસન તે તેને સંસાર તારનારૂં થયું. પૃથ્વીતળ ઉપર ધૃતના સંગ્રહુ કરનાર ઘણા જતા હાય છે, પરંતુ આણે તા હષથી શુદ્ધ આચાર વાળા શાસ્ત્રનાજ સંગ્રહ કર્યો. બીજા વણિકપુત્રા વિવિધ વસ્તુઓ ઉપાર્જન કરી પાતાના નગરમાં આવી સુદર્શન શેઠને કહેવા લાગ્યા કે—“ હું શ્રેષ્ઠી! આ તમારા વણિકપુત્ર (વાગેતરે) જે વેપાર કર્યો છે તે અમારાથી જીšાવડે કહી શકાય તવા નથી.” આ રીતે વ ણિકપુત્રાએ તેના દોષ પ્રગટ કર્યાં, પરંતુ શ્રેષ્ઠીઓમાં મુખ્ય એવા સુઈશન શેઠ તેમના વચનરૂપી વાયુવડે જરાપણુ ચળાયમાન થયા નહીં. ત્યારપછી વસ્તુનિકેત પેાતાની નગરીમાં આવ્યા, તે વખતે તેણે વ્યતવરૂપી વૃક્ષને સિ ંચન કરનારૂ તે પુસ્તક શ્રેણીની પાસે

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354