Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 333
________________ દર વખત તમારૂં દર્શન પણ થયું નહાતુ, જેમ અા શખા દક્ષિÁાવન શંખને સેવે છે અને જેમ કલ્પવૃક્ષને બીજા વૃક્ષેા સેવે છે તેમ તમને રાજાના પુત્રા સેવે છે, તેથી દૈવે તમારા દુર્લસ દર્શનથી મને દૂર ક હતા. તાપણુ એક વખત મને તમારાં દર્શન થઈ ગયાં. તેથી તે પ્રમા ણેની તમારી માટીની મૂર્તિ બનાવી તેને પુષ્પાદિકથી પૂજી તેની પાસે રહીને મે કળાના અભ્યાસ કર્યો છે, અને શ્રીગુરૂની કૃપાથી હું મહા ધનુર્ધર થયો છું. તેથી મારા ધનુવદ્યાના ગુરૂ તમે જ છે. ” તે સાંભળી આશ્ચર્ય પામી ગુરૂ ખેલ્યા કે હું બુદ્ધિમાન ! જે તે મને ગુરૂપણે સ્વીકાર કર્યો હોય તે મને ગુટ્ઠિી ગામાં તારા અ`ગુઠો કાપી આપ. ” આ પ્રમાણેની માગણી ગુરૂ કેવળ એક અર્જુનની જ ધનુર્વિદ્યા સંબંધી કીર્તિને ઇચ્છતા હેાવાથી તેમણે ભિટ્ટ પાસે કરી, પરંતુ ગુરૂની ઉપર મહા ભક્તિ હાવાથી તે ભિલે તરત જ પાતાના અંગુંડે! કાપીને ગુરૂને આપ્યો અને તેમને સ ંતુષ્ટ કર્યાં. પછી તે ભ૩ 'ગુડા વિના પણ ખાણ ફૂંકવા લાગ્યું, એ તેની ગુરૂમક્તિને જ દિવ્ય પ્રભાવ હતા. અત્યારે પણ ગુરૂભક્તિના જાગૃત પ્રભાવથી તે ભિન્નની જાતમાં આંગળીના ખળથી જ ધનુષની કળા જોવામાં આવે છે. ( ઇતિ ભિન્ન કથા ) 66 આ કથા કહીને વિમળે રાજાને કહ્યુ કેડે ભીખ રાજા ! ઘણા મનુષ્યા દિવ્ય કળાવાળા વ્હેયા છે, પરંતુ લેકા ચિત્તને હરણ કરનારૃ અદ્ભુત સામાન્ય કાઇક જ પુરૂષમાં હોય છે.” આ પ્રમાણે કડી વળી વમળકુમારે રાજાને કહ્યું કે હે સ્વામી ! અમારી જેવા સામાન્ ન્ય મનુષ્યા પણ લક્ષ્યને વીંધવામાં સમથ હોય છે, તેા જેમણે વિવિધ પ્રકારના શ્રમથી કળાએ મેળવી હાય એવા તમારી જેવાને લક્ષ્ય વિધવામાં આવી સ્ખલના કેમ થાય છે ? અને નિરંતર યુદ્ધસાગરમાં ક્રીડા કરનારા આ રાજાએ ધનુવિદ્યામાં કેમ ભૂલ કરે છે ? આ પ્રમાણે લેાકને આશ્ચય પમાડનારૂં અન્યપણુ જોઇને મે મસ્તક ધુણાવવાપૂર્વક અડુડુ એવા શબ્દ કર્યા હતે. નીતમાં કહ્યું કે કેન્દ્ર

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354