________________
પર
તેના પર બેસીને કેવળી દેશના આપવા લાગ્યા કે હ બુદ્ધિમાન જના ! જો તમારે સુખની ઇચ્છા હાય તેા કષાયરૂપી શત્રુઓના જય કરે. વિચક્ષણ પુરૂષાએ પેાતાનું ધર્મરૂપી ધન ચત્નથી રક્ષણ કરવા ચાગ્ય છે, કારણ કે કષાયરૂપી ચારા ચાતરફ ફર્યા કરે છે. આ બાબતમાં હું મારૂ` પેાતાનું જ દૃષ્ટાંત તમને કહુ છું, તે સાંભળીને તમારે કષાયના ત્યાગ કરવા.
2
આ ભવથી ચેાથા ભવમાં કાઈ માસઉપવાસી મુનિ પારણાને દિવસે આહાર લેવા માટે નગરમાં ગયા. કારણકે શરીરની સંભાળ તેા લેવી જ જોઇએ. તે વખતે માર્ગમાં અત્યંત સૂક્ષ્મ ઘણી દેડકીઓ ઉત્પન્ન થઇ હતી, પણ પૃથ્વી જળવર્ડ વ્યાસ હાવાથી તે જોઇ શકાતી નહોતી. તે વખતે ત્વરાથી ચાલતાં તે મુનિના પગ તળે દબાવાથી એક દેડકી મરણ પામી. તે તેની સાથેના એક ક્ષુલ્લક સાધુએ જોઇને તેને દેખાડી, તેથી કાપ પામી આપુટને કપાવી લાચનને રક્ત કરી તપસ્વી મુનિએ તેને કહ્યું કે- તું મને ખોટા દ્વાષ કેમ દે છે ? આ માર્ગમાં તે ઘણી દેડકી મરેલી પડી છે તે સર્વે શું મેં મારી નાખી છે ?” તે સાંભળી ક્ષુલ્લકે તેના જવાબ ન આપતાં ઉપેક્ષા કરી. પછી તપસ્વી મુનિએ આહાર વહારી લાવી પારણુ કર્યું. ત્યારપછી સાંજે પ્રતિક્રમણ કરતી વખતે તે અંતએ તે પાપની આલેાચના કરી નહીં, ત્યારે ક્ષુલ્લકે તેને તે પાપ સંભારી આપ્યું. તે સાંભળી કાપના આવેશમાં આવેલા તે મુનિ એક પાટીયું ઉપાડી તેને મારવા દોડવા, પણ વચ્ચે સ્તંભ આવવાથી તેની સાથે અથડાઈને તે પૃથ્વીપર પડયા, અને તેનું મસ્તક ફાટી જવાથી તે તત્કાળ મરણ પામ્યા. · જેની પાછળ મહાશત્રુ જેવા ક્રોધ રૂપી ચેષ્ઠા ફરે છે તેનું કષ્ટ શી રીતે નાશ પામે ?” કહ્યુ છે કે“ એક દિવસના જ્વર શરીરનુ છ માસનુ તેજ નષ્ટ કરે છે, અને કાષ તા એક ક્ષણમાં જ પૂર્વકાટિનું ઉપાર્જન કરેલુ
"
સુકૃત નષ્ટ કરે છે.