________________
"
મૂળ ધન પણ નાશ પામે. ” એમ વિચારીને તેણે તે ગ્રંથી ઘરના ઉપરના ભાગમાં જુદી રાખી મૂકી. આ પ્રમાણેના શુધ્ધ વ્યવહારને લીધે તે દેવની જેવા પાંચ ઇન્દ્રિયાના વિષયભાગને ભાગવા નિરંતર આન ંદસમુદ્રમાં મગ્ન રહેતા હતા.
એકદા તે મુગલના ઘરમાં અખતરવાળા અને ભાલા તથા ખાર્દિક શઓને ધારણ કરનારા ચારેની ધાડ પડી, અને જેમ અધર્મ કાર્મણુખ ધનવડે જીવને ખાંધે તેમ ઉગ્ર સ્વભાવવાળા તે ધાડના સુભટોએ તે મુગલને પાશવડે બાંધી લીધેા. પછી કેટલાકે તેના અવેા, ગાયા અને ભેશે। ગ્રહણ કરી, કેટલાકે રેશમી વિગેરે કિંમતી વસ્રોને સમૂહ લીધે અને કેટલાકે કુઠારવડે વચલા ઓરડાના કમાડ ભાંગી નાંખી તેમાંથી સુવર્ણ અને રત્ના વગેરે ઘરનું સારદ્રવ્ય લીધું. તે વખતે કાઈ ઉગ્ર સુભટ પેાતાના ભાલાને ઉછાળતા હતા, તેમાં પેલી લુગડાથી બાંધેલી મેાતીની ગ્રંથી ભરાણી ને છેદાણી, એટલે તેમાંથી ત્રણે મેતી નીકળીને નીચ પડયાં, તે ચાકના પથરની સાંધમાં ભરાઇ ગયાં, તેને તે સુભટ ભાલાની અણીથી કાઢવા લાગ્યા, પરંતુ તે નીકળ્યાં નહીં, અને વધારું વધારે નીચે પેસવા લાગ્યાં. તે મેાતીએ નીચે જવાના મિષથી જાણે પૃથ્વીમાં દાટેલા રત્નાદિકના નિધાનને દેખાડવા માટે અગ્રેસર થતા હોય એમ દેખાતુ હતુ. તે જોઇ દૃઢ અ’ધનથી આંધેલા છતાં પણ મુગલ હસવા લાગ્યા. તેને હસતા જોઇ સુભટાએ તેને હસવાનુ કારણ પૂછ્યું અને કહ્યું કે લુંટારાઓ
તારૂ ધન લુંટે છે, અને તને દૃઢ બંધનથી બાંધ્યા છે, છતાં હું ધીર ! તુ કેમ રાતા નથી અને ઉલટા હસે છે ? અમને તે આથી માટું આશ્ચર્ય લાગે છે.” ત્યારે તે મુગલ બેલ્યા કે–“હે સુભટા ! મારા હસવાનું કારણ સાંભળે. મેં મારી માલેકી વિનાના આ ત્રણ મેાતી માત્ર મારા ઘરમાં રાખ્યાં, તેથી મારૂં સર્વ ખાહ્ય ધન તેા ગયું, અને અંદર રહેલુ ધન પણ આ દેખાડે છે, તેથી