________________
૨૦૧
એટલે તેની સાથે રહેલા વિર સાધુઓએ તેને લઇને અન્યત્ર વિહાર કર્યાં.
.
એકદા કંડરીક રાજર્ષિ વ્રતના પરિણામથી ભગ્ન થઇ એકલા પુંડરીકિણી આવ્યા. તે સાંભળી રાજા તેની પાસે આવ્યે ખીજા સાધુ રહિત અને ભગ્ન વ્રતના મનવાળા તેમને જોઇ રાજાએ નમસ્કાર કર્યો, અને હષઁથી તે રાજ ના ગુણાની પ્રસંશા કરવા લાગ્યા કે—“હે મુનિ! અંતઃપુર સહિત આવા મેોટા રાજ્યમાં પણ તમે સ્પૃહા રહિત છે, તેથી તમને ધન્ય છે.’” તે સાંભળી તે મુનિ કાંઇપણ ખેલ્યા નહીં, ત્યારે રાજાએ તેને પૂછ્યું કે—“ શુ ભાગને માટે તમને ઇચ્છા થઇ છે?” ત્યારે મુનિએ હા કહી. તે સાંભળી વિરક્ત બુદ્ધિવાળા રાજાએ પેાતાના મંત્રીઓને ખેલાવી કુંડરીકનેા આનંદથી રાજ્યાભિષેક કર્યો અને ધર્મના કાશની જેમ તેને મુનિવેશ હર્ષથી પાતે ગ્રહણ કર્યો. આશ્ચય છે કે તે બન્નેને ધમ અને અધર્મના ભ્રંશ કેવા થયે ?” તે બન્નેની વ્રત અને રાજ્યની પરાવૃત્તિ સંસારને તથા ત્યાગને વધારનારી અને પત્થર ત્થા મણિના સ્વીકાર જેવી થઈ. એકે પેાતાના મસ્તક પર રહેલા કલેશા દૂર કર્યો અને ખીજાએ તેના જ અન્ને પ્રકારે સ્વીકાર કર્યો. એકે રાજયનાં ચિન્હા ગ્રહણ કરી હર્ષથી પુરમાં પ્રવેશ કર્યાં અને બીજાએ ચારિત્રની ઉપાધિ ગ્રહણ કરી વનમાં પ્રવેશ કર્યાં. એકે નિવિ વેકપણાથી ભાગ ભેગવવામાં મનની લેાલુપતા ધારણ કરી, અને ખીજાએ મનહર ચારિત્ર પાળવામાં મન સ્થિર કર્યું. એકે પેાતાના ચિત્તમાં રહેલી વિતના દૂરથી ( અત્યંત ) ત્યાગ કર્યો, અને ખીજાએ વ્રતગ્રહણ કર વાના ઉત્તમ અભિલાષ પૂર્ણ કર્યો. એકે ઇચ્છા પ્રમાણે સરસ ભેાજ નના આહાર કર્યાં, અને ખીજાએ ગુરૂ પાસે જઇ દીક્ષા ગ્રહણ કરીને પારણું કર્યું. એકને આહાર દુળ શરીર હોવાથી વિકારને પામ્યા અને બીજાના આહાર નીરસ, ઠંડા અને તુચ્છ હાવાથી વિકારને પામ્યા. ભાગમાં લુબ્ધ થયેલ એક દુરત વેદનાથી વ્યાપ્ત થયા અને ખીજા પાપાનુ પ્રતિકમણુ કરી ધર્મમાં ઉદ્યમવત થયા. એક સ ંસારસમુદ્રમાં ડુબાવનાર આર્તધ્યાનથી પીડિત થયા અને બીજા મહામુનિ શુભ્રં ૧ વિપર્યાસ ૨ ફેશો, ૩ કેશ અને લેશ.