________________
૨૪૫
ટાઢી રસોઈ જગ્યા ખરાખર છે.” આ પ્રમાણે ગુરૂરૂપી સૂર્યના વચનરૂપી કરણાવŠ મંત્રીનું હૃદયકમળ વિકમ્બર થયું, અને તેણે મેાક્ષસુખની સ'પત્તિને માટે શ્રાદ્ધધર્મ અગીકાર કર્યેા.
"
તે મત્રીશ્વરે જાણે હિમાલય પર્વતનાં શિખરા બનાવ્યાં હોય તેવાં વિવિધ પ્રકારનાં તેરસે નવાં ચૈત્યો કરાવ્યાં, પેાતાના આત્માને ભવસાગરમાંથી ઉ। હાય તેમ તેણે ત્રેવીશ સા જીણું ચૈત્યના ઉદ્ધાર કરાવ્યેા તથા સુવર્ણ, રૂપ્ય, શિક્ષા અને પીતળની એક હજાર ને પચવીશ પ્રતિમાએ ભરાવી અને અત્યંત ઉત્સાહથી સંઘ કાઢીને મહાત્સવપૂર્વક શત્રુજય તીર્થની સાડાબાર યાત્રાએ કરી. એકદા યાત્રામાં તેને વિચાર થયા કે કેસરનાં તિલકા પ્રતિમાના ભાલસ્થળમાં ચિરકાળ સ્થિર રહેતાં નથી, તેથી તેને નિશ્ચળ કરવાં.’ એમ વિચારી તે વિવેકી વસ્તુપાળે રત્નજડિત સુવર્ણનાં છત્રીશ હજાર તિલક કરાવી તે વડે જિનમિ એના ભાલસ્થળને ભૂષિત કયાં. શ્રીઆજીજી ઉપર પેાતાના ભાઇ ગિના નામનું ચૈત્ય કરાવીને વાણીથી ખંધાયેલા પેાતાના આત્માને તેણે મુક્ત કર્યાં. (તે ચૈત્યનું નામ લૂણુંગવસહી રાખ્યું. ) અનુપમા દેવીએ ખત્રીશ લાખ દ્રવ્યના વ્યય કરી શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથની અનુપમ પૂજા કરી. શ્રી વિમલાચળ પર્વત ઉપર એ ભાઇએની પત્નીએએ યાત્રાળુ જનેાની ભક્તિને માટે પેાતાના નામનાં એ સરાવર કરાવ્યાં. શત્રુંજય પર્વત ઉપર તથા ગિરનારગિરિ ઉપર વસ્તુપાળ મંત્રીએ ગણુ લાખ દ્રવ્યના વ્યય કરી ત્રણ તારણા કરાવ્યાં. શત્રુજયથી ગિરનાર સુધી લાંખી એક ધ્વજા ખાંધ્યાના અન્યગ ઉલ્લેખ છે.
'
૧ આ તિલકા શ્રાવકોને કરાવ્યાનું છાપેલ પ્રતિમાં લખેલ છે પણ ભુલ જણાય છે. ૨ પ્રતિમાં પારંભે હાવાથી ત્રણ લાખ તારણુ લખ્યા છે પણ તે ભુલ જણાય છે.