Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 334
________________ કરદ જો ગધેડા ખીંજાના ક્ષેત્રમાં દ્રાક્ષ ખાતે હાય તે તેથી જોનારને પાતાને કાંઈ પણ હા ને થતી ન હોય છતાં પણ અયોગ્ય થતું જોઈ કાનું મન ખેદ ન પામે ?” આ પ્રમાણે વિમળનું વચન સાંભળી આનંદ પામેલા રાજાએ કહ્યું કે—“ હું ભદ્રે ! તુ પણ એક માણુ મૂક, તારી કળા પશુ હું તેઉં.” તે સાંભળી વિમળની રામરાજ હર્ષથી વિકસ્વર થઈ અને તેણે શત્રુમના ગર્વ સાથે ધનુષ નમાવ્યું. પછી તેણે પ્રત્યંચાનો ટશુત્કાર કર્યાં, તેના શબ્દ વિશ્વમાં વ્યાપી જતાં તેના યશસમૂહના રણકારને કરતે! સત્ર સંભળાયા. પછી પરાક્રમવડે રાજાના અંત:કરણને રંજન કરનાર અને જાણે યુદ્ધમાં ઉત્સુક થયેલા હાય તેમ તેણે તે ધનુષ ઉપર તત્કાળ આણુ ચડાવ્યું. અને લક્ષ્યની સન્મુખ તે ઉત્કટ ખાણુ મૂકયું. તે બાણવટે તેણે લક્ષ્યને વીંધ્યું અને તેના ગુણૅ રાળના હૃદયનો વેધ કર્યાં. તે માણુ ત્યાંથી ચાર ગાઉ દૂર જઈને પૃથ્વી પર પડયું, અને તેની સાથે સવ સુભટોનું કળાકાશલ્ય પણ પડયું નષ્ટ થયું. તે માણ શેાધી લાવવા રાજાએ એક સેવકને કર્યા. તે વખતે વિકસ્તર મુખવાળા કુમારે કહ્યું કે— હું સ્વામી ! આપ સેવકને આણુ લેવા મેકલે છે પણ તેને શીઘ્ર ગતિવાળા અશ્વ આપા, નહીં તેા તે સધ્યા સમયે પણ ખણુ લઇને પાછે આવશે નહીં. કારણ કે હું ઉજ્જવળ યશના નિધિ ! મારા હાથથી છૂટેલું ખાણુ પાંચ ગાઉ દૂર જઇને પડ્યુ છે.” તે સાંભળી મનમાં આશ્ચય પામેલા રાજાએ તેને કધુ કે— આણુની કળામાં તારી કેટલી શક્તિ છે ?'' તે આલ્યા કે—“ હું સ્વામી ! મારી કળાનું મારે જ વર્ણન કરવું તે યાગ્ય નથી. કારણ કે પેાતાના ગુણુનુ સ્વમુખે કીર્તન કરવાથી ઇંદ્ર પણ લઘુતાને પામે છે. તા પણ હું પૃથ્વીપતિ ! માત્ર ધનુષના વિષયવાળું મારૂં વૃત્તાંત આપને હું કહું છું, તે સાંભળેા— હે રાજેંદ્ર ! ખાળકના સુખ ઉપર ગણીને એકસો ને આઠ પાંદડાં મૂકા, તે તે સર્વને હું ખાણું વડે વીંધુ, અને તે ખાણુ બાળકના મુખને જરા પણું વાગે નહીં. વળી જો તમે કઙા તેા સ્ત્રીના ક”માં લટકતા એ કુંડળાની વચ્ચે થઈને ખાણને હું લઈ જવું અને તે મૂકેલું ખાણુ પાંચ ગાઉ દૂર જઈને પડે, હુકમ 46

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354