Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 316
________________ એક એક મત સેનેરી શાહીથી અને બીજી પ્રત મેરની શાહીથી લખાવી. આ પ્રમાણે આગમના ગ્રંથો લખાવી જ્ઞાનના ભંડારો કરી તેણે મેટું પુણ્ય ઉપાર્જન કર્યું. તેને વિસ્તાર પામેલ યશ હજી સુધી તે વાતની સાક્ષી પૂરે છે. તે વસ્તુનિકેતની કથા જેણે પિતે હર્ષથી નિગમના શાસે લખ્યાં તે વસ્તુનિકેતની સંક્ષિમ કથા કહીએ છીએ... - ધર્મતત્વ રૂપી અંકુરાને ઉલ્લાસ કરવાની ભૂમિ રૂપ માહિતી નામની નગરી છે. તે નગરીની પાસે બીજી સર્વ નગરીઓ જાણે તેની દાસીઓ હોય તેવી લાગે છે. તે નગરીમાં સુદર્શન નામે એક વેપરી હતા, તે સમૃદ્ધિવાળ, જૈન ધર્મ અને કુટુંબરૂપી વનને વિકસ્વર કરવામાં મેઘ સમાન હતું. પંડિતની સભામાં તેનો નગુણ અલોકિક (અદભુત) સંભળાતો હતો. તે સાંભળવાથી જ જાણે કશું અને બળી રાજા અદૃશ્ય થઈ ગયા હોય એવું અનુમાન થતું હતું. અમારા કુળને શિષ્ટાચાર અસત્ય ન થાઓ” એમ જાણીને તે હંમેશાં સર્વ પ્રકારના દ્રવ્યસ્તવ કરતું હતું. જેમાં રાજ્યનું મળ રાજા છે અને અંકુરનું મૂળ બીજ છે તેમ શ્રાવકધર્મનું મૂળ દ્રવ્યસ્તવ છે એમ તે માનતા હતા, તેથી તેના અંત:કરણમાં રહેલું દ્રવ્યસ્તત્વરૂપી વૃક્ષનું મૂળ દેવગુરૂના દ્વેષીઓના વચનરૂપી પ્રચંડ વાયુથી જરા પણ ચલાયમાન થતું નહતું પણ બીજા દુબળ મનવાળા સર્વ મનુષ્ય કંપાયમાન થઈ જતા હતા, શું અસ્થિર વૃક્ષે વાયુને વશ નથી હોતા ?” અંગ અને ઉપાંગમાં સર્વે ઠેકાણે અધકારને આછીને દ્રવ્યસ્તવનું વિધાન કરેલું છે. પરંતુ, કઈ પણ ઠેકાણે તેને નિષેધ જણાવ્યું નથી. આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરી સમકિતમાં નિશ્ચળ થયેલ સુદર્શન ચકીએ પિતાના નિત્યકર્મ રૂપ જિનપૂજનને કદાપિ ત્યાગ કર્યો નહોતો. તે સુદર્શન શેઠને માર્ગાનુસારી બુદ્ધિવાળે વસ્તુનિકેત નામે એક સુક્ષ્ય હતે. સ્વામીને સારે સેવક મળે તે પણ પર્વના પુણ્યનું જ

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354